પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 24, 2024 11:29 એ એમ (AM)

views 12

ટપાલ વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રમાં 426 ગામોને ‘સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ’ તરીકે અને 16 ગામોને ‘ફાઈવ સ્ટાર વિલેજ’ તરીકે જાહેર કરવામાં આવ્યા

ટપાલ વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રમાં 426 ગામોને ‘સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ’ તરીકે અને 16 ગામોને ‘ફાઈવ સ્ટાર વિલેજ’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ ક્ષેત્રમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર દ્વારા આ નાણાકીય વર્ષમાં 31,000 કરતાં વધુ લોકોએ પાસપોર્ટ મેળવ્યા છે. ગુજરાતના પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમા...

સપ્ટેમ્બર 24, 2024 11:26 એ એમ (AM)

views 20

‘સ્વચ્છતા હી સેવા-2024’ અભિયાનનાં ભાગરૂપે પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત દરરોજ માટે કામગીરી કરવામાં આવી રહી છે

‘સ્વચ્છતા હી સેવા-2024’ અભિયાનનાં ભાગરૂપે પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત દરરોજ માટે કામગીરી કરવામાં આવી રહી છે. પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકાના ગામની શાળાઓમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતાલક્ષી ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા અ...

સપ્ટેમ્બર 24, 2024 11:24 એ એમ (AM)

views 18

સેવા સપ્તાહ દિવસની ઉજવણીના ભાગરૂપે 60 વર્ષથી વધુ વયની મહિલા માટે અસારવા ગામમાં મેડિકલ કેમ્પનું આયોજન કરાયું

સેવા સપ્તાહ દિવસની ઉજવણીના ભાગરૂપે 60 વર્ષથી વધુ વયની મહિલા માટે અસારવા ગામમાં મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું.. અસારવા વિધાનસભાના ધારાસભ્ય દર્શના વાઘેલાની ઉપસ્થિતિમાં અને સેવા સપ્તાહ કાર્યક્રમના ઇન્ચાર્જ અને અસારવાના કોર્પોરેટર અનસુયા પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ મેડિકલ કેમ્પમાં મોટી સંખ્યામ...

સપ્ટેમ્બર 24, 2024 11:22 એ એમ (AM)

views 16

જયપુરમાં યોજાયેલી મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024 સ્પર્ધામાં અમદાવાદની રિયા સિંઘા વિજેતા બની

જયપુરમાં યોજાયેલી મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024 સ્પર્ધામાં અમદાવાદની રિયા સિંઘા વિજેતા બની છે. અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ રિયાને મિસ યુનિવર્સનો તાજ પહેરાવ્યો હતો. રિયા હવે મેક્સિકોમાં યોજાનાર મિસ યુનિવર્સ 2024માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. રિયાએ 51 હરીફોને હરાવીને તાજ જીત્યો છે. 19 વર્ષીય રિયા પર્ફોમિંગ આ...

સપ્ટેમ્બર 24, 2024 11:20 એ એમ (AM)

views 15

અમદાવાદ શહેરમાં સવારે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખાનગી પરિવહનનાં ભારે વાહનો અને લક્ઝરી બસોનાં પ્રવેશ પર પ્રતિબંધને સર્વોચ્ચ અદાલતે યથાવત રાખ્યો

અમદાવાદ શહેરમાં સવારે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખાનગી પરિવહનનાં ભારે વાહનો અને લક્ઝરી બસોનાં પ્રવેશ પર પ્રતિબંધને સર્વોચ્ચ અદાલતે યથાવત રાખ્યો છે. આ અંગે શહેર પોલિસનાં જાહેરનામાને બહાલ રાખતા ગુજરાત વડી અદાલતનાં ચુકાદાને પડકારતી લક્ઝરી બસ સંચાલકોની અપીલને ગઇ કાલે સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી હતી...

સપ્ટેમ્બર 24, 2024 11:18 એ એમ (AM)

views 15

રાજ્યની ત્રણ મહાનગરપાલિકાને મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત 255 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા

રાજ્યની ત્રણ મહાનગરપાલિકાને મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત 255 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ત્રણ મહાનગરપાલિકાનાં કામો માટે આ મંજૂરી આપી છે, જે અંતર્ગત ગાંધીનગર મહાનગર પાલિકાને 12 કરોડ 84 લાખ રૂપિયા, રાજકોટ મ...

સપ્ટેમ્બર 23, 2024 7:34 પી એમ(PM)

views 9

પંચમહાલ ખાતે યોજાયેલ ઔદ્યોગિક રોજગાર ભરતી મેળામાં આજે ૯૭ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે

પંચમહાલ ખાતે યોજાયેલ ઔદ્યોગિક રોજગાર ભરતી મેળામાં આજે ૯૭ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે. શહેરાના સરકારી વિનયન કોલેજ ખાતે યોજાયેલ ઔદ્યોગિક રોજગાર ભરતી મેળા તથા સ્વરોજગાર માર્ગદર્શન શિબિરમાં અમદાવાદ, વડોદરા અને પંચમહાલ જિલ્લાના કુલ ૦૬ જેટલી કંપનીઓ દ્વારા ૧૦૦ જેટલી ખાલી જગ્યાઓ ભરવા માટે પસંદ...

સપ્ટેમ્બર 23, 2024 7:32 પી એમ(PM)

views 21

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે અમદાવાદ શહેર વિભાગ ટપાલ કચેરીના વરિષ્ઠ અધિક્ષકે આગામી 30મી સપ્ટેમ્બરે બપોરે ત્રણ વાગ્યે ડાક અદાલતનું આયોજન કર્યું છે

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે અમદાવાદ શહેર વિભાગ ટપાલ કચેરીના વરિષ્ઠ અધિક્ષકે આગામી 30મી સપ્ટેમ્બરે બપોરે ત્રણ વાગ્યે ડાક અદાલતનું આયોજન કર્યું છે. દરમિયાન વરિષ્ઠ અધિક્ષક દરેક ફરિયાદને વ્યક્તિગતરૂપે સાંભળશે અને સમસ્યાનો સ્થળ પર જ સમાધાન કરાશે. ફરિયાદીઓએ અમદાવાદની ટપાલ કચેરીની ટપાલ, મની ઑર્...

સપ્ટેમ્બર 23, 2024 7:32 પી એમ(PM)

views 10

ભાવનગરમાં રાજ્યનું પ્રથમ અન્નપૂર્તિ અનાજ એટીએમ સ્થાપિત કરવાં આવ્યું છે

ભાવનગરમાં રાજ્યનું પ્રથમ અન્નપૂર્તિ અનાજ એટીએમ સ્થાપિત કરવાં આવ્યું છે. કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી નીમુબેન બાંભણિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે જાહેર વિતરણ વ્યવસ્થાને અત્યાધુનિક બનાવવાની દિશામાં આ મહત્વપૂર્ણ પગલું છે. હવે રેશનકાર્ડ દ્વારા એટીએમથી ઘઉં અને ચોખા ઉપાડી શકાશે. ઉલ્લેખનીય છે કે અન્નપૂ...

સપ્ટેમ્બર 23, 2024 7:30 પી એમ(PM)

views 12

બોટાદ જિલ્લામાં અગ્નિશમન માટેના વાહનની વ્યવસ્થા કરવા જિનિંગ એસોસિએશનના પ્રમુખે સરકારને રજૂઆત કરશે

બોટાદ જિલ્લામાં અગ્નિશમન માટેના વાહનની વ્યવસ્થા કરવા જિનિંગ એસોસિએશનના પ્રમુખે સરકારને રજૂઆત કરશે. પ્રમુખે નગરપાલિકા અગ્નિશમન દળ પાસે હાલમાં અગ્નિશમન માટે પાંચ વાહનો છે, પરંતુ મરામતના કારણે તેમાંથી ચાર વાહન બંધ હાલતમાં હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું: ‘નગરપાલિકા પાસે 2 હજાર 500 લિટર પાણીવાળા 2 ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.