પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 18, 2024 3:20 પી એમ(PM)

views 16

રક્ષાબંધન પર્વની અલગ અલગ રીતે ઉજવણી થઈ રહી છે

ભાઇ બહેનના સ્નેહ દર્શાવનારા રક્ષાબંધન પર્વની અલગ અલગ રીતે ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત નર્મદાની જિલ્લા જેલમાં આજે જનકલ્યાણ સેવા ટ્રસ્ટ અને નર્મદા જિલ્લા ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા રક્ષાબંધન પર્વ ઉજવાયુ હતુ. બહેનોએ રાખડી બાંધી બંદીવાન ભાઈઓને ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહી સારા નાગરિક બનવા શુભેચ્છા ...

ઓગસ્ટ 18, 2024 3:19 પી એમ(PM)

views 12

મહીસાગરના લુણાવાડા ટાઉન પોલીસ દ્વારા ચંદન ભરીને લઇ જવાતી કારને ચાલક સાથે ઝડપી પાડવામાં આવ્યો

મહીસાગરના લુણાવાડા ટાઉન પોલીસ દ્વારા ચંદન ભરીને લઇ જવાતી કારને ચાલક સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.. લુણાવાડાથી ગોધરા તરફ જતા હાઇવે ઉપર શંકાસ્પદ કારને અટકાવીને પોલીસે તેની તપાસ કરતા તમાંથી ચંદનનો જથ્થો મળી આવ્યો છે. કારમાં નાના નાના ટુકડા કરી ચંદનની તસ્કરી કરનાર કાર ચાલકને ઝડપીને તેની પોલીસ દ્વારા સઘન...

ઓગસ્ટ 18, 2024 3:18 પી એમ(PM)

views 11

અમદાવાદમાં ગણેશ મહોત્સવને લઈને પોલીસ કમિશનર તરફથી જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

અમદાવાદમાં ગણેશ મહોત્સવને લઈને પોલીસ કમિશનર તરફથી જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે. જેમાં જણાવ્યા અનુસાર ગણેશ મૂર્તિની સ્થાપના માટે પરમીટ સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી અપાશે. આ સિવાય સ્થાપનાની જગ્યાએ લાઉડ સ્પીકર વગાડવા માટેની પરમીટ પણ જે-તે પોલીસ સ્ટેશન તરફથી આપવામાં આવશે. જે દિવસે ગણેશ સ્થાપના માટેની પરમ...

ઓગસ્ટ 18, 2024 3:18 પી એમ(PM)

views 26

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નાગરિકતા સુધારા કાયદા – CAA અંતર્ગત આજે 188 હિન્દુઓને ભારતીય નાગરિકત્વ પ્રમાણપત્ર એનાયત કર્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નાગરિકતા સુધારા કાયદા – CAA અંતર્ગત આજે 188 હિન્દુઓને ભારતીય નાગરિકત્વ પ્રમાણપત્ર એનાયત કર્યા. અમદાવાદ ખાતે પંડિત દિનદયાળ હોલમાં જનગણના મંત્રાલય આયોજીત કાર્યક્રમમાં સંબોધતા શ્રી શાહે જણાવ્યું કે મારા પોતાના રાજ્યમાં 188 પરિવારો ભારાત માતાના પરિવારો બની ગયા છે. વધુમા...

ઓગસ્ટ 18, 2024 3:24 પી એમ(PM)

views 19

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં 188 હિન્દુ શરણાર્થીને CAA હેઠળ નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કર્યા

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતના અમદાવાદમાં 188 હિન્દુ શરણાર્થીઓને નાગરિકતા સુધારા કાયદા- CAA અંતર્ગત ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કર્યા. આ પ્રસંગે સંબોધન કરતાં કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું કે, ભારતમાં ધર્મના આધારે વિભાજન કરાઇ રહ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે, તૃ...

ઓગસ્ટ 18, 2024 9:58 એ એમ (AM)

views 19

રાજકોટ જિલ્લામાં શાપર ગામની સરકારી જમીન પર દબાણ દૂર કરી “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ શરૂ કરાયું

રાજકોટ જિલ્લામાં શાપર ગામની સરકારી જમીન પર દબાણ દૂર કરી “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ શરૂ કરાયું છે.આ અભિયાન અંતર્ગત શાપરના રહેવાસીઓએ આગામી 15 દિવસમાં 100 પ્રકારના વિવિધ 3 હજારથી વધુ વૃક્ષ વાવવાનો તેમ જ આ વૃક્ષોની સતત ત્રણ વર્ષ સુધી માવજત કરવાનો સંકલ્પ કર્યો છે.આ અભિયાનમાં ગ્રામજનોની...

ઓગસ્ટ 18, 2024 8:31 એ એમ (AM)

views 10

પોરબંદર જિલ્લા કક્ષાના ૭૫માં વન મહોત્સવની ઉજવણી.

પોરબંદર જિલ્લા કક્ષાના ૭૫માં વન મહોત્સવની ઉજવણી ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.ધારાસભ્ય ના હસ્તે ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ તેમજ પ્રકૃતિપ્રેમીઓનું સન્માન કરાયું હતું.શ્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપણે બધાને વન મહોત્સવ થકી સાંસ્ક...

ઓગસ્ટ 18, 2024 8:29 એ એમ (AM)

views 21

રાજ્ય સરકાર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ ખાતે ‘પ્રાદેશિક સરસ મેળા’નું આયોજન

રાજ્ય સરકાર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ ખાતે 'પ્રાદેશિક સરસ મેળા'નું આયોજન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી કરાયું હતું. આ મેળામાં ૪૫ જેટલા સ્વ-સહાય જૂથોની ૩૫૦થી વધુ મહિલાઓ ભાગ લઈને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવીને વેચાણ માટે પ્રદર્શિત કરી રહી છે.

ઓગસ્ટ 18, 2024 8:18 એ એમ (AM)

views 17

રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખી અમદાવાદ ક્ષેત્રની ટપાલ કચેરીઓમાંથી ત્રણ લાખથી વધુ રાખડી ટપાલ દ્વારા દેશ-વિદેશમાં મોકલવામાં આવી.

રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખી અમદાવાદ ક્ષેત્રની ટપાલ કચેરીઓમાંથી ત્રણ લાખથી વધુ રાખડી ટપાલ દ્વારા દેશ-વિદેશમાં મોકલવામાં આવી છે.એમ પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું.કે રક્ષાબંધનના એક દિવસ અગાઉ એટલે કે, આજે પણ ટપાલ વિતરણ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રી યાદવે ઉંમેર્યું, ટપાલ ...

ઓગસ્ટ 18, 2024 8:14 એ એમ (AM)

views 21

ડાંગ જિલ્લાની પોલીસ પ્રવાસીઓને મિત્ર તરીકે સેવા આપી રહી છે.

ડાંગ જિલ્લામાં આવતા પ્રવાસીઓની સુરક્ષા અને સલામતીની વ્યવસ્થા સુનિશ્ચિત થાય તે માટે પોલીસના જવાનોને 'પોલીસ મિત્ર'ની ભૂમિકા સોંપવામાં આવી છે.જિલ્લા પોલીસ ગૃહરક્ષક અને જીઆરડીના જવાનો ડાંગ જિલ્લામાં આવતા પ્રવાસીઓની મદદ કરી રહ્યા છે. ડાંગ જિલ્લાની પોલીસ પ્રવાસીઓને મિત્ર તરીકે સેવા આપી રહી છે. આ અંગે જિલ્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.