પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 4, 2024 3:11 પી એમ(PM)

views 23

સર્વોચ્ચ અદાલતે સોમનાથ મંદિર આસપાસના વિસ્તારોમાં રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા અંગેની અરજી પર સુનાવણી કરતા રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો

સર્વોચ્ચ અદાલતે સોમનાથ મંદિર આસપાસના વિસ્તારોમાં રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા અંગેની અરજી પર સુનાવણી કરતા રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે. જોકે સર્વોચ્ચ અદાલતે આ મામલે વચગાળાનો મનાઈ હુકમ આપવાનો ઇનકાર કર્યો હતો. ન્યાયાધીશ બી.આર ગવાઈ અને કે.વી. વિશ્વનાથને સુમ્માસ્ત પટણી મુસ્લિમ જ...

ઓક્ટોબર 4, 2024 3:10 પી એમ(PM)

views 15

સહકારી મોડલ વિશ્વનું એક માત્ર મોડલ છે, જે લોકોનાં કલ્યાણની સાથે સાથે આર્થિક વૃધ્ધિ સુનિશ્ચિત કરે છે :કેન્દ્રિય સહકાર મંત્રી અમિત શાહ

કેન્દ્રિય સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, સહકારી મોડલ વિશ્વનું એક માત્ર મોડલ છે, જે લોકોનાં કલ્યાણની સાથે સાથે આર્થિક વૃધ્ધિ સુનિશ્ચિત કરે છે. અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ- ADC બેન્કના 100મા સ્થાપના દિવસ પ્રસંગે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત સમારોહમાં શ્રી શાહે આ મુજબ જણાવ્યું હતુ. ત...

ઓક્ટોબર 4, 2024 8:19 એ એમ (AM)

views 15

અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવનો આરંભ કરવાતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘શેરી ગરબા પ્રથાનું મહત્વ ઓછું થવા લાગ્યું ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરબાનું મૂળ સ્વરૂપ જળવાઈ રહે તે માટે “વાયબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવ”નો પ્રારંભ કરાવ્યો. આજે યુનેસ્કોએ પણ ગુજરાતના ગરબાને વૈશ્વિક સાંસ્કૃતિક ધરોહર તરીકે ઓળખ તરીકે સ્વીકારી છે. અમ...

ઓક્ટોબર 4, 2024 8:17 એ એમ (AM)

views 19

આજે નવલા નોરતાંનો બીજો દિવસ

આજે નવલા નોરતાંનો બીજો દિવસ છે. નવરાત્રીના બીજે દિવસે મા દુર્ગાના બ્રહ્મચારિણી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. જેમના જમણે હાથમાં માળા અને ડાબા હાથમાં કમંડળ ધારણ કરેલું છે તેમની ઉપાસના અનંત ફળની પ્રાપ્તિ થાય છે. તો બીજીતરફ ગઈકાલે દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશ અને માતા રૂક્ષ્મણીના ભક્ત દ્વારા માતાજીને સ...

ઓક્ટોબર 4, 2024 8:15 એ એમ (AM)

views 8

દાહોદમાં સગીર બાળકી ઉપર દુષ્કર્મ કેસમાં જિલ્લા પોલીસે વિક્રમી સમય, 12 દિવસમાં આરોપપત્ર દાખલ કર્યું છે.

દાહોદમાં સગીર બાળકી ઉપર દુષ્કર્મ કેસમાં જિલ્લા પોલીસે વિક્રમી સમય, 12 દિવસમાં આરોપપત્ર દાખલ કર્યું છે. આ વિશે માહિતી આપતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત પોલીસે પુરાવા મેળવીને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી મજબૂત ચાર્જશીટ દાખલ કરી છે. વધુમાં ઉમેર્યું કે ચાર્જશીટમાં ડિજીટલ પુરાવા, ફોરે...

ઓક્ટોબર 4, 2024 8:14 એ એમ (AM)

views 14

મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીને અમેરિકાની ઓવરસીઝ કો. ઓપરેટિવ ડેવલપમેન્ટ કાઉન્સિલ એટલે કે OCDC. દ્વારા પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી

મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીને અમેરિકાની ઓવરસીઝ કો. ઓપરેટિવ ડેવલપમેન્ટ કાઉન્સિલ એટલે કે OCDC. દ્વારા પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. ડેરી ક્ષેત્રે આ એવોર્ડ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય છે. દૂધસાગર ડેરીમાં 3 વર્ષમાં દૂધ ઉત્પાદકોને થયેલા ફાયદાને દયાને લઈને આ પુરસ્કાર માટે ડેરીની પસંદગી ...

ઓક્ટોબર 4, 2024 8:12 એ એમ (AM)

views 22

આજે વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે પ્રાણીઓના જતન અને સંરક્ષણ કરવા રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને અપીલ.

પ્રાણીઓના રક્ષણ અંગે જનજાગૃતિ કેળવવા તેમજ પ્રાણી કલ્યાણને પ્રાધાન્ય આપવાના આશયથી દર વર્ષે ચોથી ઓક્ટોબરના રોજ “વિશ્વ પ્રાણી દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પ્રાણી દિવસની ઉજવણી “ધ વર્લ્ડ ઈઝ ધેઈર હોમ ટૂ”ની થીમ સાથે થઇ રહી છે, જેનો અર્થ થાય છે કે, આ વિશ્વ પ્રાણીઓનું પણ ઘર છે. પશુપાલન મંત્રી રાઘવજી...

ઓક્ટોબર 4, 2024 8:10 એ એમ (AM)

views 19

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છમાં 117 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે કચ્છના માંડવી ખાતે 117 કરોડથી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. જે અતંર્ગત તેઓ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના 29 કરોડ 94 લાખ રૂપિયાના ખર્ચે બનેલી માંડવી ભાગ-બે અને ત્રણ જૂથ સુધારણા યોજના, ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના 10 કરોડ રૂપિયાના ખર્ચે બને...

ઓક્ટોબર 4, 2024 8:08 એ એમ (AM)

views 19

કેન્દ્રીય ગૃહમંત્રી આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે.

કેન્દ્રીયગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેઓ આજના દિવસના કાર્યક્રમ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. જેમાં અમદાવાદ ખાતે જનસહાયક ટ્રસ્ટ દ્વારા સંચાલિત "હીરામણિ આરોગ્યધામ"નું લોકાર્પણ કેન્દ્રીયગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ...

ઓક્ટોબર 3, 2024 7:51 પી એમ(PM)

views 8

નવરાત્રીના પ્રારંભે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે આજે સવારે અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન કરાયું

નવરાત્રીના પ્રારંભે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન આજે સવારે કરાયું હતું. નવરાત્રિના પ્રથમ દિવસે મંદિર વહીવટદાર તેમજ મહંતોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે માતાજીના સભા મંડપમાં ઘટસ્થાપન કરવામાં આવ્યું. નવરાત્રીના પ્રથમ દિવસે અમદાવાદના જય ભોલે જૂથ અમદાવાદ દ્વારા ગુજ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.