પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 16, 2024 2:37 પી એમ(PM)

views 11

દેશનું પ્રત્યેક ઘર ઊર્જા ઉત્પાદક બનવા તૈયાર : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ચોથી RE Invest global renewable energy meetનું ઉદઘાટન કરતા જણાવ્યું છે કે આપણું લક્ષ્ય ટોચ પર પહોંચવાનું નહીં, પરંતુ ટોચ પર ટકી રહેવાનું છે. તેમણે કહ્યું કે આપણે ઊર્જા આધારિત નથી. આથી આપણે સૌર ઊર્જા, પરમાણું ઊર્જા, પવન ઊર્જા પર રહેવાનો નિર્...

સપ્ટેમ્બર 16, 2024 8:45 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલથી ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલથી ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે છે. મોડી સાંજે અમદાવાદ વિમાનમથકે તેમનું આગમન થયું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિમાનમથકે તેમનું સ્વાગત કર્યુ હતું. તેઓ આજે સવારે પોણા દસ વાગ્યે ગાંધીનગરમાં પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બીજલી યોજનાનાં લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. ત્યારબ...

સપ્ટેમ્બર 16, 2024 8:44 એ એમ (AM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ચાર વાગે અમદાવાદથી વર્ચ્યુઅલ માધ્યમથી ભુજ અમદાવાદ વંદે મેટ્રો ટ્રેનનો શુભારંભ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ચાર વાગે અમદાવાદથી વર્ચ્યુઅલ માધ્યમથી ભુજ અમદાવાદ વંદે મેટ્રો ટ્રેનનો શુભારંભ કરશે. શ્રી મોદી સામખયાલી-ગાંધીધામ અને ગાંધીધામ-આદિપુર રેલવે લાઇનને ચાર માર્ગી વિસ્તરણનો શિલાન્યાસ પણ કરશે.

સપ્ટેમ્બર 16, 2024 8:44 એ એમ (AM)

views 13

સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની સ્થિતિ બાદ આજે અને આવતીકાલે વિસર્જનને જોતા જિલ્લાના અનેક ભાગોમાં અલર્ટ જાહેર કરાયું છે

સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની સ્થિતિ બાદ આજે અને આવતીકાલે વિસર્જનને જોતા જિલ્લાના અનેક ભાગોમાં અલર્ટ જાહેર કરાયું છે. આજે ઇદે મિલાદ અને મંગળવારે ગણેશ વિસર્જનને જોતા, સુરત પોલીસ હાઇ અલર્ટ પર છે. જિલ્લામાં સીસીટીવી, ડ્રોન કેમેરા સાથે ચંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓ, પોલી...

સપ્ટેમ્બર 16, 2024 8:43 એ એમ (AM)

views 9

આવતીકાલે ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ રીતે થાય તે માટે વડોદરા પોલિસે પૂરતો સલામતી બંદોબસ્ત કર્યો છે

આવતીકાલે ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ રીતે થાય તે માટે વડોદરા પોલિસે પૂરતો સલામતી બંદોબસ્ત કર્યો છે. વડોદરા મહાનગર પાલિકાએ આઠ કૃત્રિમ તળાવમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવાનું આયોજન કર્યું છે. આજે ઈદ એ મિલાદની ઉજવણી થશે, જ્યારે આવતી કાલે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન થવાનું છે. આ બંને તહેવારો શાંતિપૂર્...

સપ્ટેમ્બર 16, 2024 8:42 એ એમ (AM)

views 7

દેશના અનેક ભાગમાં આજે પૈગમ્બર મોહમ્મદના જન્મદિવસ નિમિત્તે મિલાદ—ઉન—નબીની ઉજવણી થઈ રહી છે

દેશના અનેક ભાગમાં આજે પૈગમ્બર મોહમ્મદના જન્મદિવસ નિમિત્તે મિલાદ—ઉન—નબીની ઉજવણી થઈ રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવોએ મિલાદ—ઉન—નબીના અવસરે દેશના મુસ્લિમ સમુદાયના લોકોને શુભ...

સપ્ટેમ્બર 16, 2024 8:39 એ એમ (AM)

views 6

અમરેલી જિલ્લાના રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાતા ખેતીપાકમાં નુકસાનની ભીતિ સેવાઇ રહી છે

અમરેલી જિલ્લાના રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાતા ખેતીપાકમાં નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. અમરેલી જિલ્લાના અમારા પ્રતિનિધિ હરેશ ટાંક જણાવે છે કે છેલ્લા બે દિવસ દરમ્યાન રાજુલા તાલુકાના ડુંગર, સાંજણાવાવ, રાભડા, ડુંગરપરડા સહિતના ગામડામાં ધોધમાર વરસાદ પડતા આસપાસના ખેડૂતો...

સપ્ટેમ્બર 16, 2024 8:37 એ એમ (AM)

views 9

ભાદરવી પુનમના મેળાના ચોથા દિવસે લાલ દંડા સંઘે મા અંબાની ધામ પહોંચી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી

ભાદરવી પુનમના મેળાના ચોથા દિવસે લાલ દંડા સંઘે મા અંબાની ધામ પહોંચી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી અનેક સંઘો આવે છે, પરંતુ આ સંઘોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર અને ઐતિહાસિક મહત્વ ધરાવતો લાલ ડંડા સંઘ છે. અમદાવાદથી નીકળતો આ સંઘ દસ દિવસની કઠિન પદયાત્રા બાદ અંબાજી પહોંચે ...

સપ્ટેમ્બર 16, 2024 8:35 એ એમ (AM)

views 5

કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ રમતગમત અને યુવા બાબતોના મંત્રી ડૉ. મનસુખ માંડવિયા ગઈકાલે રાજકોટ શહેર પહોંચ્યા હતા.

કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ રમતગમત અને યુવા બાબતોના મંત્રી ડૉ. મનસુખ માંડવિયા ગઈકાલે રાજકોટ શહેર પહોંચ્યા હતા. જ્યાં પશ્ચિમના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જેવા કે મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત, દમણ, અને દીવ તેમજ દાદર અને નગર હવેલી તેમજ લક્ષદીપની ત્રીજી પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરી હતી. કાર્યક્રમમ...

સપ્ટેમ્બર 15, 2024 7:19 પી એમ(PM)

views 10

વડોદરા મહાનગર પાલિકાએ આઠ કૃત્રિમ તળાવમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવાનું આયોજન કર્યું

વડોદરા મહાનગર પાલિકાએ આઠ કૃત્રિમ તળાવમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવાનું આયોજન કર્યું છે. આજે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આવતીકાલે ઈદ એ મિલાદની ઉજવણી થશે, જ્યારે મંગળવારે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન થવાનું છે. આ બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.