પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 21, 2024 2:47 પી એમ(PM)

views 24

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ન્યુઝીલેન્ડ ભારત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વચ્ચે પ્રથમ MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં

ન્યૂઝીલેન્ડના નાયબ પ્રધાનમંત્રી વિન્સ્ટન પીટર્સની ઉપસ્થિતિમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ન્યુઝીલેન્ડ ભારત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વચ્ચે પ્રથમ MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે, NZBCCI ભારત ચેપ્ટરના ચેરમેન તરીકે સુધાંશુ મહેતાની નિમણૂક કરવામાં આવી હતી. આ પ્રસંગે...

સપ્ટેમ્બર 21, 2024 2:47 પી એમ(PM)

views 5

બોટાદ શહેરમાં રહેતા પ્રવીણભાઈનું પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત સપનુ થયું સાકાર થયું

બોટાદ શહેરમાં રહેતા પ્રવીણભાઈનું પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત સપનુ થયું સાકાર થયું છે... વિડીયો ફોટાગ્રાફી કરી પરિવારનું ગુજરાન ચલાવતા પ્રવિણભાઇને પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની લોન મળી હતી.. કોઇપણ જામીન વિના તેમને પચાસ હજારની લોન મળતા પોતાના કેમેરો વસાવીને રોજગારી મેળવવાનું સપનુ સાકર થયું છે. પ્ર...

સપ્ટેમ્બર 21, 2024 2:46 પી એમ(PM)

views 18

સંતરામપુર ખાતે અતિ પ્રાચીન અને વર્ષોથી ચાલતી પરંપરા એવા રવાડીના મેળાનો પ્રારંભ થયો

સંતરામપુર ખાતે અતિ પ્રાચીન અને વર્ષોથી ચાલતી પરંપરા એવા રવાડીના મેળાનો પ્રારંભ થયો છે. વર્ષોની પરંપરા મુજબ જૈન સમાજ દ્વારા ચાંદીનો રથ ખેંચી ભાદરવા સુદ પાંચમથી ચૌદસ સુધી રવેડીના મેળાનો પ્રારંભ કરવામાં આવે છે.. સંતરામપુરના પૂર્વ ધારાસભ્ય તેમજ રાજવી પરમજ્યાદિત્યસિંહ પરમાર તેમજ શિક્ષણમંત્રી કુબેર ડીંડોર...

સપ્ટેમ્બર 21, 2024 10:47 એ એમ (AM)

views 14

ખેડૂતોને ચાર કલાક વધુ વીજળી આપવા મોઢવાડિયાની ઊર્જા મંત્રીને રજૂઆત

પોરબંદરના ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈને પત્ર લખીને તેમજ રૂબરુ મુલાકાત કરીને ખેડૂતોને વધુ સમય વીજળી આપવા માટે રજૂઆત કરી હતી. જે અંગે ઊર્જા મંત્રીએ વધુ વીજળી પૂરી પાડવા માટેની ખાતરી આપી હતી. ઊર્જા મંત્રી કનુ દેસાઈને કરેલી રજૂઆતમાં અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે...

સપ્ટેમ્બર 21, 2024 9:59 એ એમ (AM)

views 22

વડોદરા રેલવે ડિવિઝનમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ

વડોદરા રેલવે ડિવિઝનમાં ટ્રેનને ઉથલાવી દેવાનો પ્રયાસ આવ્યો હતો. જો કે, રેલવે કર્મીની સમય સૂચકતાથી દુર્ઘટના ટળી હતી. વડોદરા રેલવે ડિવિઝન સુરતના કીમ રેલવે રેલવે સ્ટેશનથી થોડે દૂર કોઈ અજાણ્યા શખ્સોએ રેલવે ટ્રેક પર ફિશ પ્લેટ અને ચાવીઓ મૂકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગેની રેલવે કર્મ...

સપ્ટેમ્બર 20, 2024 7:37 પી એમ(PM)

views 15

રાજ્યમાં સુજલામ- સુફલામ યોજનામાં થઇ રહેલા કામો ગુણવત્તાયુક્ત રીતે અને નિર્ધારીત સમય મર્યાદામાં પૂર્ણ કરાશે

રાજ્યમાં સુજલામ- સુફલામ યોજનામાં થઇ રહેલા કામો ગુણવત્તાયુક્ત રીતે અને નિર્ધારીત સમય મર્યાદામાં પૂર્ણ કરાશે. પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ આજે બનાસકાંઠા જિલ્લાના ચાલી રહેલા પીવાના અને સિંચાઇ વિભાગના કામોનું નિરીક્ષણ કર્યા પછી આ મુજબ જણાવ્યું હતું. તેમણે પાલનપુર તાલુકાના બાલારામ ખાતે બાલ...

સપ્ટેમ્બર 20, 2024 7:35 પી એમ(PM)

views 9

ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા સમગ્ર રાજ્યમાં એચ.આઈ.વી. એઈડ્સ અંગે જાગૃતિ પ્રસરાવવા માટે મેરેથોન યોજાઇ

ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા સમગ્ર રાજ્યમાં એચ.આઈ.વી. એઈડ્સ અંગે જાગૃતિ પ્રસરાવવા માટે મેરેથોન યોજાઇ હતી.ટી.બી. વિભાગ, કચ્છ યુનિવર્સિટી અને શ્રી સેવાનિધી ટ્રસ્ટ અંજારના સંયુક્ત ઉપક્રમે કચ્છ યુનિવર્સિટી ખાતે “રેડ રન સ્ટેટ મેરેથોનમાં આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ યુનિવર્સિટીથી એરોપ્લેન ...

સપ્ટેમ્બર 20, 2024 7:32 પી એમ(PM)

views 10

પોરબંદરમાં ૬૮મી અખિલ ભારતીય શાળાકીય જિલ્લાકક્ષા સ્કેટિંગની સ્પર્ધા યોજાઈ

પોરબંદરમાં ૬૮મી અખિલ ભારતીય શાળાકીય જિલ્લાકક્ષા સ્કેટિંગની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ૧૧, ૧૪, ૧૭, ૧૯ની ઓછી વયના ભાઈઓ, બહેનો માટે સ્પર્ધાનું આયોજન કરાયું હતું. પોરબંદર જિલ્લાની અલગ અલગ શાળા, સંસ્થામાંથી આ સ્પર્ધામાં ખેલાડીઓ ભાગ લીધો હતો. આ સ્પર્ધાનું આયોજન સ્કેટિંગ રીંગ, ચોપાટી, પોરબંદર ખાતે કરવામાં આવ...

સપ્ટેમ્બર 20, 2024 7:29 પી એમ(PM)

views 20

અન્ન સલામતી ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર ગુજરાતને દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડાના હસ્તે ખાસ પુરસ્કાર એનાયત કરાયો

અન્ન સલામતી ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર ગુજરાતને દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડાના હસ્તે ખાસ પુરસ્કાર એનાયત કરાયો હતો. આ ઉપરાંત શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજ્યોમાં કેરળ પહેલા સ્થાને, તમિળનાડુ બીજા જ્યારે જમ્મુ કાશ્મીર ત્રીજા સ્થાને રહ્યું છે. કેન્દ્ર સરકારે અન્ન સલામતી સહિત વિવિધ ક્ષેત્રમાં ...

સપ્ટેમ્બર 20, 2024 7:27 પી એમ(PM)

views 23

રાહુલ ગાંધીએ તેમની તાજેતરની યુએસ મુલાકાત દરમિયાન અનામત મુદ્દે કરેલા નિવેદનના વિરોધમાં ભાજપના અનુસૂચિત જાતિ મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું

રાહુલ ગાંધીએ તેમની તાજેતરની યુએસ મુલાકાત દરમિયાન અનામત મુદ્દે કરેલા નિવેદનના વિરોધમાં ભાજપના અનુસૂચિત જાતિ મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું હતું.. રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી ડૉ.પ્રેમચંદ બૈરવાજીની ઉપસ્થિતિમાં ધરણાં પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સારંગપુર સર્કલ સ્થિત ડોક્ટર બાબાસાહેબ આંબે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.