પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 10, 2024 7:59 પી એમ(PM)

views 16

રાજ્યમાં નશાકારક દ્રવ્યોને ઝડપવા માટે ગુજરાત પોલીસ દ્વારા સઘન અભિયાન હાથ ધરાયુ છે

રાજ્યમાં નશાકારક દ્રવ્યોને ઝડપવા માટે ગુજરાત પોલીસ દ્વારા સઘન અભિયાન હાથ ધરાયુ છે. જે અઁતર્ગત અમદાવાદ ક્રાઇમે બ્રાંચે નશાકારક પદાર્થ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાંચને મળેલી બાતમીના આધારે અમદાવાદના જમાલપુરમાં રહેતા બે આરોપીઓ અને એક વટવા રહેતા આરોપીને ઝડપીને આરોપીઓ પાસેથી 143 ગ્રામ કરતા...

ઓગસ્ટ 10, 2024 7:58 પી એમ(PM)

views 18

કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે આજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં એરી રેશમ ઉત્પાદન સંવર્ધન પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો

કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે આજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં એરી રેશમ ઉત્પાદન સંવર્ધન પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો. આ પ્રોજેક્ટનો ઉદેશ્ય એરંડાના ખેડૂતો માટે ટકાઉ આજીવિકાને પ્રોત્સાહન આપવાનો અને રાજ્યમાં રેશમ ઉત્પાદનનો વિસ્તાર કરવાનો છે. આ પ્રસંગે સંબોધન કરતાં, ગિરિરાજ સિંહે જણાવ્યું કે, આ પ્...

ઓગસ્ટ 10, 2024 7:53 પી એમ(PM)

views 15

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત, સુરતમાં આવતીકાલે તિરંગા યાત્રા યોજાશે

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત, સુરતમાં આવતીકાલે તિરંગા યાત્રા યોજાશે. આ અંગે માહિતી આપતાં, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ભાજપ દ્વારા 5 લાખ તિરંગા તૈયાર કરવામાં આવ્યા છે..પ્રત્યેક બુથમાં દોઢસો તિરંગા પહોંચાડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે પહેલી વાર આપણાં શહેરનાં સીઆરપીએફ સહિત પોલીસ બેન્ડના જવ...

ઓગસ્ટ 10, 2024 7:51 પી એમ(PM)

views 12

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે રાજકોટથી શરૂ થયેલી તિરંગા યાત્રામાં ગુજરાત પોલીસ દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે રાજકોટથી શરૂ થયેલી તિરંગા યાત્રામાં ગુજરાત પોલીસ દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે ડ્રગ્સ સામેનું અભિયાન: 'નશીલા પદાર્થોનું સેવન કે વેચાણ ગંભીર ગુનો છે', 'Say no to Drugs' અવેરનેસ સ્લોગન સાથે ટેબ્લો મારફતે જનજાગૃતિ ફેલાવવામાં આવી છે. દરિ...

ઓગસ્ટ 10, 2024 7:50 પી એમ(PM)

views 15

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટના રેસકોર્સ ખાતેથી આજે રાજ્યવ્યાપી “હરઘર તિરંગા” અભિયાનનો પ્રારંભ કરાવ્યો

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટના રેસકોર્સ ખાતેથી આજે રાજ્યવ્યાપી “હરઘર તિરંગા” અભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ અભિયાનમાં હજારો નાગરિક જોડાયા હતા. આ પ્રસંગે શ્રી નડ્ડાએ યુવાનોને વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પ્રધાનમંત્રીના સંકલ્પને પૂર્ણ કર...

ઓગસ્ટ 10, 2024 7:55 પી એમ(PM)

views 14

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સાસણ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી-વન્યપ્રાણીઓના સંરક્ષણ માટે મુખ્યમંત્રીની નાગરિકોને અપીલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સાસણ-ગીર ખાતે ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સંબોધન કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે , પ્રાણી અને પ્રકૃતિ સાચવવાની આપણાં સૌની સંયુક્ત જવાબદારી છે. રાજ્યના ગૌરવ એવા વનકેસરી કુદરતી રીતે વિહરે, વિચરે અને વિકસે તે માટેના પ્રયત્નો જ સિંહ દિવસની સા...

ઓગસ્ટ 10, 2024 7:44 પી એમ(PM)

views 10

સિંહોના સંરક્ષણ અને જતન પ્રત્યેની જાગૃતિ કેળવવા માટે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા

સમગ્ર વિશ્વભરમાં ૧૦મી ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સિંહોના સંરક્ષણ અને જતન પ્રત્યેની જાગૃતિ કેળવવા માટે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જે અંતર્ગત ગીર સોમનાથના વેરાવળ તાલુકાના છાત્રોડામાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં એક રેલી યોજવામં આવી હતી.. વિદ્યાર્થીઓ શાળામાં...

ઓગસ્ટ 10, 2024 7:39 પી એમ(PM)

views 13

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વણાકબારા ખાતે રાષ્ટ્રીય અવકાશ દિવસના ઉપલક્ષ્યમાં માછીમારો માટે વીડિયો કૉન્ફરન્સ દ્વારા સેમિનાર યોજાઈ ગયો

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વણાકબારા ખાતે રાષ્ટ્રીય અવકાશ દિવસના ઉપલક્ષ્યમાં માછીમારો માટે વીડિયો કૉન્ફરન્સ દ્વારા સેમિનાર યોજાઈ ગયો. અહીં નિષ્ણાતોએ મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે અવકાશ તકનીક, વિવિધ ઉપકરણો સહિતની માહિતી માછીમારોને આપી હતી. ફિશરીઝ વિભાગ દીવ અને ભારત સરકારના મત્સ્યોદ્યોગ સર્વેક્ષણ મુંબઈના સહયોગ...

ઓગસ્ટ 10, 2024 7:36 પી એમ(PM)

views 20

રાજ્યભરમાં આજથી “હરઘર તિરંગા” અભિયાનની ઉજવણીનો પ્રારંભ થયો છે

રાજ્યભરમાં આજથી “હરઘર તિરંગા” અભિયાનની ઉજવણીનો પ્રારંભ થયો છે. હરઘર તિરંગા” કાર્યક્રમ દરમિયાન નાગરિકોને રાષ્ટ્ર ભક્તિના કાર્યમાં સહભાગી થવા અને દેશ પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરવાના હેતુથી દરેક વ્યક્તિ પોતાના ઘર, સંસ્થાઓ, વ્યાવસાયિક પ્રતિષ્ઠાનો, કચેરીઓ પર તિરંગો લહેરાવે તેવી અપીલ કરવામાં આવી છે. રાજકો...

ઓગસ્ટ 10, 2024 3:35 પી એમ(PM)

views 19

રાજ્યના હવામાન વિભાગે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે

રાજ્યના હવામાન વિભાગે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી 47 તાલુકામાં વરસાદ સામાન્ય વરસાદ નોંધાયો હતો. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીનો મોસમનો સરેરાશ 70 ટકા વરસાદ વરસ્યો છે. સત્તાવાર યાદી ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.