પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 21, 2024 7:32 પી એમ(PM)

views 13

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી દ્વારા 23 ઓગસ્ટે પ્રથમ નેશનલ સ્પેસ ડેની ઉજવણી કરાશે

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી દ્વારા 23 ઓગસ્ટે પ્રથમ નેશનલ સ્પેસ ડેની ઉજવણી કરાશે. આ વર્ષનો વિષય છે.. "જીવનને સ્પર્શવું, ચંદ્રને સ્પર્શવું". એ માટે અવકાશી ટેકનોલોજી આપણા રોજિંદા જીવનને કેવી રીતે અસર કરે છે. આ નિમિત્તે એક પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરાયું છે. જે સ્પર્ધકની કલ્પનાને આકાશમાં ઉડાવવાની તક ...

ઓગસ્ટ 21, 2024 7:29 પી એમ(PM)

views 13

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ શુક્રવારે ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે આવશે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ શુક્રવારે ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે આવશે. તેઓ ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર્સને સંબોધશે. ઉપરાષ્ટ્રપતિ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ધર્મ ધમ્મ આંતરરાષ્ટ્રીય પરિષદ ખાતે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

ઓગસ્ટ 21, 2024 7:27 પી એમ(PM)

views 15

ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૫મી વિધાનસભાના પાંચમાં સત્રના પ્રથમ દિવસે શોકદર્શક ઠરાવો રજૂ કર્યા હતા

ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૫મી વિધાનસભાના પાંચમાં સત્રના પ્રથમ દિવસે શોકદર્શક ઠરાવો રજૂ કર્યા હતા.તેમણે પૂર્વ રાજ્યપાલ સ્વ. ડૉ. કમલા બેનીવાલને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી બિપીન શાહ તેમજ પૂર્વ સભ્યો સ્વ. શિવભદ્રસિંહ ગોહિલ, સ્વ. રત્નાભાઈ ઠું...

ઓગસ્ટ 21, 2024 7:24 પી એમ(PM)

views 16

ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા બેટ દ્વારકાનો ત્રણ તબક્કામાં વિકાસ કરાશે

ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા બેટ દ્વારકાનો ત્રણ તબક્કામાં વિકાસ કરાશે. અને ભગવાન શ્રી કૃષ્ણની નગરી 'બેટ દ્વારકા'ને વિશ્વકક્ષાએ નામના મળે તેવી રીતે કાયાપલટ કરાશે. જેના માટે પ્રવાસન વિભાગ દ્વારા પ્રથમ તબક્કા માટે ૧૫૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ વિકાસ કાર્યોમાં મુખ્ય મંદિરથી લઇને બીચ સુધીનો વ...

ઓગસ્ટ 21, 2024 7:23 પી એમ(PM)

views 19

ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસુ સત્રનો આજથી આરંભ – ટૂંકી મુદતના પ્રશ્નો અને શોકદર્શક પ્રસ્તાવ રજૂ કરાયાં

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં ધારાસભ્યો દ્વારા ટુંકી મુદ્દતના પ્રશ્નો પૂછવામાં આવ્યાં હતાં. જેમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ અંગેના જવાબમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં ચાંદીપુરાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. રાજ્યમાં 12 દિવસમાં ચાંદીપુરાથી સંક્રમિત એક પણ દર્દ...

ઓગસ્ટ 21, 2024 3:33 પી એમ(PM)

views 16

રેલ્વે ભરતી પ્રક્રિયા માટે વાર્ષિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું

રેલ્વે ભરતી પ્રક્રિયા માટે વાર્ષિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વર્ષમાં જુદા જુદા તબક્કામાં ચાર વાર એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન જારી થશે. જેમાં જાન્યુઆરી થી માર્ચમાં આસિસ્ટન્ટ લોકો પાયલોટ, એપ્રિલ થી જૂનમાં ટેક્નિશિયન, જુલાઈ થી સપ્ટેમ્બરમાં નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી અન્ડર ગ્રેજ્યુએટ (લેવલ ...

ઓગસ્ટ 21, 2024 3:31 પી એમ(PM)

views 10

વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થયું

વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થયું છે..ત્યારે આજે ટૂંકી મુદતની પ્રશ્નોત્તરીમાં મંત્રીઓએ પૂછાયેલા પ્રશ્નોનો જવાબ આપ્યો હતો..જેમાં રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી અંગેની સ્થિતિના પ્રત્યુતરમાં શહેરી વિકાસ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં ૫૫ હજાર ૫૭૫ આવાસો પ્રધાનમંત્રી આવ...

ઓગસ્ટ 21, 2024 3:28 પી એમ(PM)

views 12

મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાની બાલસાસન પ્રાથમિક શાળાના શિક્ષિકા દીપ્તિ જોશીની રાજ્ય પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી

મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાની બાલસાસન પ્રાથમિક શાળાના શિક્ષિકા દીપ્તિ જોશીની રાજ્ય પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી છે. તેઓ એક ઇનોવેટિવ શિક્ષક તરીકે મહાકુંભ, કલા ઉત્સવ જેવી વિવિધ પ્રવૃતિઓ દ્વારા શિક્ષણકાર્યમાં વિધાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દર વર્ષે 5 મી સપ્ટ...

ઓગસ્ટ 21, 2024 3:27 પી એમ(PM)

views 24

અનુસૂચિત જાતિ અને જનજાતિમાં પેટા-વર્ગીકરણ કરવા માટે રાજ્યોને મંજૂરી આપતા અને ક્રિમિલેયરનો અમલ કરવા સર્વોચ્ચ અદાલતે આપેલા ચૂકાદાના વિરોધમાં આજે દલિત અને આદિવાસી સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું

અનુસૂચિત જાતિ અને જનજાતિમાં પેટા-વર્ગીકરણ કરવા માટે રાજ્યોને મંજૂરી આપતા અને ક્રિમિલેયરનો અમલ કરવા સર્વોચ્ચ અદાલતે આપેલા ચૂકાદાના વિરોધમાં આજે દલિત અને આદિવાસી સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું છે. આદિવાસીઓની મોટી વસતિ ધરાવતા નર્મદા જિલ્લાના રાજપીપળામાં બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે. કેવડિયા, ગરુડે...

ઓગસ્ટ 21, 2024 3:25 પી એમ(PM)

views 13

દમોહ સ્ટેશન પર ત્રીજી લાઇન પર ચાલી રહેલા નોન-ઇન્ટરલોકિંગ કામને કારણે, 26 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર 2024 સુધી બ્લોક લેવામાં આવશે

પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર ડિવિઝનના કટની મુરવારા-બીના સેક્શન પર કામગીરી ચાલી રહી છે. આ અંતર્ગત દમોહ સ્ટેશન પર ત્રીજી લાઇન પર ચાલી રહેલા નોન-ઇન્ટરલોકિંગ કામને કારણે, 26 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર 2024 સુધી બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન બદલાયેલ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.