પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 7, 2024 7:37 પી એમ(PM)

views 8

સુરેન્દ્રનગર જિલ્લાનાં વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળામાં આજે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવી

સુરેન્દ્રનગર જિલ્લાનાં વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળામાં આજે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવી. સંતો-મહંતો દ્વારા સૌ પ્રથમ ધજાનું પૂજન કર્યા બાદ વાજતે-ગાજતે શોભાયાત્રા નીકળી હતી. અનેક લોકો તરણેતરની ઓળખ સમાન મોરલાવાળી છત્રી લઈને આ શોભાયાત્રામાં જોડાયા હતા. આ મેળામાં યોજાયેલ ગ્રામ...

સપ્ટેમ્બર 7, 2024 7:35 પી એમ(PM)

views 14

રાજ્ય સરકાર દ્વારા આગામી નવેમ્બર મહિનામાં પાંચ જિલ્લામાં આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે

રાજ્ય સરકાર દ્વારા આગામી નવેમ્બર મહિનામાં પાંચ જિલ્લામાં આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. 14 થી 35 વર્ષની વય ધરાવતા યુવક–યુવતીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. એક દિવસીય ગુજરાત આરોહણ- અવરોહણ સ્પર્ધા અંતર્ગત 14  થી 18 વર્ષના યુવક-યુવતી માટે રાજકોટના ઓસમ પર્વત, ચોટીલા પર્વત, ઇડરીયો ગઢ તેમજ 1...

સપ્ટેમ્બર 7, 2024 7:34 પી એમ(PM)

views 14

જામનગરમાં આ વર્ષે બ્લેક ફ્રેંકોલીન એટલે કે કાળા તેતર અહીં જોવા મળ્યા હતા, જે અનોખી ઘટના છે

જામનગરમાં આ વર્ષે બ્લેક ફ્રેંકોલીન એટલે કે કાળા તેતર અહીં જોવા મળ્યા હતા, જે અનોખી ઘટના છે. જામનગરના પક્ષી પ્રેમી અને વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફરોને સમાણા વિસ્તારમાં પક્ષી નિરીક્ષણ દરમિયાન તેમને કાળા તેતર પક્ષીના અવાજ સાંભળવા મળ્યા હતા. સામાન્ય રીતે આ પક્ષી કચ્છ સિવાય કોઈ જગ્યાએ જોવા મળતુ નથીઆ ઉપરાંત પચરં...

સપ્ટેમ્બર 7, 2024 7:33 પી એમ(PM)

views 11

સ્વચ્છ વાયુ સર્વેક્ષણ- ૨૦૨૪માં સુરતને ભારતમાં પ્રથમ સ્થાન મેળવવા બદલ જયપુર ખાતે નેશનલ મિશન ફોર કલીન એર કાર્યક્રમમાં એવોર્ડ પ્રાપ્ત થયો

સુરત શહેરે ‘સ્વચ્છ વાયુ સર્વેક્ષણ ૨૦૨૪’માં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જે અંતર્ગત આજે જયપુરમાં યોજાયેલ એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે અને રાજસ્થાનના મુખ્યમંત્રીએ સુરત શહેરને ‘નેશનલ ક્લીન એર સિટી’ એવોર્ડ સહિત ઇનામી રાશિ, ટ્રોફી અને પ્રમાણપત્ર અર્પણ કરાયું.. આ સન્માન સુરત શહેરન...

સપ્ટેમ્બર 7, 2024 3:35 પી એમ(PM)

views 13

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા ખાતે કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી નિમુબેન બાંભણીયાએ ૨૫૬ લાખ રૂપિયાના  ખર્ચે  તૈયાર થનાર સરકારી સાયન્સ સ્કૂલ ઇમારતનું ખાતમુહૂર્ત કર્યું હતું

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા ખાતે કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી નિમુબેન બાંભણીયાએ ૨૫૬ લાખ રૂપિયાના  ખર્ચે  તૈયાર થનાર સરકારી સાયન્સ સ્કૂલ ઇમારતનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ અદ્યતન ઇમારતમાં  ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી કોમ્પ્યુટર લેબ,લાઈબ્રેરી, કોન્ફરન્સ હોલ તથા પાંચ વર્ગ ખંડનું નિર્માણ  કરવામાં...

સપ્ટેમ્બર 7, 2024 3:33 પી એમ(PM)

views 8

મહાનગરપાલિકા દ્વારા  અમદાવાદના ગણેશજીની મૂર્તિઓના હબ  ગુલબાઈ ટેકરાની કાયાપલટ કરવામાં આવશે

દેશભરમાં આજથી ગણેશ મહોત્સવની શરૂઆત થઈ છે.  મહાનગરપાલિકા દ્વારા  અમદાવાદના ગણેશજીની મૂર્તિઓના હબ  ગુલબાઈ ટેકરાની કાયાપલટ કરવામાં આવશે.ગુજરાતમાં ભગવાન ગણેશજીની મૂર્તિઓ બનાવવા માટે સૌથી જાણીતું બજાર અમદાવાદના ગુલબાઈ ટેકરામાં આવેલું છે. અહીં 50 વર્ષથી બાવરી સમાજના લોકો ગણપતિ સહિત અલગ અલગ ભગવાનની મૂર્તિઓ...

સપ્ટેમ્બર 7, 2024 3:31 પી એમ(PM)

views 12

અમદાવાદ જિલ્લા પંચાયતના આઈ. સી. ડી. એસ. વિભાગ દ્વારા વિરમગામના ભોજવા, દસક્રોઈ, નાંદેજ 2 અને માંડલના આંગણવાડી કેન્દ્રોમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી

અમદાવાદ જિલ્લા પંચાયતના આઈ. સી. ડી. એસ. વિભાગ દ્વારા વિરમગામના ભોજવા, દસક્રોઈ, નાંદેજ 2 અને માંડલના આંગણવાડી કેન્દ્રોમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. સાતમા રાષ્ટ્રીય પોષણ માસ કાર્યક્રમ ઉજવણીમાં આઈસીડીએસ વિભાગના બાળ વિકાસ યોજના દ્વારા રાષ્ટ્રીય પોષણ અભિયાનની પાંચ થીમ આધારીત જાણકારી આપવામાં આવી હ...

સપ્ટેમ્બર 6, 2024 8:01 પી એમ(PM)

views 8

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રેશનકાર્ડ ધરાવતા લાભાર્થીઓને e-KYC કરાવવા અનુરોધ કરવામાં આવ્યો

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રેશનકાર્ડ ધરાવતા લાભાર્થીઓને e-KYC કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૬ લાખ રેશનકાર્ડનાં ૭૮ લાખ લાભાર્થીઓની e-KYC વેરીફીકેશન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે, બાકીના રેશનકાર્ડ લાભાર્થીઓની e-KYC પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવા...

સપ્ટેમ્બર 6, 2024 8:00 પી એમ(PM)

views 9

અમદાવાદમાંથી અંદાજે 200 કિલોનો ગાંજો અને ડ્રગ્સ તથા ભૂજમાંથી 11 કિલો શંકાસ્પદ નાર્કોટીક્સ ડ્રગ્સ જપ્ત કરાયું..

અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા શહેરના વટવા જીઆઇડીસીમાંથી અંદાજે 200 કિલોનો ગાંજો અને ડ્રગ્સનો જથ્થો પકડી પડાયો છે. અગાઉ મળેલી બાતમીના આધારે, ઓડિશાથી આવતી શંકાસ્પદ ટ્રકની તપાસ કરાતાં તેમાંથી વિપુલ માત્રામાં એમડી ડ્રગ્સ તેમજ ગાંજો મળી આવ્યો હતો. ક્રાઇમ બ્રાંચે ઉપયોગમાં લેવાયેલ ટ્રક, મુદ્દામાલ તેમજ મોબાઇ...

સપ્ટેમ્બર 6, 2024 7:58 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી મોદીએ રાજ્યમાં વરસાદી પાણીના સંગ્રહ માટેની જળ સંચય જન ભાગીદારી પહેલનો સુરતમાં પ્રારંભ કરાવ્યો

રાજ્યમાં વરસાદી પાણીના સંગ્રહ માટેના ખાસ 24 હજાર 800 સ્થળો વિકસાવવાના “જળ સંચય જન ભાગીદારી” પહેલનો આજથી આરંભ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતમાં યોજાયેલા રાજ્યકક્ષાના જન ભાગીદારી પહેલના કાર્યક્રમમાં વર્ચુઅલી સંબોધન કરતાં જણાવ્યું કે, જળ સંચય એ માત્ર નીતિ વિષયક મુદ્દો નથી પણ સામાજિક જવાબદારી ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.