પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 21, 2024 7:23 પી એમ(PM)

views 11

પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં દાહોદના પીપેરો ખાતે જિલ્લાકક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ

પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં દાહોદના પીપેરો ખાતે જિલ્લાકક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ.. પરંપરાગત રમતોને પ્રોત્સાહન મળે તથા ગ્રામીણ પ્રજામાં રહેલી સુષુપ્ત શકિતઓને જાગૃત કરી તેને યોગ્ય દિશામાં વાળી શકાય તેવા આશય સાથે ૬૮મી અખિલ ભારતીય શાળાકીય રમતોનું આયોજન કરાયું હતું.. જેમાં અલગ અલગ ...

સપ્ટેમ્બર 21, 2024 7:22 પી એમ(PM)

views 6

આંતરરાષ્ટ્રીય દરિયાકિનારા સફાઇ દિવસ નિમિત્તે રાજ્યના વિવિધ બીચની સફાઇ કરાઇ

આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે સૌથી વધુ દરિયાઇ વિસ્તાર ધરાવતા રાજ્યભરના વિવિધ દરિયાઇ કાંઠાઓને સાફ કરવાની ઝુંબેશ હાથ ધરાઇ.. સોમનાથના મારુતિ બીચ ખાતે હાથ ધરાયેલા સ્વચ્છતા અભિયાનમાં ટ્રસ્ટના કર્મચારીઓ, NSS ના વિદ્યાર્થીઓ વગેરેએ સાથે મળીને દરિયાકિનારેથી 350 કિલોથી વધુના કચરાની સફાઇ...

સપ્ટેમ્બર 21, 2024 7:21 પી એમ(PM)

views 9

રાજ્યમાં સ્વચ્છતા હિ સેવા પખવાડિયા અંતર્ગત અત્યાર સુધીમાં 25 લાખ જેટલા લોકોએ 27 લાખ કરતાં વધુ કલાકોનું શ્રમદાન કર્યુ

રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 25 લાખથી વધુ લોકોએ જોડાઇને કુલ 27 લાખથી વધુના કલાકનું શ્રમદાન કર્યું.. ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે ગાંધીનગરના છત્રાલ ગામ ખાતે શ્રમદાન કરીને આ અભિયાનને વેગ આપતાં જણાવ્યું કે, રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન માત્ર ચાર જ દિવસમાં જન આંદોલનમાં પ...

સપ્ટેમ્બર 21, 2024 7:20 પી એમ(PM)

views 8

ગુજરાતના 32 તીર્થસ્થોનાના પ્રસાદમાં પ્રાણીજન્ય ચરબી જોવા મળી નથી

રાજ્યના પ્રસિધ્ધ તીર્થસ્થાનો એવા અંબાજી, દ્વારકા, સોમનાથ સહિતના સ્થળો પર પ્રસાદની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી છે. પ્રસાદ વહેંચણી કરતાં આવા ૩૨ જેટલા સ્થળો પર રાજ્યના ખોરાક અને ઓષધ નિયમન તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી છે જેમાં પ્રસાદમાં પ્રાણિજન્ય ચરબી જોવા મળેલ નથી, તેમ ખોરાક અને ઔષધ નિયમન વિભાગના ક...

સપ્ટેમ્બર 21, 2024 7:19 પી એમ(PM)

views 12

અમદાવાદ- મહેસાણા- પાલનપુર રોડના હાઈસ્પીડ કોરીડોરના વિકાસ માટે રાજ્ય સરકારે ૨૬૩ કરોડ રૂપિયા ફાળવ્યા

અમદાવાદ-મહેસાણા-પાલનપૂર રોડનો હાઈસ્પીડ કોરીડોર અંતર્ગત વિકાસ થશે.. આ કોરિડોરના વિકાસ માટે રાજ્ય સરકારે ૨૬૩ કરોડ રૂપિયા ફ્લાય ઓવર અને વ્હેક્યુલર અન્ડરપાસ માટે ફાળવ્યા છે.. આ ઉપરાંત રાધનપૂર ચોકડી પર નવો ૬-માર્ગીય ફ્લાય ઓવર બ્રિજ અને નાગલપૂર ચોકડી તથા ઉનાવા ખાતે નવા ૬ માર્ગીય વ્હેક્યુલર અન્ડરપાસનું નિર...

સપ્ટેમ્બર 21, 2024 7:18 પી એમ(PM)

views 7

કિમ રેલવે ટ્રેક પર દુર્ઘટના સર્જવાના નિષ્ફળ પ્રયાસની તપાસમાં NIA અને ATS પણ જોડાયા

સુરત પાસેના કિમ રેલવે ટ્રકના ફિશ પ્લેટ છૂટી કરી 71 પેડલોક પણ કાઢી નાખીને દુર્ઘટના સર્જવાના નિષ્ફળ પ્રયાસની તપાસમાં હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી, એનઆઇએ અને ત્રાસવાદ વિરોધી દળ એટીએસ પણ જોડાયું છે.. જો કે, ઉત્તરપ્રદેશની માફક ગુજરાતમાં પણ ટ્રેનને પાટા પરથી ઉતારી દેવાના પ્રયાસને પાયલોટની સતર્કતાએ નિષ્ફળ બના...

સપ્ટેમ્બર 21, 2024 7:17 પી એમ(PM)

views 8

ઉપરાષ્ટ્રપતિએ સિલ્વાસામાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો

ઉપરાષ્ટ્રપતિએ આજે સિલવાસામાં નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ ખાતે ધવંન્તરીની પર્તિમાને પુષ્પાંજલી અર્પી હતી.. આ ઉપરાંત તેમણે સંસ્થાના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી..તેમણે અહીં ઉપસ્થિતિ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ સાધ્યો હતો..એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ઉપર...

સપ્ટેમ્બર 21, 2024 2:54 પી એમ(PM)

views 10

મહેસાણા પોસ્ટ વિભાગ હવે માત્ર ટપાલ અને પાર્સલ જ નહીં પણ પોસ્ટ વિભાગ લોકો સુધી વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ લોકોના ઘર સુધી પહોંચાડી રહ્યું છે

મહેસાણા પોસ્ટ વિભાગ હવે માત્ર ટપાલ અને પાર્સલ જ નહીં પણ પોસ્ટ વિભાગ લોકો સુધી વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ લોકોના ઘર સુધી પહોંચાડી રહ્યું છે. તેવું પોસ્ટમાસ્તર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કના માદયમથી રૂપિયા 399 માં ટાટા ગ્રૂપની દુર્ઘટના પોલિસી લીધેલ મહેસાણાના બાબ...

સપ્ટેમ્બર 21, 2024 2:50 પી એમ(PM)

views 22

સુરેન્દ્રનગર ખાતે આજે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગર ખાતે આજે સેવા સેતુ કાર્યક્રમ યોજાઇ ગયો. સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા આયોજિત આ સેવા સેતુ કાર્યક્રમમાં વોર્ડ નંબર 1 થી 8 ના નાગરિકોને આધાર કાર્ડ, રેશનકાર્ડ, પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના વિગેરે સહિત 55 જેટલી સુવિધાનો એક જ સ્થળે લાભ મળે તેવું આયોજન કરાયું હતું. આ ...

સપ્ટેમ્બર 21, 2024 2:49 પી એમ(PM)

views 8

રેલવેના પાયલોટની સતર્કતાને કારણે સુરત નજીક કીમ કોસંબા વચ્ચે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો

રેલવેના પાયલોટની સતર્કતાને કારણે સુરત નજીક કીમ કોસંબા વચ્ચે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો હતો..કીમ નદીના બ્રિજ પાસે જોગલ ફિશર પ્લેટ છૂટી કરી રેલવે ટ્રેક પર મૂકી દેવામાં આવી હતી. રાત્રે પસાર થતી ટ્રેનના પાઇલોટના પ્લેટ છુટી કરેલી હોવાનું ધ્યાનમાં આવતા તરત જ ટ્રેન અટકાવી દીધી હતી.. પાયલોટે તુરત...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.