પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 24, 2024 6:59 પી એમ(PM)

views 11

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો યોજાશે

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો યોજાશે. આ  મેળામાં યાત્રિકોની તમામ પ્રકારની સેવાઓનેસગવડો સુનિશ્ચિત કરવાના ભાગરૂપે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે શ્રી ભાદરવી પૂનમિયા સેવા સંઘટ્રસ્ટની વાર્ષિક જનરલ સભા યોજાઇ હતી.

ઓગસ્ટ 24, 2024 3:10 પી એમ(PM)

views 18

આજે સવારથી જ રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે

આજે સવારથી જ રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.. ગાંધીનગર સ્થિતિ સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર આજે સવાર સુધીમાં રાજ્યમાં મોસમનો સરેરાશ 77 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. આજે સવારે પૂરા થયેલા 24 કલાક દરમિયાન સૌથી વધુ મહેસાણાના વડગામમાં સવા ચાર ઈંચ, ખેડાના નડિયાદ...

ઓગસ્ટ 24, 2024 3:09 પી એમ(PM)

views 17

ઉપરવાસ મધ્યપ્રદેશમાં વધુ વરસાદ પડવાના કારણે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની આવક વધતા કુલ 9 દરવાજા ખોલી દેવામાં આવ્યા

અમારા નર્મદા જિલ્લાના પ્રતિનિધી જણાવે છે કે, ઉપરવાસ મધ્યપ્રદેશમાં વધુ વરસાદ પડવાના કારણે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની આવક વધતા કુલ 9 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. હાલ ડેમમાં પાણીની આવક એક લાખ 17 હજાર 257 ક્યુસેક થઈ છે, જ્યારે જળ સપાટી 135 મીટર પર સ્થિર થઈ છે. ડેમના 9 દરવાજામાંથી 50 હજ...

ઓગસ્ટ 24, 2024 3:08 પી એમ(PM)

views 11

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે ભાવનગરમાં 310 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે ભાવનગરમાં 310 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આવાસ યોજના અને રીડેવલપમેન્ટના લાભાર્થી બહેનોને મુખ્યમંત્રીએ પ્રતિકાત્મક ચાવી અર્પણ કરી ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. મુખ્યમંત્રીના હસ્તે કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા મકાનની ફાળવ...

ઓગસ્ટ 24, 2024 3:08 પી એમ(PM)

views 20

રાજ્યમાં ઇમ્પેક્ટ કાયદાને સરળ બનાવવામાં આવ્યો છે, જેમાં ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક વિસ્તારમાં 4.5 એફ.એસ.આઇ. સુધીના બિન અધિકૃત બાંધકામો નિયમિત થઇ શકશે

રાજ્યમાં ઇમ્પેક્ટ કાયદાને સરળ બનાવવામાં આવ્યો છે, જેમાં ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક વિસ્તારમાં 4.5 એફ.એસ.આઇ. સુધીના બિન અધિકૃત બાંધકામો નિયમિત થઇ શકશે. બિન અધિકૃત રહેણાંક માટે બે હજાર ચોરસ મીટર સુધીના ખુટતાં પાર્કિંગ માટે અને બિન અધિકૃત બિન રહેણાંક માટે એક હજાર ચોરસ મીટર સુધીના ખુટતા પાર્કિંગ માટે ...

ઓગસ્ટ 24, 2024 3:07 પી એમ(PM)

views 12

રાજ્ય સરકારે રાજ્યના ત્રણ વીજ મથકોમાં પ્રત્યેકમાં 800 મેગાવોટના સુપર ક્રિટિકલ થર્મલ પાવર એક્સટેન્શનની સૈદ્ધાંતિક મંજૂરી આપી

રાજ્ય સરકારે રાજ્યના ત્રણ વીજ મથકોમાં પ્રત્યેકમાં 800 મેગાવોટના સુપર ક્રિટિકલ થર્મલ પાવર એક્સટેન્શનની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન, સિક્કા થર્મલ પાવર સ્ટેશન અને ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન એમ પ્રત્યેક TPSમાં 800 મેગાવોટના આવા પ્લાન્ટ સ્થપાતા રાજ્યની હાલની કુલ 53 હજાર 368 મેગાવોટની...

ઓગસ્ટ 23, 2024 7:37 પી એમ(PM)

views 12

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના બાળકોમાં થતી કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી બાદ પ્રોસસર બદલવા અંગે મહત્વની જાહેરાત કરી

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના બાળકોમાં થતી કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી બાદ પ્રોસસર બદલવા અંગે મહત્વની જાહેરાત કરી. વિધાનસભામાં તેમણે જણાવ્યું કે, જે બાળકોનું કોકલિયર ઇમ્પ્લાન્ટ કરાયું હોય અને કેટલાક કારણોસર આપ્રોસેસરમાં ખામી સર્જાઇ હોય કે બંધ પડી ગયું હોય જેવા કિસ્સાઓમાં કોકલિયરઇમ્પ્લાન્ટ પ્રોસેસર...

ઓગસ્ટ 23, 2024 7:36 પી એમ(PM)

views 17

ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક અને ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક એમ બે વિધેયકો આજે રાજ્ય વિધાનસભા ગૃહમાં પસાર થયા

ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક અને ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક એમ બે વિધેયકો આજે રાજ્ય વિધાનસભા ગૃહમાં પસાર થયા.. ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક રજૂ કરતાંગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુનેગારોને ઝડપથી સજા અપાવવા તથાગુનામાંથી ભેગા કરેલી મિલકતને જપ્ત કરવાના ઉદ્દેશથી આ કાયદો લાવવામાં આવ્યો છે. તેમ...

ઓગસ્ટ 23, 2024 7:35 પી એમ(PM)

views 15

ગાંધીનગર જિલ્લાના દહેગામમાં ગાજવીજ સાથે એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતી સર્જાઇ

ગાંધીનગર જિલ્લાના દહેગામમાં ગાજવીજ સાથે એકકલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતી સર્જાઇ.. ઘણા વિસ્તારોમાં પાણીભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો..અરવલ્લીના મોડાસા, માલપુર, ભિલોડા, મેઘરજ સહિત સાર્વત્રિક જીલ્લામાં  ધોધમાર વરસાદ વરસ્યો.. માલપુરમાં એક કલાકમાંપોણા બે ઇંચ વરસાદ વરસત...

ઓગસ્ટ 23, 2024 7:34 પી એમ(PM)

views 11

કેન્દ્ર સરકાર દ્વારા આજથી ૧૦મી સપ્ટેમ્બર સુધી બીજા તબક્કાના PMJANMAN મહાઅભિયાનનો પ્રારંભ કરાયો

કેન્દ્ર સરકાર દ્વારા આજથી ૧૦મી સપ્ટેમ્બરસુધી બીજા તબકાન PMJANMAN મહાઅભિયાનનો પ્રારંભ કરાયો છે. સુરત જિલ્લામાં PM-JANMAN અભિયાનના બીજા તબક્કાના પ્રચાર-પ્રસારતેમજ યોજનાકીય લાભો આપવા માટે ઝૂંબેશરૂપ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુંહોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું. તેમણે વધુમાં કહ્યું કે, જીલ્લામ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.