પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 30, 2025 7:29 પી એમ(PM)

views 11

રાજ્યમાં ખેડૂતો માટે ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને સમયસર પૂરતું ખાતર મળી રહે તેવું આયોજન કરાયું છે. હાલમાં રાજ્યમાં કુલ ૨.૦૮ લાખ મેટ્રિક ટનથી વધુ યુરીયાનો અને ૪૯ હજાર મેટ્રિક ટનથી વધુ ડી.એ.પી ખાતરનો જથ્થો ખેડૂતો માટે ઉપલબ્ધ છે. છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યમાં આશરે ૧૨ હજાર ૫૦૦ મેટ્રિક ટન યુરીયા ખાતર રેલવે રેકના માધ્યમ...

નવેમ્બર 30, 2025 4:47 પી એમ(PM)

views 10

રાજ્યમાં થયેલા કમોસમી વરસાદના પરિણામે ખેડૂતોને આપવામાં આવેલા કૃષિ રાહત પેકેજની નોંધણી માટેની સમય મર્યાદા વધુ સાત દિવસ લંબાવવામાં આવી

રાજ્યમાં થયેલા કમોસમી વરસાદના પરિણામે ખેડૂતોને આપવામાં આવેલા કૃષિ રાહત પેકેજની નોંધણી માટેની સમય મર્યાદા વધુ સાત દિવસ લંબાવવામાં આવી છે. ખેડૂતો હવે આગામી 5 ડિસેમ્બર સુધી રાહત પેકેજ માટે નોંધણી કરાવી શકશે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ રાજ્યમાં હજુ પણ જે નુકશાનગ્રસ્ત ખેડૂતોએ સહાય મેળવવા માટે અરજી કરવાની બ...

નવેમ્બર 30, 2025 4:46 પી એમ(PM)

views 12

પંચમહાલ જિલ્લામાં રાજ્યમાં પ્રથમ વખત ગૌ -રક્ષા સ્ક્વોર્ડની રચના કરાઈ

પંચમહાલ જિલ્લામાં રાજ્યમાં પ્રથમ વખત ગૌ -રક્ષા સ્ક્વોર્ડની રચના કરાઈ છે. જિલ્લામાં ગૌવંશની સુરક્ષા, કલ્યાણ અને ગેરકાયદે પ્રવૃત્તિઓને રોકવા માટે આ સ્ક્વોર્ડ આગામી દિવસોમાં સતત સક્રિય રહેશે. પંચમહાલ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ગઠિત આ વિશેષ સ્કોવોર્ડમાં કુલ આઠ અધિકારીઓ અને જવાનોનો સમાવેશ કરાયો છે. તેમાં ...

નવેમ્બર 30, 2025 4:45 પી એમ(PM)

views 12

રેલ્વે દ્વારા ટિકિટ બુકિંગ પદ્ધતિમાં કરાયેલા ફેરફાર અનુસાર તત્કાળ ટિકિટ હવે વન-ટાઇમ પાસવર્ડ એટલે કે OTPની ચકાસણી બાદ જ મળી શકશે.

રેલ્વે દ્વારા ટિકિટ બુકિંગ પદ્ધતિમાં કરાયેલા ફેરફાર અનુસાર તત્કાળ ટિકિટ હવે વન-ટાઇમ પાસવર્ડ એટલે કે OTPની ચકાસણી બાદ જ મળી શકશે. બુકિંગ સમયે મુસાફર દ્વારા અપાયેલા મોબાઇલ નંબર પર આ OTP મોકલવામાં આવશે. શરૂઆતમાં આ નવી પ્રણાલી પહેલી ડિસેમ્બરથી મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન પર લાગુ કરા...

નવેમ્બર 30, 2025 4:32 પી એમ(PM)

views 7

પાટણમાં ગૌભક્તિ મહોત્સવનું આયોજન કરાયું.

પાટણમાં ગૌભક્તિ મહોત્સવનું આયોજન કરાયું છે. જે અંતર્ગત આવતીકાલથી શ્રીમદ્ ભાગવત ગૌ કથાનો પ્રારંભ થશે. પાટણ શહેરમાં હાથીની અંબાડી પર પોથી યાત્રા નીકળી હતી. આ પોથીયાત્રામાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો જોડાયા હતા. આ પોથીયાત્રામાં અનેકવિધ ટેબ્લો અને વિવિધ ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પોથીયાત્રા...

નવેમ્બર 30, 2025 4:05 પી એમ(PM)

views 35

મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું- દેશમાં MRO સુવિધાનું ઉદ્ઘાટન ભારતની નવી વિચારસરણીનું પ્રતિબિંબ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, હૈદરાબાદમાં વિશ્વની સૌથી મોટી એન્જિન MRO સુવિધાનું ઉદ્ઘાટન, ભારતીય નૌકાદળમાં INS માહેનો સમાવેશ અને દેશમાં સ્કાયરૂટના ઇન્ફિનિટી કેમ્પસનું ઉદ્ઘાટન જેવી તાજેતરની ઘટનાઓ ભારતની નવી વિચારસરણી, નવીનતા અને યુવા શક્તિનું પ્રદર્શન કરે છે. આજે આકાશવાણી પરથી પ્રસારીત થય...

નવેમ્બર 30, 2025 9:41 એ એમ (AM)

views 30

રાજ્યમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. અંતર્ગત ચાલી રહેલા વિશેષ કેમ્પનો આજે છેલ્લો દિવસ

રાજ્યમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. અંતર્ગત ચાલી રહેલા વિશેષ કેમ્પનો આજે છેલ્લો દિવસ છે. રાજ્યભરમાં નક્કી કરેલા સ્થળોએ બાકી રહેલા મતદારોને ગણતરી ફોર્મ ભરવા અને SIR અંગે માર્ગદર્શન પૂરું પાડવા આ વિશેષ કેમ્પનું આયોજન કરાયું છે. નાગરિકો આજે સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી નિશ્ચિત કેન્દ્રો ...

નવેમ્બર 30, 2025 9:40 એ એમ (AM)

views 15

IIMમાં પ્રવેશ માટે આજે રાજ્ય સહિત દેશભરમાં કેટ પરીક્ષા યોજાશે

દેશની વિવિધ આઈઆઈએમમાં પ્રવેશ માટે આજે ગુજરાતમાંથી અંદાજે 13 હજાર વિદ્યાર્થીઓ સહિત દેશના 2 લાખ 95 હજાર વિદ્યાર્થીઓ કોમન એડમિશન ટેસ્ટ આપશે. આ વર્ષે 10થી 12 ટકા વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે.આ વર્ષે કેટ પરીક્ષા દેશના 170 શહેરોના 375 કેન્દ્રો પરથી કમ્પ્યુટર આધારિત સિસ્ટમથી લેવામાં આવશે. કુલ ત્રણ સ્લોટમાં આ...

નવેમ્બર 30, 2025 9:38 એ એમ (AM)

views 18

નવી દિલ્હી ખાતે ‘વિઝન ફોર સુજલામ ભારતની બેઠકમાં રાજ્યનું આગવુ ‘વેડંચા મોડેલ’ રજૂ કરાયું

નવી દિલ્હી ખાતે ‘વિઝન ફોર સુજલામ ભારત-2025’માં રાજ્યનું આગવુ ‘વેડંચા મોડેલ’ રજૂ કરાયું.નવી દિલ્હી ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ‘વિઝન ફોર સુજલામ ભારત-2025’ વિભાગીય સમિટનું આયોજન કરાયું હતું. આ સમિટમાં પીવાના પાણીની સુરક્ષા, સ્વચ્છતા, ભૂગર્ભજળ વ્યવસ્થાપન, સિંચાઇ કાર્યક...

નવેમ્બર 30, 2025 9:36 એ એમ (AM)

views 11

રાષ્ટ્રીય એકતા માર્ચ દેશના સમૂહ સંકલ્પ અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક છે – મંત્રી સર્બાનંદ સોનોવાલ

કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે વડોદરામાં યોજાયેલી રાષ્ટ્રીય એકતા માર્ચમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે બોલતા તેમણે કહ્યું કે “આ માર્ચ દેશના સમૂહ સંકલ્પ અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક છે. દેશ આત્મનિર્ભર અને શ્રેષ્ઠ ભારત તરફ દૃઢતાથી આગળ વધી રહ્યો છે.” પદયાત્રાની શરૂઆત અંકલાવ સ્થિત હરે કૃષ્ણ મંદિરેથી થઈ હ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.