પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 27, 2024 7:40 પી એમ(PM)

views 20

ગાંધીનગર પોલીસે ડબ્બા ટ્રેડિંગના નેટવર્કનો પર્દાફાશ કર્યો

ગાંધીનગર પોલીસે ડબ્બા ટ્રેડિંગના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.ડબ્બા ટ્રેડિંગના કેસમાં 29 આરોપીઓની ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીઓ શેરબજારની ટ્રેડિંગ કંપનીઓના એજન્ટ બની શેરબજારમાં નફો કરાવના બહાને છેતરપીંડી આચરતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.. મહેસાણા જિલ્લાના વડનગર, વિસનગર, ખેરાલુ થતા પલસાણા વિસ્તાર...

સપ્ટેમ્બર 27, 2024 7:38 પી એમ(PM)

views 19

કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયે રાજ્યના છોટા ઉદેપુરના હાફેશ્વર સહિત દેશના 36 ગામોની શ્રેષ્ઠ ગ્રામીણ પ્રવાસન ગામ તરીકે પસંદગી કરી

કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયે રાજ્યના છોટા ઉદેપુરના હાફેશ્વર સહિત દેશના 36 ગામોની શ્રેષ્ઠ ગ્રામીણ પ્રવાસન ગામ તરીકે પસંદગી કરી છે. મંત્રાલય દ્વારા વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે ચાલુ વર્ષની શ્રેષ્ઠ પ્રવાસન ગામોની સ્પર્ધાના આઠ અલગ અલગ શ્રેણીમાં વિજેતાઓની આજે જાહેરાત કરવામાં આવી.તેમાં વારસા ગામ શ્રેણીમાં હ...

સપ્ટેમ્બર 27, 2024 7:35 પી એમ(PM)

views 23

રાહુલ ગાંધી દ્વારા વિદેશમાં અનામતના મામલે નિવેદન કરાયું હતું. જેને લઇને ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરાયું

રાહુલ ગાંધી દ્વારા વિદેશમાં અનામતના મામલે નિવેદન કરાયું હતું. જેને લઇને ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરાયું હતું. અમદાવાદમાં આરટીઓ સર્કલ ખાતે ભાજપ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં મુખ્યમંત્રીશ્રીએ પણ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવ્યો હતો. મહીસાગર કેબિનેટ શિક્ષણ મંત્...

સપ્ટેમ્બર 27, 2024 7:24 પી એમ(PM)

views 22

અમદાવાદ અને આસપાસ ચાલતાં 35 જેટલાં ગેરકાયદે કોલ સેન્ટર પર દિલ્હી સીબીઆઇની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં

અમદાવાદ અને આસપાસ ચાલતાં 35 જેટલાં ગેરકાયદે કોલ સેન્ટર પર દિલ્હી સીબીઆઇની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં છે. ફરી એક વખત ગુજરાતમાં સીબીઆઇની 350 લોકોની ટીમે 35 જગ્યાએ દરોડા પાડ્યા છે. જેમાં અમદાવાદ શહેર અને આસપાસની જગ્યામાં ચાલતાં ગેરકાયદેસર કોલ સેન્ટર પર દરોડા પડ્યા છે. અમદાવાદ શહેર અને આસપાસની જગ્...

સપ્ટેમ્બર 27, 2024 7:23 પી એમ(PM)

views 16

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે 633 કરોડ રૂપિયાની બનાસકાંઠાની બે જુથ પાણી પુરવઠા યોજનાઓનું આજે લોકાર્પણ કરાયું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે 633 કરોડ રૂપિયાની બનાસકાંઠાની બે જુથ પાણી પુરવઠા યોજનાઓનું આજે લોકાર્પણ કરાયું હતું.ડીસાના આખોલ યોજનાને કારણે ડીસા, લાખણી, કાંકરેજ અને દિયોદર તાલુકાના ૧૯૨ ગામના કુલ ૭ લાખ નાગરિકો માટે દૈનિક ૬.૪૦ કરોડ લીટર પીવાનું પાણી મળી રહેશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વ...

સપ્ટેમ્બર 27, 2024 7:21 પી એમ(PM)

views 13

મુખ્યમંત્રીશ્રીના હસ્તે શરૂ થયેલા રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાના પ્રથમ દિવસે એક લાખથી વધુ ગરીબ લાભાર્થીઓને ૩૧૮ કરોડ રૂપિયાથી વધુના લાભો અપાયા

રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળામાં પ્રથમ દિવસમાં એક લાખથી વધુ ગરીબ લાભાર્થીઓને ૩૧૮ કરોડ રૂપિયાથી વધુના લાભ-સહાય આપવામાં આવી હતી. ગરીબ કલ્યાણ મેળાની ૧૪મી શૃખંલામાં ૧૨ લાખથી વધુ લાભાર્થીઓને ૪ હજાર ૫૦૦ કરોડ રૂપિયાથી વધુના લાભ-સહાય પહોંચાડવાના આશય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના ડિસાથી આજે ગરી...

સપ્ટેમ્બર 27, 2024 9:46 એ એમ (AM)

views 10

આજે વિશ્વ પ્રવાસન દિવસઃ ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યા 24 ટકા વધીને 18 કરોડ 59 લાખ થઈ

આજે વિશ્વ પ્રવાસન દિવસ છે. સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પ્રવાસન સંગઠન દ્વારા વર્ષ ૧૯૮૦થી ૨૭મી સપ્ટેમ્બરે તેની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ-૨૦૨૪ના પ્રવાસન દિવસની વિષય વસ્તુ છે- ‘‘પ્રવાસન અને શાંતિ’’. ગુજરાત છેલ્લાં કેટલાંક વર્ષોમાં દેશ વિદેશનાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને દર વર્ષે ગુજરાતમાં ...

સપ્ટેમ્બર 27, 2024 8:47 એ એમ (AM)

views 14

નવી શિક્ષણનીતિ લાગુ થયા બાદ રાજ્યના શિક્ષણ વિભાગે રાજ્યમાં શિક્ષણ પદ્ધતિમાં મોટા ફેરફાર જાહેર કર્યા

નવી શિક્ષણનીતિ લાગુ થયા બાદ રાજ્યના શિક્ષણ વિભાગે રાજ્યમાં શિક્ષણ પદ્ધતિમાં મોટા ફેરફાર જાહેર કર્યા છે. તે અનુસાર રાજ્યમાં રાજ્યમાં ધોરણ 1થી 12માં આગામી વર્ષથી અલગ અલગ વિષયના 20 જેટલા પુસ્તકો બદલાશે. કેટલાક પુસ્તકમાં કેટલાક પ્રકરણમાં ફેરફાર કરાયા છે, તો કેટલાક વર્ગોમાં આખુય પુસ્તક બદલાવામાં આવશે. જે...

સપ્ટેમ્બર 27, 2024 8:46 એ એમ (AM)

views 10

સરકારે નાગરિકોના આધાર કાર્ડ અને પેન કાર્ડની માહિતીને ઇન્ટરનેટ પર ઉજાગર કરતી વેબસાઈટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો

સરકારે નાગરિકોના આધાર કાર્ડ અને પેન કાર્ડની માહિતીને ઇન્ટરનેટ પર ઉજાગર કરતી વેબસાઈટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઇલેક્ટ્રૉનિક્સ અને માહિતી ટેક્નૉલૉજી મંત્રાલયે નાગરિકોની વ્યક્તિગત સંવેદનશીલ ઓળખ સહિત આધાર અને પેનની માહિતી ઉજાગર કરતી કેટલીક વેબસાઈટ્સની ઓળખ પણ કરી છે.ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળે આ મામ...

સપ્ટેમ્બર 27, 2024 8:44 એ એમ (AM)

views 31

પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણમાં ગુજરાતને વધુ બે લાખ 44 હજાર મકાનોનો લક્ષ્યાંક આપવામાં આવ્યો

પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણમાં વર્ષ 2024-25 માટે ગુજરાતને આપવામાં આવેલા 54 હજાર આવાસના લક્ષ્યાંક સામે આ યોજનાના અમલીકરણમાં ગુજરાતની કામગીરી અને લાભાર્થીની વધુ સંખ્યાને ધ્યાનમાં લઈને કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયે વધારાના 2 લાખ 44 હજાર મકાનોનો લક્ષ્યાંક આપ્યો છે. આ લક્ષ્યાંક સાથે હવે 2024-25ના...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.