પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 1, 2024 7:28 પી એમ(PM)

views 6

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભેટ-સોગાદોના ઓનલાઈન વેચાણના ઈ-પોર્ટલને લોન્ચ કર્યુ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભેટ-સોગાદોના ઓનલાઈન વેચાણના ઈ-પોર્ટલને લોન્ચ કર્યુ હતું. દેશના કોઈપણ ખૂણે વસતા લોકો આ પોર્ટલનો લાભ લઈને તોશાખાનાની ભેટ-સોગાદ ઈ-ઓક્શનથી ઓનલાઈન ખરીદી કરી શકશે. મુખ્યમંત્રીને જાહેર સમારંભો તથા વિવિધ પ્રવાસ-મુલાકાતો દરમ્યાન મળતી ભેટ-સોગાદનું વેચાણ કરીને તેમાંથી મળતી આવકનો...

ઓક્ટોબર 1, 2024 7:21 પી એમ(PM)

views 10

નવરાત્રીમાં ગરબા આયોજનના સ્થળે જ નાગરિકોને ત્વરીત સારવાર પૂરી પાડવા મેડીકલ ટીમ સાથેની એમ્બ્યુલન્સ તૈનાત કરાશે

ગુજરાતના સુપ્રસિદ્ધ નવરાત્રી પર્વ દરમિયાન માઈભક્તો-ખેલૈયાઓની આરોગ્ય સલામતી સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સુદ્રઢ આયોજન કરાયું છે. આ પ્રસંગે પ્રેસ-મીડિયાને વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગરબાના સમય દરમિયાન આયોજન...

ઓક્ટોબર 1, 2024 3:54 પી એમ(PM)

views 17

રાજ્યના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી તેમજ બહુચરાજી સહિત માતાજીના અન્ય સાત દેવસ્થાનો ખાતે ભવ્ય ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

3 ઑક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભથી રહ્યો છે, ત્યારે રાજ્યના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી તેમજ બહુચરાજી સહિત માતાજીના અન્ય સાત દેવસ્થાનો ખાતે ભવ્ય ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. સાંસ્કૃતિક મંત્રી મુળુભાઈ બેરાના નેતૃત્વમાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા અંબાજી ખાતે 3થી 11 ઑક્ટોબર જ્...

ઓક્ટોબર 1, 2024 3:53 પી એમ(PM)

views 8

પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આવતીકાલે પોરબંદરના પ્રવાસે

પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આવતીકાલે પોરબંદરના પ્રવાસે છે. ગાંધી જયંતિ પ્રસંગે તેઓ સવારે 6 વાગે સ્વચ્છતા અભિયાન અંતર્ગત દરિયા કિનારે સફાઈ કાર્યક્રમાં જોડાશે. સવારે આઠ વાગે તઓ કીર્તિ મંદિર ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરશે તેમજ પ્રાર્થન...

ઓક્ટોબર 1, 2024 3:52 પી એમ(PM)

views 12

રાજ્યના તમામ જિલ્લાઓમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતો વિનામૂલ્યે ઓનલાઇન નોંધણી 3 ઓક્ટોબરથી 31 ઓકટોબર સુધી કરી શકશે

ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની વિનામૂલ્યે ઓનલાઇન નોંધણી 3 ઓક્ટોબરથી 31 ઓકટોબર સુધી કરી શકાશે. રાજકોટ જિલ્લાના ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે કે, ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે વી.સી.ઇ. મારફતે નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ...

ઓક્ટોબર 1, 2024 3:50 પી એમ(PM)

views 9

બોટાદના કુંડળી ગામ નજીક ટ્રેન ઉથલાવવાના કાવતરામાં રાણપુર તાલુકાના અળવ ગામના બે શખ્સોને બોટાદ જિલ્લા પોલીસે ઝડપી પાડ્યા

બોટાદના કુંડળી ગામ નજીક ટ્રેન ઉથલાવવાના કાવતરામાં રાણપુર તાલુકાના અળવ ગામના બે શખ્સોને બોટાદ જિલ્લા પોલીસે ઝડપી પાડ્યા છે. 25 નવેમ્બર ના રોજ રેલવે ટ્રેક વચ્ચે જૂનો રેલવેનો પાટો મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયા છે. આર્થિક દેવું થઈ જવાના કારણે, ટ્રેનને ઉથલાવી ટ્રેનના ડબા માંથી પેસેન્જર ન...

ઓક્ટોબર 1, 2024 3:49 પી એમ(PM)

views 9

અમદાવાદ ડિવિઝનથી ચાલતી અને પસાર થતી 3 ટ્રેનો આંશિક પરિવર્તિત કરાયેલા રૂટ પર દોડશે

અમદાવાદ ડિવિઝનથી ચાલતી અને પસાર થતી 3 ટ્રેનો આંશિક પરિવર્તિત કરાયેલા રૂટ પર દોડશે. ઉત્તર રેલવેના ફિરોઝપુર ડિવિઝનના જલંધર કેન્ટ સ્ટેશન પર વિકાસ કામ માટે ટ્રાફિક અને ઓએચઈ બ્લોકને કારણે ગાંધીધામ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા, જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા અને હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ ટ્ર...

ઓક્ટોબર 1, 2024 7:38 પી એમ(PM)

views 8

સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે નર્મદાના વધામણાં કરવામાં આવ્યા

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળ સપાટી તેની મહત્તમ ૧૩૮.૬૮ મીટર એટલે કે, ૪૫૫ ફુટ પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બપોરે વિજય મુહૂર્તમાં સરદાર સરોવર ડેમ સાઈટ એક્તા નગર પહોંચીને નર્મદાના નીરના વધામણા કર્યા હતા. ડેમની ૧૩૮.૬૮ મીટર સપાટીએ કુલ જળસંગ્રહ ક્ષમતા ૯૪૬૦ મીલીયન ઘન...

ઓક્ટોબર 1, 2024 9:20 એ એમ (AM)

views 34

સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે નર્મદા નીરના વધામણાં કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા બંધ સંપૂર્ણ ભરાઈ જતાં નર્મદા નદીના નીરમાં વધામણાં કરવા આજે કેવડીયા જશે. આ કાર્યક્રમમાં તેમની સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ પણ જોડાશે. બાદમાં  નર્મદા બંધના  10થી વધુ દરવાજા ખોલવામાં આવશે અને નર્મદા નદી બે કાંઠે થશે. જેને લઈ ભરૂચ નર્મદા અને વડોદરાના 42 જેટ...

ઓક્ટોબર 1, 2024 8:52 એ એમ (AM)

views 27

ડિસેમ્બર સુધીમાં 24,700 શિક્ષકોની ભરતી કરાશે : ડૉ. કુબેર ડિંડોર

રાજ્યમાં આગામી ડિસેમ્બર મહિના સુધીમાં તબક્કાવાર 24 હજાર 700 શિક્ષક સહિતના સંવર્ગોની ભરતી કરવાની રાજ્ય સરકારનો હેતુ હોવાનું શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યું હતું. અમરેલીમાં ગાયત્રી સંસ્કારધામ ખાતે જિલ્લા શિક્ષણ પરિવાર દ્વારા યોજાયેલા પરિણામ સુધારણા કાર્યક્રમના સમાપન દરમિયાન મંત્રી ડિંડોરે ઉપર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.