પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 6, 2025 9:48 એ એમ (AM)

views 17

વિશેષ મતદાર સુધારણા અભિયાન અંતર્ગત કુલ 21 વિધાનસભા મતવિસ્તારોમાં 100 ટકા ડિજીટાઈઝેશન સંપન્ન

સમગ્ર રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે.2025ની મતદાર યાદીમાં રહેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ કરાયું છે. રાજ્યના 33 જિલ્લાઓ પૈકી મોટા ભાગના જિલ્લાઓમાં 100 ટકા ફોર્મ વિતરણ સંપન્ન થયું છે. જે પૈકી કુ...

ડિસેમ્બર 5, 2025 7:35 પી એમ(PM)

views 10

સરદાર પટેલની જન્મજયંતિ અંતર્ગત યોજાયેલી રાષ્ટ્રીય એકતા પદયાત્રા નર્મદાના ભાણદ્રા ગામે પહોંચી – આવતીકાલે સમાપન

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીને નિમિત્તે કરમસદથી કેવડિયા સુધીની 150 કિલોમીટરની યાત્રાના પદયાત્રીઓ આજે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ભાણદ્રા ગામે પહોંચ્યા હતા. ત્યારે ભાણદ્રા ખાતે યોજાયેલ સભાને સંબોધતાં કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીએ જણાવ્યું કે, સરદાર પટેલનો માર્ગ જ ભારતને આત...

ડિસેમ્બર 5, 2025 7:27 પી એમ(PM)

views 9

છેલ્લા ચાર વર્ષમાં સરેરાશ વાર્ષિક 9.30 લાખ મેટ્રિક ટન મત્સ્ય ઉત્પાદન સાથે ગુજરાત દેશમાં બીજા ક્રમે

છેલ્લા ચાર વર્ષમાં સરેરાશ વાર્ષિક 9.30 લાખ મેટ્રિક ટન માછલી ઉત્પાદન સાથે ગુજરાત દેશમાં બીજા ક્રમે રહ્યું છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે રાજ્યના કુલ દરિયાઈ મત્સ્ય ઉત્પાદનમાં સૌરાષ્ટ્ર અને કચ્છનો સામૂહિક હિસ્સો લગભગ 80 ટકા છે. સૌરાષ્ટ્રના આઠ દરિયાકાંઠાના વિસ્તારો મળીને કુલ મત્સ્ય ઉત્પાદનમાં 70 ટ...

ડિસેમ્બર 5, 2025 2:05 પી એમ(PM)

views 37

ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં સ્વદેશોત્સવનું ઉદ્ધાટન કર્યુ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના યુનિર્સિટી ગ્રાઉન્ડ ખાતેથી સ્વદેશી જાગરણ મંચ દ્વારા આયોજીત સ્વદેશોત્સવનુ ઉદઘાટન કર્યુ હતું. સ્વદેશી વસ્તુઓ ઉત્પાદકોને પ્રોત્સાહિત કરતાં આ ઉત્સવમાં સ્વદેશી ચીજવસ્તુઓ પ્રદર્શિત કરાઇ છે. તેઓ ત્યાંથી ગાંધીનગર તેમના અન્ય કાર્યક્રમમાં જવા રવાના થયા હતા. અમિત શાહ આજથ...

ડિસેમ્બર 5, 2025 10:37 એ એમ (AM)

views 20

જાસૂસીના કેસમાં ગુજરાત ATSએ ઝડપેલા બે આરોપીઓ 12 દિવસના રિમાન્ડ પર

ગુજરાત આતંકવાદ વિરોધીદળે દેશની જાસૂસી કરવાના ગંભીર ગુના બદલ બે લોકોની ધરપકડ કરી હતી. આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં ebLE તેમને 12 દિવસના રિમાન્ડ પર સોંપવામાં આવ્યા હતા.અમદાવાદની વિશેષ અદાલત સમક્ષ આ બંને આરોપીઓને રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જાસૂસી જેવા ગંભીર ગુનામાં સંડોવણીની ...

ડિસેમ્બર 5, 2025 10:36 એ એમ (AM)

views 15

અમદાવાદથી ઉપડતી ટ્રેનોમાં ઓટીપી આધારિત તત્કાલ ટિકીટ બૂકીંગ સુવિધા શરૂ

પશ્ચિમ રેલવે દ્વારા રેલવે બોર્ડની સૂચનાનુસાર તત્કાલ બુકિંગ સિસ્ટમમાં એક મહત્વપૂર્ણ ફેરફાર અમલમાં મુકવામાં આવી રહ્યો છે. હવે તત્કાલ ટિકિટ માત્ર સિસ્ટમ દ્વારા મોકલવામાં આવેલા વન ટાઈમ પાસવર્ડ ઓટીપીની ચકાસણી બાદ જ જારી કરવામાં આવશે.આ ઓટીપી તે મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે, જે મુસાફરે બુકિંગ સમયે આપ્યો હ...

ડિસેમ્બર 5, 2025 10:07 એ એમ (AM)

views 16

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના 179 કરોડના વિવિધ વિકાસકામોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ધોરડો સફેદ રણ ખાતેથી રણોત્સવનો પ્રારંભ કરાવ્યો. શ્રી પટેલે કચ્છ પ્રવાસનને વેગ આપવા અંદાજે 179 કરોડના ખર્ચે ધોરડો, લખપત ફોર્ટ અને ઐતિહાસિક તેરા ગામના વિવિધ વિકાસકામોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ પણ કર્યું.મુખ્યમંત્રીએ ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા ધોરડો ખાતે ...

ડિસેમ્બર 5, 2025 10:06 એ એમ (AM)

views 55

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે, વિકાસ કાર્યોની ભેટની સાથે સ્વદેશોત્સવ અને શોપિંગ ફેસ્ટિવલનો આરંભ કરાવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. શ્રી શાહ અમદાવાદ, ગાંધીનગર, વાવ થરાદ અને બનાસકાંઠામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. શ્રી શાહ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અનેક મુખ્ય માળખાગત સુવિધાઓ અને જાહેર સુવિધા પરિયોજનાનું ઉદ્ઘાટન પણ કરશે.શ્રી શાહ પોતાના દિવસની શરૂઆત સ્વદે...

ડિસેમ્બર 4, 2025 7:42 પી એમ(PM)

views 12

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ત્રણ વર્ષમાં રાજ્યમાં 10 હજારથી વધુ આંગણવાડી કેન્દ્ર બનવવાની જાહેરાત કરી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, આગામી ત્રણ વર્ષમાં વર્ષોમા 10 હજારથી વધુ આંગણવાડી કેન્દ્ર એટલે કે, નંદઘરનું નિર્માણ કરાશે. ગાંધીનગરમાં આજે નવ હજારથી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂકપત્ર એનાયત માટેના કાર્યક્રમને સંબોધતા શ્રી પટેલે આ વાત કહી. તેમણે વિકસિત ભારત માટે સ્વસ્થ પેઢી તૈયાર ...

ડિસેમ્બર 4, 2025 7:40 પી એમ(PM)

views 18

રાજ્ય સહિત દેશભરમાં અંદાજે 804 કરોડ રૂપિયાની ઑનલાઈન છેતરપિંડી કરનારા સમૂહના છ આરોપીની ધરપકડ.

રાજ્યના સાયબર ઉત્કૃષ્ટતા કેન્દ્ર દ્વારા અંદાજે 804 કરોડ રૂપિયાની ઑનલાઈન છેતરપિંડી કરનારા સમૂહના છ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સુરતથી પકડાયેલા આ આરોપીઓની પૂછપરછમાં અનેક ખુલાસા થયા હોવાનું સાયબર ઉત્કૃષ્ટતા કેન્દ્રના S.P. સંજય કેશવાલાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું, રાજ્ય સહિત દેશભરમાં 804 કરોડ રૂપિયાથ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.