પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 7, 2024 8:04 પી એમ(PM)

views 15

પંચમહાલ જિલ્લામાં ચોમાસામાં વાયરલ ફીવર, ઝાડા ઉલટી, મચ્છર જન્ય રોગનો બાળ દર્દીઓમાં વધારો નોંધાયો છે

પંચમહાલ જિલ્લામાં ચોમાસામાં વાયરલ ફીવર, ઝાડા ઉલટી, મચ્છર જન્ય રોગનો બાળ દર્દીઓમાં વધારો નોંધાયો છે. છેલ્લા એક માસમાં જિલ્લાના ગોધરા સિવિલ હોસ્પિટલમાં વાયરલ ફીવર સહિતના અલગ અલગ રોગોના બાળકોના 2 હજાર 665 જેટલા કેસો નોંધાયા છે. આ અંગે ગોધરા સિવિલના પીડીયાટ્રીક, ડોક્ટર પ્રાચી શાહે જણાવ્યું કે, સિવિલ ખાત...

ઓગસ્ટ 7, 2024 8:03 પી એમ(PM)

views 12

નારી વંદન ઉત્સવ 2024ની રાજ્યમાં ઠેર-ઠેર વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી થઈ રહી છે

નારી વંદન ઉત્સવ 2024ની રાજ્યમાં ઠેર-ઠેર વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના ઈણાજ ખાતે જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રામીબેન વાજાના અધ્યક્ષસ્થાને "મહિલા નેતૃત્વ દિવસ"ની ઉજવણી કરવામાં આવી. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મહિલા અને બાળ વિકાસ અધિકારી કચેરી દ્વારા ‘‘નારી વંદન ઉ...

ઓગસ્ટ 7, 2024 8:01 પી એમ(PM)

views 15

બેંગલુરુ સ્થિત સેન્ટ્રલ સિલ્ક બોર્ડ, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને કલ્યાણ ફાઉન્ડેશનના સહયોગથી 10 ઓગસ્ટે બનાસકાંઠાના પાલનપુર ખાતે કૃષિ સંવર્ધન પ્રોજેક્ટનો પ્રારંભ કરશે

બેંગલુરુ સ્થિત સેન્ટ્રલ સિલ્ક બોર્ડ, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને કલ્યાણ ફાઉન્ડેશનના સહયોગથી 10 ઓગસ્ટે બનાસકાંઠાના પાલનપુર ખાતે કૃષિ સંવર્ધન પ્રોજેક્ટનો પ્રારંભ કરશે. આ કાર્યક્રમમાં સેન્ટ્રલ સિલ્ક બોર્ડ, કાપડ મંત્રાલય, ખાનગી ભાગીદારો, કલ્યાણ ફાઉન્ડેશન અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના...

ઓગસ્ટ 7, 2024 7:59 પી એમ(PM)

views 65

રાજ્યમાં દૂધ સંજીવની યોજના અંતર્ગત છેલ્લા 10 વર્ષમાં 87 લાખ 89 હજાર 105 જેટલા લાભાર્થીને પોષણયુક્ત દૂધનો લાભ અપાયો છે

રાજ્યમાં દૂધ સંજીવની યોજના અંતર્ગત છેલ્લા 10 વર્ષમાં 87 લાખ 89 હજાર 105 જેટલા લાભાર્થીને પોષણયુક્ત દૂધનો લાભ અપાયો છે. જ્યારે હાલમાં 10 લાખથી વધુ લાભાર્થી આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે. આ યોજનાનો હેતુ આદિજાતિ બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ અને 6 માસ સુધીના બાળકોની માતાઓના પોષણ સ્તરમાં સુધારો કરવાનો છ...

ઓગસ્ટ 7, 2024 7:58 પી એમ(PM)

views 12

સુરતમાં આગામી 11 ઑગસ્ટે બે કિલોમીટરની તિરંગા યાત્રા યોજાશે

સુરતમાં આગામી 11 ઑગસ્ટે બે કિલોમીટરની તિરંગા યાત્રા યોજાશે. આ યાત્રા અંગે જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધીએ ઉચ્ચ અધિકારીઓ, શાળા-મહાવિદ્યાલયોના સંચાલક, ઉદ્યોગકારો સાથે બેઠક યોજી હતી. જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, રાજ્યભરમાં 10થી 13 ઑગસ્ટ દરમિયાન હરઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા યોજાશે. ત્યારે સુર...

ઓગસ્ટ 7, 2024 7:57 પી એમ(PM)

views 19

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આગામી 9 ઓગસ્ટના રોજ ‘વિશ્વ આદિવાસી દિવસ’નિમિત્તે આદિજાતિ સમુદાયના વિશિષ્ટ શૈલીના “તુર નૃત્ય”ની પ્રસ્તુતિ કરવામાં આવશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આગામી 9 ઓગસ્ટના રોજ ‘વિશ્વ આદિવાસી દિવસ’નિમિત્તે આદિજાતિ સમુદાયના વિશિષ્ટ શૈલીના "તુર નૃત્ય"ની પ્રસ્તુતિ કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ તથા ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ...

ઓગસ્ટ 7, 2024 7:54 પી એમ(PM)

views 17

રાજ્યમાં આજે “રાષ્ટ્રીય હાથસાળ દિવસ” નિમિત્તે ઠેર-ઠેર ઉજવણી થઈ રહી છે

રાજ્યમાં આજે "રાષ્ટ્રીય હાથસાળ દિવસ" નિમિત્તે ઠેર-ઠેર ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં નિફ્ટ કૉલેજ ખાતે શિક્ષણ વિભાગના સંયુક્ત સચિવ જતીન ગોયલની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય હાથસાળ દિવસની ઉજવણી માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના અમારા પ્રતિનિધિ પ...

ઓગસ્ટ 7, 2024 7:49 પી એમ(PM)

views 16

ડાંગ જિલ્લાની કલમખેત પ્રાથમિક શાળાના શિક્ષિકા માલાકુમારી થોરાટને ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ એનાયત કરાયો

ડાંગ જિલ્લાની કલમખેત પ્રાથમિક શાળાના શિક્ષિકા માલાકુમારી થોરાટને ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ એનાયત કરાયો. શ્રીમતી થોરાટે ધોરણ 1 અને 2 ના બાળકોને વિષય વસ્તુ અનુરૂપ રમકડાના માધ્યમથી શિક્ષણ આપવાનો પ્રયાસ કર્યો છે. તેમણે શિક્ષણ કાર્યમાં રમકડાના ઉપયોગ અંગેનો પ્રોજેક્ટ તાલુકા અને જિલ્લાકક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફે...

ઓગસ્ટ 7, 2024 7:47 પી એમ(PM)

views 21

મહેસાણા જીલ્લામાં જિલ્લા કલેકટર દ્વારા એક નવતર પહેલના ભાગરૂપે ડાયાબિટીસના બાળ દર્દીઓને 30 લાખના ખર્ચે કાર્ટરીજ સહિત ઈન્સ્યુલીન પેન આપવામાં આવશે

મહેસાણા જીલ્લામાં જિલ્લા કલેકટર દ્વારા એક નવતર પહેલના ભાગરૂપે ડાયાબિટીસના બાળ દર્દીઓને 30 લાખના ખર્ચે કાર્ટરીજ સહિત ઈન્સ્યુલીન પેન આપવામાં આવશે. ગત વર્ષે 146 બાળકોને 11 લાખ રૂપિયાના ખર્ચે જિલ્લા પંચાયત દ્વારા પેન અપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયતના રાષ્ટ્રીય બાલ આરોગ્ય કાર્યક્રમ અને આં...

ઓગસ્ટ 7, 2024 7:46 પી એમ(PM)

views 19

રાજ્યમાં આવતીકાલથી હર ઘર તિરંગા અભિયાનની ઉજવણીનો પ્રારંભ – અમદાવાદ, સુરત સહિત ચાર મહાનગરમાં તિરંગાયાત્રા યોજાશે

કેન્દ્ર સરકારના આવતીકાલથી શરૂ થનારા “હર ઘર તિરંગા” અભિયાનની ઉજવણી માટે રાજ્યભરમાં ભવ્ય આયોજન કરાશે. રાજ્યમાં આવતીકાલથી 15 ઑગસ્ટ દરમિયાન 78મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાશે એમ રમતગમત અને યુવક સેવા મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. શ્રી સંઘવીએ કહ્યું, આ અભિયાન અંતર્ગત રા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.