સપ્ટેમ્બર 28, 2024 7:06 પી એમ(PM)
10
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં સોમનાથમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો આજે ત્રીજો પદવીદાન સમારંભ યોજાયો હતો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં સોમનાથમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો આજે ત્રીજો પદવીદાન સમારંભ યોજાયો હતો. તેમાં રાજયપાલ શ્રીના હસ્તે યુનિવર્સિટીના ૭૨ વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક અને ૧૪૬વિદ્યાર્થીઓને પીએચ.ડીની ડિગ્રી સહિત ૫૦ હજાર ૩૨૩ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી. આર્ટસ વિભાગન...