પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 3, 2024 7:48 પી એમ(PM)

views 8

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના GMDC મેદાન ખાતે વાઇબ્રિન્ટ નવરાત્રી મહોત્સવ 2024નું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના GMDC મેદાન ખાતે વાઇબ્રિન્ટ નવરાત્રી મહોત્સવ 2024નું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, પ્રવાસનમંત્રી મુળુ બેરા તેમજ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. આ ઉદઘાટન સમારોહ દરમિયાન 'જય માં આદ્યાશક્તિ'ની થીમ પર મલ્ટ...

ઓક્ટોબર 3, 2024 7:09 પી એમ(PM)

views 9

સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હૉસ્પિટલો માટે 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે

રાજ્ય સરકારે સામાહૂક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હૉસ્પિટલો માટે સ્ટાફનર્સની સીધી ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત ઓજસ વેબસાઇટ મારફતે 1903 સ્ટાફ નર્સની ભરતી કરાશે. આ માટે 5 ઑક્ટોબર સુધી ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ વિશે માહિતી આપતા જણાવ્યું કે આગામી 6થી 8મહિનામાં ...

ઓક્ટોબર 3, 2024 6:59 પી એમ(PM)

views 15

પશ્ચિમ રેલવેએ અમદાવાદ-બરોની-અમદાવાદ ‘દિવાળી સ્પેશિયલ ટ્રેન’ વિશેષ ભાડા સાથે ચલાવવાનો નિર્ણય લીધો

પશ્ચિમ રેલવે દ્વારા આગામી દિવાળી અને છઠ પૂજા માટે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ-બરોની-અમદાવાદ ‘દિવાળી સ્પેશિયલ ટ્રેન’ વિશેષ ભાડા સાથે ચલાવવાનો નિર્ણય લીધો છે. જેમાં અમદાવાદ બરોની સ્પેશિયલ આગામી 8 ઓક્ટોબરથી 12 નવેમ્બર 2024 સુધી દર મંગળવારે અમદાવાદથી સાંજે  16.35 મિનિટે ઉપડસે અને ગુરુવારે...

ઓક્ટોબર 3, 2024 6:54 પી એમ(PM)

views 10

ભારતનેટના બીજા તબક્કા હેઠળ રાજ્યની 8 હજારથી વધુ ગ્રામપંચાયતો હાઇસ્પીટ ઇન્ટરનેટથી સજ્જ બની

ભારતનેટના બીજા તબક્કા હેઠળ રાજ્યની 8 હજારથી વધુ ગ્રામપંચાયતો હાઇસ્પીટ ઇન્ટરનેટથી સજ્જ બની છે. આ પ્રોજેક્ટ હેઠળ 8 હજાર, 36 ગ્રામપંચાયતોને 100 mbps સુધીનું ઇન્ટનેટ હાઇસ્પીડ નેટવર્ક ઉપલબ્ધકરાવાયું છે. એક અખબારી યાદી પ્રમાણે ભારતનેટ ફેઝ-2 નેટવર્કનો ઉપયોગ કરીને ડિજિટલ સેવાસેતુ પ્લેટફૉર્મે લગભગ 1.57 કરોડ ...

ઓક્ટોબર 3, 2024 7:17 પી એમ(PM)

views 12

મહાત્મા ગાંધી પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતાને લોક ચળવળ બનાવી :કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે, મહાત્મા ગાંધી પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતાને લોક ચળવળ બનાવી અને લોકોમાં સ્વચ્છતાની સંસ્કૃતિ કેળવવામાં ઘણું યોગદાન આપ્યું. શ્રી શાહે પોતાના સંસદ મત વિસ્તારમાં 470 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્...

ઓક્ટોબર 3, 2024 7:14 પી એમ(PM)

views 10

આજથી ર્માં આદ્યશક્તિના આરાધના પર્વ શારદીય નવરાત્રીનો પ્રારંભ

આજથી ર્માં આદ્યશક્તિના આરાધના પર્વ શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે. આસો સુદ એકમથી નોમ સુધી નોરતાનાં નવ દિવસ દરમિયાન નવર્દુગાના નવ સ્વરૂપોની પૂજા, અર્ચન, જપ-તપ અને વ્રત કરી માની આરાધના કરવામાં આવે છે. આજે નવરાત્રીના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. ગુજરાત સહિત સમગ્ર દેશનાં શક્તિપીઠ ખા...

ઓક્ટોબર 3, 2024 3:57 પી એમ(PM)

views 9

નવરાત્રિ પ્રસંગે ભક્તોનાં ધસારાને ધ્યાનમાં લઈને રાજ્યના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી, પાવાગઢ અને ચોટીલા મંદિર ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી

નવરાત્રિ પ્રસંગે ભક્તોનાં ધસારાને ધ્યાનમાં લઈને રાજ્યના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી, પાવાગઢ અને ચોટીલા મંદિર ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પાવાગઢ મંદિર ટ્રસ્ટે મહાકાળી મંદિર વહેલું ખોલવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત, નવરાત્રી ના પ્રથમ દિવસે, રવિવાર, આઠમ અને દસમા નોરતે સવારે 4:00 વાગે રોપ-વે શરૂ થશે...

ઓક્ટોબર 3, 2024 3:55 પી એમ(PM)

views 17

ગુજરાત સરકારના ઉર્જા વિભાગે આજે નવરાત્રીના પ્રારંભમાં જ જૂનાગઢના ગિરનાર પર્વત પર વીજ પુરવઠો પહોંચાડ્યો

ગુજરાત સરકારના ઉર્જા વિભાગે આજે નવરાત્રીના પ્રારંભમાં જ જૂનાગઢના ગિરનાર પર્વત પર વીજ પુરવઠો પહોંચાડ્યો હતો. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના કર્મચારીઓએ 11 KVAની લાઈન ગિરનાર પર પસાર કરીને સાડા પાંચ હજાર પગથિયે વીજ પુરવઠો શરૂ કર્યો છે. આજે નવરાત્રિના પ્રથમ નોરતે રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ આ સ...

ઓક્ટોબર 3, 2024 6:50 પી એમ(PM)

views 10

ગાંધીનગર ખાતે ગીર ફાઉન્ડેશન સંચાલિત ઈન્દ્રોડા પાર્કમાં આજે ગીરનાં જંગલમાંથી સિંહની એક જોડી લાવવામાં આવી

ગાંધીનગર ખાતે ગીર ફાઉન્ડેશન સંચાલિત ઈન્દ્રોડા પાર્કમાં આજે ગીરનાં જંગલમાંથી સિંહની એક જોડી લાવવામાં આવી છે. વન મંત્રી મુળુભાઇ બેરાએ સિંહની જોડીને ખુલી મૂકી હતી. મુલાકાતીઓ આજથી વસંત નામનો સિંહ અને સ્વાતિ નામની સિંહણને જોઈ શકશે. ઈન્દ્રોડા પાર્કમાં રહેલી સિંહની જોડીનું મૃત્યુ થતાં નવી જોડી લાવવામાં આવી...

ઓક્ટોબર 3, 2024 3:27 પી એમ(PM)

views 15

દાહોદમાં સગીરા સાથેના દુષ્કર્મ કેસમાં વિક્રમી 12 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી

દાહોદમાં સગીરા સાથેના દુષ્કર્મ કેસમાં વિક્રમી 12 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ વિશે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત પોલીસે પુરાવાઓ મેળવીને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી મજબૂત ચાર્જશીટ દાખલ કરી છે. કુલ 1700 પાનાની આ ચાર્જશીટમાં 150 જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે. વધુમ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.