પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 7, 2025 2:36 પી એમ(PM)

views 19

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં અનેક વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં અનેક વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા. તેમણે થલતેજમાં 861 આવાસોનું લોકાર્પણ કર્યું. આ ઉપરાંત શ્રી શાહે સાઉથ બોપલમાં ઇલેક્ટ્રોથર્મ ગાર્ડન, સરખેજ અને વસ્ત્રાપુરમાં તળાવોનું લોકાર્પણ, મેમનગરમાં પાર્ટી પ્લોટ, નવા વાડજમાં 350 આવાસોનું લો...

ડિસેમ્બર 7, 2025 9:41 એ એમ (AM)

views 14

ભુજના કુકમા ગામે 150 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલા યુવાનને બચાવવા માટે તંત્રના તનતોડ પ્રયાસ

કચ્છમાં ભુજના કુકમા ગામે ગઇકાલે રાતે ઝારખંડનો એક યુવાન ખેતરમાં 150 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતાં તંત્રએ બચાવ કામગીરી હાથ ધરી છે. જો કે યુવક ને બહાર કાઢવામાં હજુ સફળતા મળી નથી.ભુજ પ્રાંત અધિકારી અનિલ યાદવે જણાવ્યુ કે, ફાયર અને મેડિકલ ટીમે ઘટના સ્થળે પહોંચી યુવકને ઑક્સિજન આપવાની કામગીરી કરી હતી.આર્મીની ...

ડિસેમ્બર 7, 2025 11:41 એ એમ (AM)

views 58

ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણી પ્રસંગે ઉત્તર પ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલે ગાંધી મૂલ્યોને અનુસરવા વિદ્યાર્થીઓને અપીલ કરી

ગૂજરાત વિદ્યાપીઠ ખાતે યોજાઈ રહેલા બે દિવસીય સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવના આજે બીજા દિવસે સમાપન સમારંભ યોજાશે. ગઇકાલના પ્રથમ દિવસે ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ તથા ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા.કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવીયા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હ...

ડિસેમ્બર 7, 2025 9:30 એ એમ (AM)

views 13

ખાસ મતદાર સુધારણ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં ગણતરીની 98.19 ટકા કામગીરી સંપન્ન

રાજ્યભરની 182 વિધાનસભા બેઠકોમાંથી 47 વિધાનસભા બેઠકો પર મતદાર યાદીની ખાસ સઘન સુધારા –SIR ગણતરીની 100 ટકા કામગીરી સંપન્ન થઈ છે.આ સાથે રાજ્યભરમાં ગણતરીની 98.19 ટકા કામગીરી સંપન્ન થઈ ચૂકી છે. જ્યારે 80 બેઠકો પર 99 ટકાથી વધુ કામગીરી થઈ ચૂકી છે.સાબરકાંઠાના ખેડબ્રહ્મા, વિજયનગર પોશિના અને હિંમતનગર તાલુકામાં...

ડિસેમ્બર 6, 2025 7:47 પી એમ(PM)

views 20

રાજ્યની 182 વિધાનસભા બેઠકોમાંથી 47 વિધાનસભા બેઠકો પર મતદાર યાદીની ખાસ સઘન સુધારા ઝુંબેશ

રાજ્યભરની 182 વિધાનસભા બેઠકોમાંથી 47 વિધાનસભા બેઠકો પર મતદાર યાદીની ખાસ સઘન સુધારા –SIR ગણતરીની 100% કામગીરી સંપન્ન થઈ છે. રાજ્યભરમાં ગણતરીની 98.19% કામગીરી સંપન્ન થઈ ચૂકી છે.જ્યારે 80 બેઠકો પર 99%થી વધુ કામગીરી થઈ ચૂકી છે. ગણતરી દરમિયાન રાજ્યભરમાં 17.66 લાખથી વધુ અવસાન પામેલ મતદારો,જ્યારે 8.39 લાખથ...

ડિસેમ્બર 6, 2025 7:32 પી એમ(PM)

views 19

રાજ્યમાં હવા પ્રદૂષણનું ધ્યાન ન રાખતી 541 બાંધકામ સાઇટને દંડ કરીને 123 લાખથી વધુની વસૂલાત

રાજ્યમાં હવા પ્રદૂષણ ઘટાડવા શહેરી વિભાગે મહાનગરપાલિકાની બે હજાર 600 થી વધુ બાંધકામ સાઈટનું માત્ર ત્રણ જ દિવસમાં નિરીક્ષણ કર્યું. હવા પ્રદૂષણનું ધ્યાન ન રાખતી રાખતી 541 જેટલી બાંધકામ સાઇટને દંડ કરીને 123 લાખથી વધુની વસૂલાત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગાંધીનગરમાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં...

ડિસેમ્બર 6, 2025 8:27 પી એમ(PM)

views 14

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે,આગામી પાંચ વર્ષમાં પશુપાલકોની આવકમાં 20 ટકાનો વધારો કરવાનો લક્ષ્યાંક

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે જાહેરાત કરી છે કે સરકાર ડેરી ક્ષેત્રમાં સરક્યુલર અર્થતંત્ર મોડેલ લાગુ કરીને આગામી પાંચ વર્ષમાં પશુપાલકોની આવકમાં 20 ટકાનો વધારો કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. બનાસ ડેરીના બાયો-સીએનજી અને ખાતર પ્લાન્ટનું ઉદ્ઘાટન અને બનાસ ડેરીના અત્યાધુનિક 150 ટીપીડી દૂધ પાવડર ...

ડિસેમ્બર 6, 2025 9:54 એ એમ (AM)

views 45

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બનાસ ડેરીનું મુલાકાતે, ગઇકાલે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો આરંભ કરાવ્યો

આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીની મુલાકાતે જશે. બનાસ ડેરીના દ્વારા નવનિર્મિત બાયો C.N.G. ફર્ટિલાઈઝર પ્લાન્ટનું લોકાપર્ણ તેમજ 150 ટન પાવડર પ્લાન્ટનું ખાતમુર્હૂત કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલન...

ડિસેમ્બર 6, 2025 9:53 એ એમ (AM)

views 35

ઉપરાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં આજે એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું સમાપન થશે

ભારત રત્ન સરદાર વલ્લભભાઇ પટેલને તેમની 150મી જન્મ જયંતિ નિમિત્તે સ્મરણાંજલિ આપવા માટે કરમસદથી નીકળેલી સરદાર@150 રાષ્ટ્રીય એકતા પદયાત્રા 11 દિવસના પરિભ્રમણ બાદ એકતાનગર ખાતે સ્થિત સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આ યાત્રા પૂર્ણ થશે. આ એકતાયાત્રાના પૂર્ણાહુતિ સમારોહમાં ...

ડિસેમ્બર 6, 2025 9:51 એ એમ (AM)

views 122

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો સુધારેલો કાર્યક્રમ જાહેર, હવે ધુળેટીના દિવસે યોજનારી પરીક્ષા નવી તારીખોએ લેવાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાનું સુધારેલુ ટાઈમટેબલ જાહેર કર્યુ હતું. નવા કાર્યક્રમ મુજબ ચોથી માર્ચના રોજ ધૂળેટીના દિવસે પરીક્ષા લેવાનારી હતી તેને બદલે હવે નવી તારીખ જાહેર કરવામાં આવી છે. ચોથી માર્ચની પરીક્ષા હવે ધોરણ-10નું પેપર 18 માર્ચ, ધોરણ-12...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.