પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 16, 2024 4:16 પી એમ(PM)

views 13

પોસ્ટ વિભાગ દ્વારા વિવિધ સેવાને લગતી ફરીયાદો નોંધાવવા માટે વેબસાઈટ અને હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યાં

પોસ્ટ વિભાગ દ્વારા વિવિધ સેવાને લગતી ફરીયાદો નોંધાવવા માટે વેબસાઈટ અને હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યાં છે... ડિજીટલાઈઝેશનના આ યુગમાં, પોસ્ટ વિભાગ સાથે વિવિધ સેવાને લગતી ફરીયાદો નોંધાવવા માટે ઓન લાઇન અને હેલ્પલાઇન નબંર પર ફરિયાદ કરી શકાશે .. જેમાં https://www.indiapost.gov.in/VAS/Pages/Complaint ...

ઓગસ્ટ 16, 2024 4:15 પી એમ(PM)

views 19

કચ્છના આદિપુર નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બે તરુણના મોત

કચ્છના આદિપુર નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બે તરુણના મોત નીપજયા છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે 17 અને 14 વર્ષના બે કિશોરો કેનાલમાં ન્હાવા ગયા હતા ત્યારે અકસ્માત થી પગ લપસતા બંને પાણી માં ડૂબી ગયા હતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારરા બને ના મૃતદેહને બહાર કઢાયા હતા. પોલીસે ઘટના બાબતે વધુ તપાસ ...

ઓગસ્ટ 16, 2024 4:27 પી એમ(PM)

views 19

કોલકતામાં મહિલા તબીબ સાથેના દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે રાજ્યભરમાં ડોકટરો હડતાળ પર ઉતર્યા

કોલકતામાં મહિલા તબીબ સાથેના દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે અમદાવાદ બીજે મેડિકલ કોલજના જુનિયર ડૉક્ટર એસોસિયેશન દ્વારા હડતાળ પાડવામાં આવી છે.. જોકે દર્દીઓને કોઇ સમસ્યા ન સર્જાય તે માટે ઇમરજન્સી સેવા કાર્યરત કરવામાં આવી છે. જામનગરમાં પણ જુનિયર ડૉક્ટર્સ એસોસિએશન ના તબીબો દ્વારા રેલી યોજીને વિરોધ પ્રદ...

ઓગસ્ટ 16, 2024 9:21 એ એમ (AM)

views 13

દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. નવી દિલ્હીમાં અટલ બિહારી વાજપેયીની સમાધિ સદૈવ અટલ ખાતે ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

ઓગસ્ટ 16, 2024 8:30 એ એમ (AM)

views 26

રાજ્યમાં વિવિધ જીલ્લાઓમાં મંત્રીઓના વડપણ હેઠળ સ્વતંત્રતા સમારોહની ઉજવણી કરવામાં આવી,

રાજ્યમાં વિવિધ જીલ્લાઓમાં મંત્રીઓના વડપણ હેઠળ સ્વતંત્રતા સમારોહની ઉજવણી કરવામાં આવી, જેમાં ગુજરાત વડી અદાલત પરિસરમાં મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે ધ્વજવંદન કર્યું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવનમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મહેસાણામાં વ...

ઓગસ્ટ 16, 2024 8:07 એ એમ (AM)

views 19

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ગુજરાત પોલીસે શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કર્યું હતું

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ગુજરાત પોલીસે શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કર્યું હતું,આ શસ્ત્ર પ્રદર્શનનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઉદ્ઘાટન કર્યું હતું.સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ઉપલક્ષમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યાં હતાં. આ શસ્ત્ર પ્રદર્શનમાં ઉપસ્થિત મહાનુભાવોએ સુરક્ષા ...

ઓગસ્ટ 16, 2024 8:05 એ એમ (AM)

views 10

સુરેન્દ્રનગર ખાતે સ્વાતંત્ર દિન નિમિત્તે ગઇકાલે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સાથે શહેરમાં આઠ સીટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો

સુરેન્દ્રનગર ખાતે સ્વાતંત્ર દિન નિમિત્તે ગઇકાલે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સાથે શહેરમાં આઠ સીટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી શ્રી મુળુભાઈ બેરા, નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં યોજાયેલા વિકાસ કામોના ...

ઓગસ્ટ 16, 2024 8:03 એ એમ (AM)

views 14

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે વિસાવાડા ખાતે તિરંગા યાત્રા,

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે વિસાવાડા ખાતે તિરંગા યાત્રા, સ્વચ્છતા રેલી, સ્વચ્છતા અંગેના શપથ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પોરબંદર તાલુકાના વિસાવાડા ગામને શ્રેષ્ઠ ઓ.ડી.એફ. પ્લસ મોડેલ ગામ જાહેર કરવામાં આવ્યું છે. વિસાવાડા ગામને સ્વચ્છતા, ઘન અને પ્રવાહી કચરાનો સલામત રીતે ન...

ઓગસ્ટ 16, 2024 8:01 એ એમ (AM)

views 24

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ISRO આજે તેના નાના ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન – SSLV થી પૃથ્વી અવલોકન ઉપગ્રહ અવકાશમાં તરતો મૂકશે.

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ISRO આજે તેના નાના ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન - SSLV થી પૃથ્વી અવલોકન ઉપગ્રહ અવકાશમાં તરતો મૂકશે. પ્રક્ષેપણ પ્રક્રિયા શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સવારે 9.17 કલાકે શરૂ થશે. આ સાથે, નાના સેટેલાઇટ લોન્ચ વ્હીકલ વિકાસ પ્રોજેક્ટ પૂર્ણ થશે અને તે નાના ઉપગ્રહો લોન્ચ કરવા માટે...

ઓગસ્ટ 16, 2024 7:58 એ એમ (AM)

views 18

રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય સમારોહ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વડપણ હેઠળ યોજાયો.

રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય સમારોહ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વડપણ હેઠળ યોજાયો. SRP ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. મુખ્યમંત્રીએ આ પ્રસંગે સંબોધન કરતા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલના બલિદાનને યાદ કર્યા. વધુમાં તેમણે વ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.