પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 28, 2024 7:06 પી એમ(PM)

views 10

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં સોમનાથમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો આજે ત્રીજો પદવીદાન સમારંભ યોજાયો હતો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં સોમનાથમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો આજે ત્રીજો પદવીદાન સમારંભ યોજાયો હતો. તેમાં રાજયપાલ શ્રીના હસ્તે યુનિવર્સિટીના ૭૨ વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક અને ૧૪૬વિદ્યાર્થીઓને પીએચ.ડીની ડિગ્રી સહિત ૫૦ હજાર ૩૨૩ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી. આર્ટસ વિભાગન...

સપ્ટેમ્બર 28, 2024 7:04 પી એમ(PM)

views 10

આગામી નવરાત્રીના ઉત્સવને લઇને પોલીસ તંત્રને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સૂચનાઓ આપી છે

આગામી નવરાત્રીના ઉત્સવને લઇને પોલીસ તંત્રને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સૂચનાઓ આપી છે.આ વર્ષે પણ આ વેપારીઓ સારી રીતે ધંધો રોજગાર કરી શકે અને રાજ્યના નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રી પર્વ ઉજવી શકે તે માટે પોલીસ તંત્રને ખાસ સૂચના અપાઈ હોવાનું શ્રી હર્ષ સંઘવીએ  જણાવ્યું છે. જોકે તેમણે લોકોને કોઇને ખલેલ નપ...

સપ્ટેમ્બર 28, 2024 7:02 પી એમ(PM)

views 12

તાપીમાં પ્રભારી અને પાણી પુરવઠા વિભાગના મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો

તાપીમાં પ્રભારી અને પાણી પુરવઠા વિભાગના મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો. આ મેડિકલ કેમ્પમાં 62 ગામોના સાત હજારથી વધુ લાભાર્થીઓએ નોંધણી કરાવી હતી.આ કેમ્પમાં સાત હજાર ચશ્માનું વિતરણ, દિવ્યાંગો માટે ૧૦૦૦ વ્હીલચેર,સિકલસેલના દર્દીઓ માટે ૫૦૭ કીટ, કુપોષિતો માટે ૬૫૦૦ ...

સપ્ટેમ્બર 28, 2024 6:58 પી એમ(PM)

views 15

અમદાવાદ પોલીસે આજે નવરાત્રિ દરમિયાન લાઉડ સ્પીકરના ઉપયોગ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે.

અમદાવાદ પોલીસે આજે નવરાત્રિ દરમિયાન લાઉડ સ્પીકરના ઉપયોગ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે.તે અનુસાર શહેર પોલીસે 3 ઓક્ટોબરથી 11 ઑક્ટોબર સુધી એટલે કે નવરાત્રીના નવ દિવસ દરમિયાન રાત્રે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં માઇક અને લાઉડ સ્પીકર સિસ્ટમ, સ્પીકર, પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. જો...

સપ્ટેમ્બર 28, 2024 6:54 પી એમ(PM)

views 9

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવમાં કાનૂની સેવા સત્તા મંડળ દમણ અને દમણ બાર એસોસિએશન દ્વારા દમણ કોર્ટ પરિસરમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવમાં કાનૂની સેવા સત્તા મંડળ દમણ અને દમણ બાર એસોસિએશન દ્વારા દમણ કોર્ટ પરિસરમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું.આ રાષ્ટ્રીય લોક અદાલતમાં સિવિલ, ક્રિમીનલ, બેંક, નગરપાલિકા, ગ્રામ પંચાયતના કેસોનું સમાધાન કરવામાં આવ્યું હતું.દમણના સીજેએમ પી.એચ. બનસોડ તેમજ જેએમએફ...

સપ્ટેમ્બર 28, 2024 10:07 એ એમ (AM)

views 28

રાજ્યના ૧૧૩ ડેમ સંપૂર્ણ ભરાયા, નર્મદા ડેમમાં ૯૮ ટકા પાણીનો સંગ્રહ

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને પગલે રાજ્યના 113 ડેમ સંપૂર્ણ અને 66 ડેમ 70થી 100 ટકા વચ્ચે ભરાઈ ગયા છે. જ્યારે 14 ડેમ 50 ટકાથી 70 ટકા, 08 ડેમ 25 થી 50 ટકા વચ્ચે તેમજ 05 ડેમમાં 25 ટકાથી ઓછો પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત 158 ડેમને હાઈ એલર્ટ, જયારે 12 ડેમ એલર્ટ અને 09 ડેમને ચેતવણી આપવામાં આવી છે. રાજ્યના...

સપ્ટેમ્બર 28, 2024 8:48 એ એમ (AM)

views 20

રિલાયન્સ ફૂટબોલ સ્પર્ધાની ફાઇનલ મેચ ગાંધીનગર અને જૂનાગઢ વચ્ચે રમાશે

રિલાયન્સ કપ આંતર જિલ્લા ફૂટબોલ સ્પર્ધાની ફાઇનલ મેચ આજે રમાશે. જેમાં ગાંધીનગર અને જૂનાગઢ વચ્ચે જંગ ખેલાશે. ગાંધીનગરમાં રમાઇ રહેલી વરિષ્ઠ ખેલાડીઓ માટેની રિલાયન્સ કપ આંતર જિલ્લા ફૂટબોલ સ્પર્ધાની રમાનારી ફાઇનલમાં આજે જૂનાગઢ અને ગાંધીનગરની ટીમ વચ્ચે મુકાબલો થશે. આ મેચમાં વિજેતા થયેલા ખેલાડીઓને રાષ્ટ્રીયસ...

સપ્ટેમ્બર 28, 2024 8:31 એ એમ (AM)

views 29

ગુજરાત પોલીસમાં ૧૪,૮૨૦ જગ્યાઓ માટે ભરતી કરાશે : હર્ષ સંઘવી

ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025માં રાજ્યના પોલીસ દળમાં વર્ગ – 3ની વિવિધ શ્રેણીઓમાં કુલ 14 હજાર, 820 જગ્યાઓ પર ભરતી કરવાની જાહેરાત કરી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, પોલીસ દળમાં જે જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન છે, તેમાં હથિયારી પીએસઆઈ, બિન હથિયારધારી પીએસઆઈ, વ...

સપ્ટેમ્બર 27, 2024 7:44 પી એમ(PM)

views 17

રાજ્યભરમાં આજથી ૧૪ માં ગરીબ કલ્યાણ મેળાનો આરંભ થયો

રાજ્યભરમાં આજથી ૧૪ માં ગરીબ કલ્યાણ મેળાનો આરંભ થયો છે. કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાની અધ્યક્ષતામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગરીબ કલ્યાણ મેળામાં ૧૨ હજાર કરતાં વધારે લાભાર્થીઓને ૩.૬૬ કરોડ રૂપિયાથી વધુ રકમના લાભો વિતરીત કરાયા. આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડીંડોરની ઉપસ્થિતિમાં મહીસાગર જીલ્લાના લુણાવાડા હસ્...

સપ્ટેમ્બર 27, 2024 7:41 પી એમ(PM)

views 15

સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ અમદાવાદ ખાતે આવતીકાલે સાયક્લોથોન યોજાશે

સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ અમદાવાદ ખાતે આવતીકાલે સાયક્લોથોન યોજાશે.કેન્દ્રીય સંદેશા વ્યવહાર મંત્રાલયના અમદાવાદ વર્તુળ અને પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોના સંયુક્ત ઉપક્રમે આ સાયક્લોથોનનો સવારે છ વાગીને ત્રીસ મિનીટે સાબરમતી રિવરફ્રન્ટ સ્થિત સરદાર બ્રિજ ખાતેથી આરંભ થશે. જે સાબરમતી રિવરફ્રન્ટથી ગાંધીઆશ્રમ થઇ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.