પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 2, 2024 6:43 પી એમ(PM)

views 12

મહેસાણા ખાતે કેબિનેટમંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો

પાટણમાં લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભીએ મહાત્મા ગાંધીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જે બાદ તેમણે જનતા હૉસ્પિટલ વિસ્તારમાં શ્રમદાન કર્યુ હતું. અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે મહેસાણા ખાતે કેબિનેટમંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કાર્યક્...

ઓક્ટોબર 2, 2024 6:40 પી એમ(PM)

views 11

કેન્દ્રીયમંત્રી નિમુ બહેન બાંભણિયાએ ભાવનગર સ્થિત ક્રેસટ સર્કલ ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

કેન્દ્રીયમંત્રી નિમુ બહેન બાંભણિયાએ ભાવનગર સ્થિત ક્રેસટ સર્કલ ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. આ પ્રસંગે તેમણે શ્રમ દાન કર્યું તેમજ લોકોને સ્થાનિક દુકાનોમાંથી વધુમાં વધુ ખાદીની ખરીદી કરવા અપલી કરી હતી. કૃષિમંત્રી રાઘવજી પટેલ, સાંસદ પુરુષોત્તમ રુપાલા, મેયર નયના બહેન પેઢ઼ડિયા સહિતન...

ઓક્ટોબર 2, 2024 6:37 પી એમ(PM)

views 8

આવતીકાલથી શારદીય નવરાત્રીનો પ્રારંભ

માં અંબાની ભક્તિ, શક્તિના પર્વ શારદીય નવરાત્રીનો આવતીકાલથી હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થઇ રહ્યો છે. ભક્તો માતાનાં ગરબાને રંગાવીને ઘરે સ્થાપન કરશે. તો કેટલાક લોકો ઉપવાસ, અનુષ્ઠાન, વ્રત અને તેલા કરીને માતાજીને રીઝવશે. નવ યુવાનો નવે નવ દિવસ શણગાર સજીને ગરબે ઘૂમશે.અને હિલોળે ચડશે. સમગ્ર રાજ્યમાં નવરાત્રીના ...

ઓક્ટોબર 2, 2024 6:36 પી એમ(PM)

views 12

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પોરબંદરમાં મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીની જન્મ જયંતિ પ્રસંગે પોરબંદરના કીર્તિ મંદિર ખાતે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું મહાત્મા ગાંધીના અંત્યોદયથી સર્વોદયના વિચારોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મસાત કરીને 2047માં વિકસીત ભારતના સંકલ્પ સાથે વિકાસયાત્રાને...

ઓક્ટોબર 2, 2024 11:45 એ એમ (AM)

views 19

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં પાણીજન્ય અને વાહક જન્ય રોગોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં પાણીજન્ય અને વાહક જન્ય રોગોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. તેમણે ચાલુ વર્ષે વરસાદની પેટર્નને ધ્યાનમાં લેતા હજુ વધુ ૧૫ દિવસ સુધી ડેન્ગ્યુ માટે સર્વેલન્સ અને પોરાનાશક કામગીરીને વધુ સઘન બનાવવા સૂચન કર્યું હતું. તેમણે સમગ્રતયા પરિસ્થિતિનો વિગતવાર તાગ...

ઓક્ટોબર 1, 2024 7:47 પી એમ(PM)

views 8

તારીખ 2 થી 8 ઑક્ટોબર દરમિયાન ‘વન્યજીવ સપ્તાહ’ની ઉજવણી..

નાગરિકોમાં વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા 'ગીર' ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા તારીખ 2 થી 8 ઑક્ટોબર દરમિયાન 'વન્યજીવ સપ્તાહ'ની ઉજવણી કરવામાં આવશે. આ સપ્તાહ દરમિયાન ઈન્દ્રોડા પ્રકૃતિ અને અરણ્ય ઉદ્યાનમાં મુલાકાતીઓને નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે. આ વર્ષે 'ગીર' ફાઉન્ડેશન દ્વારા સ્વચ્...

ઓક્ટોબર 1, 2024 7:44 પી એમ(PM)

views 10

ટપાલ વિભાગે આજે અમદાવાદ જીપીઓ ખાતે તેના 1760મા સ્થાપના દિવસની ઉજવણી કરી

ટપાલ વિભાગે આજે અમદાવાદ જીપીઓ ખાતે તેના 1760મા સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું કે, પોસ્ટ વિભાગે દેશના સૌથી જૂના વિભાગોમાંનું એક છે, જે દેશના સામાજિક-આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિ...

ઓક્ટોબર 1, 2024 7:43 પી એમ(PM)

views 8

સી.એમ સેતુ યોજના અંતર્ગત રાજ્યમાં ફરજ બજાવતા વીઝીટીંગ તજજ્ઞો અને સુપર સ્પેશીયાલિસ્ટ ડોક્ટરો તથા રાજ્ય સરકારનાં અનુદાનથી ચાલતી હોસ્પિટલોના વીઝીટીંગ ડોક્ટરોનાં માનદ વેતનમાં વધારો કરાયો

સી.એમ સેતુ યોજના અંતર્ગત રાજ્યમાં ફરજ બજાવતા વીઝીટીંગ તજજ્ઞો અને સુપર સ્પેશીયાલિસ્ટ ડોક્ટરો તથા રાજ્ય સરકારનાં અનુદાનથી ચાલતી હોસ્પિટલોના વીઝીટીંગ ડોક્ટરોનાં માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. આજે રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયની માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ...

ઓક્ટોબર 1, 2024 7:35 પી એમ(PM)

views 15

નર્મદાના પાણીથી વંચિત વિસ્તારોને પૂરક સિંચાઇ માટે પાણી મળી રહે તે હેતુસર ૧ હજાર ૫૬ કરોડની નર્મદા મુખ્ય નહેર આધારીત ઉદ્વહન પાઇપલાઇન યોજનાની વહીવટી મંજૂરી

બનાસકાંઠા જિલ્લાનાં દિયોદર, થરાદ, ડિસા અને લાખણી તાલુકાઓના નર્મદાના પાણીથી વંચિત વિસ્તારોને પૂરક સિંચાઇ માટે પાણી મળી રહે તે હેતુસર ૧ હજાર ૫૬ કરોડની નર્મદા મુખ્ય નહેર આધારીત ઉદ્વહન પાઇપલાઇન યોજનાની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જેમાં ચાર તાલુકાઓના કુલ ૧૨૪ ગામોનાં ૧૮૯ તળાવો ભરવાનું આયોજન કરવામાં આવ્ય...

ઓક્ટોબર 1, 2024 7:33 પી એમ(PM)

views 9

આવતીકાલે ગાંધી જયંતિ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા પોરબંદરના કીર્તિમંદિર ખાતે ઉપસ્થિત રહેશે

આવતીકાલે ગાંધી જયંતિ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા પોરબંદરના કીર્તિમંદિર ખાતે સવારે 8 થી 9 દરમિયાન ખાતે પ્રાર્થનાસભામાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ 9:10 થી. 9:20 સુદામા ચોક ખાતે શ્રમદાન કાર્યક્રમ માં ઉપસ્થિત રહેશે. તેમજ 9:25 થી 11 વાગ્યા સુધી બિરલા હોલ ખાત...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.