પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 9, 2024 7:42 પી એમ(PM)

views 22

સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ ઉજવાયો

આજે વિશ્વ આદિવાસી દિવસ છે. રાજયમાં અંબાજીથી ઉમરગામ સુધીની પૂર્વ પટ્ટીમાં ૧૪ જિલ્લાઓમાં ૯૦ લાખ જેટલા આદિવાસીઓ વસવાટ કરે છે. આજે રાજ્યનાં અનેક જિલ્લાઓમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજીને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં...

ઓગસ્ટ 9, 2024 4:07 પી એમ(PM)

views 21

ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતાં દરવાજા બંધ કરાયા

રાજ્યમાં આજે સવારે છ થી બપોરે 12 વાગ્યા સુધી નહિવત વરસાદ પડ્યો છે. સૌથી વધુ સાત મિલિમીટર વરસાદ મોરબી તાલુકામાં પડ્યો છે.તાપી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે, ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતાં દરવાજા બંધ કરાયા છે.જોકે હાઇડ્રો અને કેનાલ મારફતે પાણી છોડવાનું યથાવત છે.હાલમાં ડેમની સપાટી 334...

ઓગસ્ટ 9, 2024 4:08 પી એમ(PM)

views 14

આજથી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ

આજથી 15 ઓગસ્ટસુધી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થયો છે ત્યારે આજે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષગોરધન ઝ્ડફિયાએ જણાવ્યુ કે, આ વખતે 50 લાખ જેટલા ધ્વજ દરેક ઘરમાં ફરકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન ડાંગ જિલ્લામાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવાયું હતું. તો બીજી તરફ મહુવા ...

ઓગસ્ટ 9, 2024 4:19 પી એમ(PM)

views 23

આવતીકાલે જુનાગઢ સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાશે

આવતીકાલે જુનાગઢ સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાશે. વિશ્વ વિખ્યાત ગીર અભયારણ્યમાં સિંહ સંવર્ધન, સિંહ રક્ષણ, અને સિંહદર્શનની પ્રવૃત્તિને વેગ મળે તે માટે 10મી ઓગસ્ટે સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગીર અભયારણ ખાતે ખાસ ઉપસ્થિ...

ઓગસ્ટ 9, 2024 10:36 એ એમ (AM)

views 15

અમદાવાદ જિલ્લામાં વધતી જતી વસ્તી અને વધતા વાહનો સામે માર્ગ અકસ્માતોની સંખ્યા વધી રહી છે

અમદાવાદ જિલ્લામાં વધતી જતી વસ્તી અને વધતા વાહનો સામે માર્ગ અકસ્માતોની સંખ્યા વધી રહી છે ત્યારે અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને આ વર્ષે જીવલેણ અકસ્માતમાં લગભગ 24 % જેટલો ઘટાડો નોંધાયો છે.શહેરના ટ્રાફિક ડીસીપી સફીન હસને પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું.

ઓગસ્ટ 9, 2024 10:35 એ એમ (AM)

views 21

અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનો પર મુસાફરો હવે QR કોડ દ્વારા ટિકિટનું ભાડું ચૂકવી શકશે.

અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનો પર મુસાફરો હવે QR કોડ દ્વારા ટિકિટનું ભાડું ચૂકવી શકશે, આ નવી પહેલ હેઠળ, અમદાવાદ મંડળના અમદાવાદ, મણિનગર, અસારવા, સાબરમતી તથા ગાંધીગ્રામ સ્ટેશનોના તમામ આરક્ષિત અને બિનઆરક્ષિત ટિકિટ કાઉન્ટરો પર ડીજીટલ માધ્યમથી નાણા ચૂકવી શકાશે. આ પ્રકારની ડિજિટલ ચુકવણી પ્રણાલીને વધુ ઉપયોગી...

ઓગસ્ટ 9, 2024 10:32 એ એમ (AM)

views 17

કચ્છ જિલ્લા પ્રભારીમંત્રી તેમજ પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળના કામોની સમીક્ષા બેઠક યોજાઇ હતી

કચ્છ જિલ્લા પ્રભારીમંત્રી તેમજ પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળના કામોની સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકમાં પ્રભારી મંત્રીએ ગત વર્ષોના બાકી કામો તથા નવા આયોજનના કામોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી. આગામી મિટીંગ પૂર...

ઓગસ્ટ 9, 2024 10:28 એ એમ (AM)

views 27

રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ સ્થળોએ તિરંગા વિતરણ કાર્યક્રમ યાજોઇ રહ્યો છે

દાહોદ જિલ્લામાં આવનાર 15મી ઓગસ્ટને ધ્યાને રાખીને જિલ્લા કલેકટરની અધ્યક્ષતા હેઠળ તેમજ મંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિ હેઠળ સેન્ટ્રલ બસ સ્ટેશનથી તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. શરણાઈ, ઢોલ અને નગારાના તાલ સાથે આદિવાસી નૃત્ય તેમજ બેન્ડ વડે દેશ ભક્તિ ગીતના સૂરો રેલાવતા વિદ્યાર્થીઓએ રેલીની શરૂઆત કરી ...

ઓગસ્ટ 9, 2024 10:23 એ એમ (AM)

views 20

રાજ્યમાં વાઇરલ એન્કેફેલાઇટીસ એટલે કે ચાંદીપુરા વાઇરસના કુલ કેસોની સંખ્યા વધીને 162 થઈ.

રાજ્યમાં વાઇરલ એન્કેફેલાઇટીસ એટલે કે ચાંદીપુરા વાઇરસના કુલ કેસોની સંખ્યા વધીને 162 થઈ છે. જેમાંથી સૌથી વધુ કેસો સાબરકાંઠા જિલ્લામાં 16, અરવલ્લીમાં 7, બનાસકાંઠામાં 7, મહિસાગરમાં 4, ભરૂચમાં 4, ખેડામાં 7, મહેસાણામાં 10, સુરેન્દ્રનગરમાં 6, અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં 12, ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તા...

ઓગસ્ટ 9, 2024 9:49 એ એમ (AM)

views 17

જલ શક્તિ અભિયાન

જલ શક્તિ અભિયાન - કેચ ધ રેઈનના સંદર્ભમાં ફિલ્ડ વિઝિટ માટે કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય, કર્મચારી અને તાલીમ વિભાગ દ્વારા નિયુક્ત કેન્દ્રીય નોડલ અધિકારી દિવ પહોંચ્યા છે. ત્રણ દિવસની મુલાકાતે આવેલા નોડલ ઓફિસરે દીવ કલેક્ટર સાથે બેઠક યોજી હતી.. આ બેઠકમાં જળશક્તિ અભિયાન હેઠળ જિલ્લા વહીવટીતંત...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.