ઓક્ટોબર 2, 2024 6:43 પી એમ(PM)
12
મહેસાણા ખાતે કેબિનેટમંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો
પાટણમાં લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભીએ મહાત્મા ગાંધીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જે બાદ તેમણે જનતા હૉસ્પિટલ વિસ્તારમાં શ્રમદાન કર્યુ હતું. અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે મહેસાણા ખાતે કેબિનેટમંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કાર્યક્...