પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 29, 2024 7:43 પી એમ(PM)

views 11

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના એકમો એટલે કે, MSME ક્ષેત્રને રાજ્યની કરોડરજ્જૂ સમાન ગણાવ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના એકમો એટલે કે, MSME ક્ષેત્રને રાજ્યની કરોડરજ્જૂ સમાન ગણાવ્યા છે. વડોદરામાં લઘુ ઉદ્યોગ ભારતીના ક્ષેત્રીય સંમેલનમાં સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ‘દેશની જીડીપી એટલે કે, કુલ સ્થાનિક ઉત્પાદનમાં MSME ક્ષેત્રનું 35 ટકા જેટલું યોગદાન ર...

સપ્ટેમ્બર 29, 2024 3:14 પી એમ(PM)

views 20

નવરાત્રિ મહોત્સવની સુરક્ષા અંગે ગાંધીનગર રેન્જ આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવે કહ્યું, ‘ગાંધીનગર, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા એમ તમામ જિલ્લાઓમાં પોલીસ સતર્ક છે

નવરાત્રિ મહોત્સવની સુરક્ષા અંગે ગાંધીનગર રેન્જ આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવે કહ્યું, ‘ગાંધીનગર, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા એમ તમામ જિલ્લાઓમાં પોલીસ સતર્ક છે. તમામ જિલ્લાના પોલીસ અધિક્ષક અને આયોજકો વચ્ચે નવરાત્રિ અંગે બેઠક પણ યોજવામાં આવી છે.’

સપ્ટેમ્બર 29, 2024 3:09 પી એમ(PM)

views 17

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 32 જિલ્લાના 186 તાલુકામાં સરેરાશ 16.10 મિલીમીટર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 32 જિલ્લાના 186 તાલુકામાં સરેરાશ 16.10 મિલીમીટર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. સત્તાવાર આંકડા અનુસાર, રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 136 ટકા વરસાદ નોંધાયો છે. આમાંથી સૌથી વધારે 185 ટકા વરસાદ ફક્ત કચ્છ ઝોનમાં, જ્યારે 145 ટકા વરસાદ સૌરાષ્ટ્ર અને સૌથી ઓછો 114 ટકા વરસા...

સપ્ટેમ્બર 29, 2024 3:08 પી એમ(PM)

views 22

મોરબીમાં આજે વિશ્વ હૃદય દિવસ નિમિત્તે મેરેથૉન અને સાઈક્લોથૉન યોજાઈ

મોરબીમાં આજે વિશ્વ હૃદય દિવસ નિમિત્તે મેરેથૉન અને સાઈક્લોથૉન યોજાઈ ગઈ, જેમાં મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, યુવાનો સહિત એક હજાર 500થી વધુ લોકોએ ભાગ લીધો હતો. મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક, તબીબોએ સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ તરફ જામનગરમાં 108 એમ્બુલન્સ ઇમરજન્સી ટીમે વિ...

સપ્ટેમ્બર 29, 2024 7:12 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે “મન કી બાત” કાર્યક્રમની 114મી કડીમાં વૃક્ષારોપણના મહાઅભિયાન “એક પેડ માં કે નામ”માં દેશવાસીઓને જોડાવવા માટે પ્રોત્સાહિત કર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે “મન કી બાત” કાર્યક્રમની 114મી કડીમાં વૃક્ષારોપણના મહાઅભિયાન “એક પેડ માં કે નામ”માં દેશવાસીઓને જોડાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી મોદીએ કહ્યું, ‘આ અભિયાન થકી સમાજને આશ્ચર્યચકિત કરી દેનારા પરિણામ મળ્યા છે, જે ઘણા જ પ્રેરણાદાયી છે.’ તેમણે ઉંમેર્યું કે, ‘દેશની હજારો...

સપ્ટેમ્બર 29, 2024 9:21 એ એમ (AM)

views 30

આજે વિશ્વ હ્રદય દિવસ : યોગ શિબિરનું આયોજન

આજે વિશ્વ હ્યદય રોગ દિવસ છે. રાજ્યમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં હ્રદય રોગની બીમારીના અંદાજિત બાવન હજાર આપાતકાલીન કોલ 108 ઇમરજન્સી સેવાને મળ્યા છે. ત્યારે યોગ દ્વારા હ્યદયને લગતી બીમારીઓ ઘટાડી શકાય તે માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજે દરેક જિલ્લાઓમાં હ્યદયરોગ જાગરૂકતા માટે યોગ શિબિરનું આયોજન કરા...

સપ્ટેમ્બર 29, 2024 8:52 એ એમ (AM)

views 21

રાજ્ય સરકારે મોડી રાત સુધી ગરબા રમવાની છૂટ આપી

નવરાત્રિ શરૂ થવાને આડે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે મોડી રાત સુધી ગરબા રમવાની છૂટછાટ આપી છે. જો કે મોડાં સુધી ગરબા ચાલુ રાખવાથી નજીકની હોસ્પિટલ કે કોઈ નાગરિકને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવા તાકીક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સત્તાવાળાઓ દ્વારા નવરાત્રિ દરમિયાન સામાન્ય રીતે 12 વ...

સપ્ટેમ્બર 28, 2024 7:18 પી એમ(PM)

views 13

સ્વચ્છતા હી સેવા અંતર્ગત સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં પંદર હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે

સ્વચ્છતા હી સેવા અંતર્ગત સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં પંદર હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.જામનગર જિલ્લાની જાંબુડા ગ્રામ પંચાયત ખાતે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સખી ટોક શો યજાયો જેમાં સખી મંડળના બહેનો દ્વારા સ્વચ્છતામાં મહિલાઓનો ફાળો, કમ...

સપ્ટેમ્બર 28, 2024 7:12 પી એમ(PM)

views 14

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જામનગરમાં એક કરોડથી વધુના ખર્ચે તૈયાર થનાર ઢીંચડા ગામ પાસેના રસ્તાના કામો સહિત શહેરમાં વોર્ડ નંબર છ માં વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જામનગરમાં એક કરોડથી વધુના ખર્ચે તૈયાર થનાર ઢીંચડા ગામ પાસેના રસ્તાના કામો સહિત શહેરમાં વોર્ડ નંબર છ માં વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે બોલતા તેમણે કહ્યું કે, રસ્તાઓના મજબૂતીકરણ થવાથી ઢીંચડા ગામ તથા આજુબાજુની સોસાયટીઓના લોકોની સુખાકારીમાં વધારો થશે તે...

સપ્ટેમ્બર 28, 2024 7:08 પી એમ(PM)

views 12

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત પ્રદેશ વડોદરા જિલ્લા દ્વારા આયોજિત ક્ષેત્રીય સંમેલનને આવતી કાલે ખુલ્લું મુકશે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત પ્રદેશ વડોદરા જિલ્લા દ્વારા આયોજિત ક્ષેત્રીય સંમેલનને આવતી કાલે ખુલ્લું મુકશે. સયાજી હોસ્પિટલના મેડિકલ કોલેજ ઓડિટોરિયમ ખાતે યોજાનાર આ સંમેલન આવતીકાલે સવારે સાડા અગિયાર વાગે ખુલ્લુ મુકાશે.ઉલ્લેખનીય છે કે, લઘુ ઉદ્યોગ ભારતી રાષ્ટ્રનું સૌથી મોટું ઔદ્યો...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.