પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 4, 2024 7:39 પી એમ(PM)

views 12

અમદાવાદના દેત્રોજ તાલુકામાં તાલુકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો જેમાં 14 ગામોના લાભાર્થીઓને વિધવા સહાય અને વૃદ્ધ સહાયના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું

રાજ્યભરમાં 31 ઓકટોબર સુધી ચાલી રહેલા દસમાં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમો અંતર્ગત અમદાવાદના દેત્રોજ તાલુકામાં તાલુકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો જેમાં 14 ગામોના લાભાર્થીઓને વિધવા સહાય અને વૃદ્ધ સહાયના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, તાલુકા કક્ષાના સેવા સેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓન...

ઓક્ટોબર 4, 2024 7:36 પી એમ(PM)

views 11

હાથશાળ અને હસ્તકલા ક્ષેત્રે ઉમદા કામગીરી કરનારા રાજ્યના 11 કારીગરોને સમ્માનિત કરવામાં આવશે

હાથશાળ અને હસ્તકલા ક્ષેત્રે ઉમદા કામગીરી કરનારા રાજ્યના 11 કારીગરોને સમ્માનિત કરવામાં આવશે. ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા કુટિર અને ગ્રામોદ્યોગ નીતિ 2026 અંતર્ગત કારીગરોને પ્રોત્સાહન મળે તે હેતુથી અંદાજે 25 લાખ રૂપિયાના ખર્ચે હસ્તકલાના 11 જેટલા કારીગરોને તેમના ક્ષેત્ર અનુસાર પુરસ્કૃત કરાશે. ટેક્સટાઇલ,...

ઓક્ટોબર 4, 2024 7:33 પી એમ(PM)

views 19

સર્વોચ્ચ અદાલતે સોમનાથ મંદિર પાસે બુલડોઝર દ્વારા અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહી પર મનાઇ હૂકમ આપવાનો ઇનકાર કર્યો

સર્વોચ્ચ અદાલતે સોમનાથ મંદિર પાસે બુલડોઝર દ્વારા અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહી પર મનાઇ હૂકમ આપવાનો ઇનકાર કર્યો છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું છે કે, તે રાજ્ય સરકારનાં જવાબની રાહ જોવા માંગે છે. જો અદાલતનું અપમાન થયું હોય તેવું જણાય તો યોગ્ય કાર્યવાહી કરાશે અને સ્થિતિ પૂર્વવત કરવાનો નિર્દેશ પણ અપાશે. અદ...

ઓક્ટોબર 4, 2024 7:20 પી એમ(PM)

views 19

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકા માટેનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી ૨૩ ઓક્ટોબરના રોજ સવારે ૧૧ વાગ્યે તાલુકા સેવા સદન, ગોધરા ખાતે યોજાશે

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકા માટેનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી ૨૩ ઓક્ટોબરના રોજ સવારે ૧૧ વાગ્યે તાલુકા સેવા સદન, ગોધરા ખાતે યોજાશે. નાગરિકોએ તેમના પ્રશ્નોની અરજી લેખિતમાં આગામી ૧૨ ઓક્ટોબર સુધીમાં મામલતદાર કચેરી, ગોધરા ખાતે રૂબરૂ અથવા ટપાલ ધ્વારા મોકલી આપવાની રહેશે. અરજદારોએ એક અરજીમાં ફક્...

ઓક્ટોબર 4, 2024 7:19 પી એમ(PM)

views 17

નવરાત્રીના ઉત્સવમાં માતા અને બહેનો નિશ્ચિંત થઈને ગરબે રમી માં અંબાની આરાધના કરી શકે તે માટે મહિલા પોલીસ ની શી ટીમ સતત કાર્યરત

નવરાત્રીના ઉત્સવમાં માતા અને બહેનો નિશ્ચિંત થઈને ગરબે રમી માં અંબાની આરાધના કરી શકે તે માટે મહિલા પોલીસ ની શી ટીમ સતત કાર્યરત છે. મોરબી જિલ્લામાં નવરાત્રિના પહેલા નોરતાથી જ પોલીસની શી ટીમ દ્વારા જુદાજુદા વિસ્તારમાં આવેલ ખાનગી પાર્ટી પ્લોટ તેમજ ગરબીઓમાં જઈને કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જો કોઈપણ...

ઓક્ટોબર 4, 2024 7:16 પી એમ(PM)

views 15

રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુવંરજી બાવળિયા અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબહેન બાબરિયાના હસ્તે આણંદપર તેમજ દેવડા ગામે 3.48 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુવંરજી બાવળિયા અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબહેન બાબરિયાના હસ્તે આણંદપર તેમજ દેવડા ગામે 3.48 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે સંબોધન કરતા કુવંરજી બાળવિયાએ જણાવ્યું કે ડોન્ડી ડેમ ભરવા માટેની ફીડર લાઇનની કામગીરી ...

ઓક્ટોબર 4, 2024 3:18 પી એમ(PM)

views 17

રાજકોટમાં સૌની યોજના હેઠળ ત્રણ કરોડ 48 લાખ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાત મુર્હુત કરવામાં આવ્યું

રાજકોટમાં સૌની યોજના હેઠળ ત્રણ કરોડ 48 લાખ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાત મુર્હુત કરવામાં આવ્યું. રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે આજે જિલ્લાના આજે આણંદપર તથા દેવડા ગામે સૌની યોજનાની લિંક-ત્રણના પેકેજ ૧૦ હેઠળ પાઇપલા...

ઓક્ટોબર 4, 2024 3:16 પી એમ(PM)

views 10

ખેડૂતોને પાકનું પૂરતું વળતર મળી રહે એ માટે કેન્દ્ર સરકાર ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા જઈ રહી છે

ખેડૂતોને પાકનું પૂરતું વળતર મળી રહે એ માટે કેન્દ્ર સરકાર ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા જઈ રહી છે. આ માટેની ઓનલાઇન નોંધણી શરૂ થઈ ગઈ છે. 3 ઑક્ટોબરથી શરૂ કરીને 31 ઑક્ટોબર સુધી ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો ખાતે નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર તેની નોંધણી કરવામાં આવશે. કેન્દ્ર સરકાર મગફળી, મગ, અડદ અન...

ઓક્ટોબર 4, 2024 3:15 પી એમ(PM)

views 15

ગુજરાત પ્રવાસન વિભાગ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુકત ઉપક્રમે ૫ અને ૬ ઓકટોબરનાં રોજ રાત્રે ૮ થી ૧૨ દરમ્યાન નર્મદા ડેમ વ્યુ પોઇન્ટ -૧ ખાતે રાષ્ટ્રીય એકતા માટે ગરબાની થીમ પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું

રાજ્યભરમાં નવરાત્રિનો ભારે હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થયો છે. ગુજરાત પ્રવાસન વિભાગ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુકત ઉપક્રમે ૫ અને ૬ ઓકટોબરનાં રોજ રાત્રે ૮ થી ૧૨ દરમ્યાન નર્મદા ડેમ વ્યુ પોઇન્ટ -૧ ખાતે રાષ્ટ્રીય એકતા માટે ગરબાની થીમ પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રી દરમ્યાન એકતા નગર ખાતે આવતા પ...

ઓક્ટોબર 4, 2024 3:14 પી એમ(PM)

views 11

નવરાત્રીના આ તહેવારોમાં નાગરીકોની, ખાસ કરીને મહિલાઓની સલામતી માટે ગુજરાત પોલીસે તમામ શહેર-જિલ્લાઓમાં મળીને કુલ ૭૩૭ શી ટીમ તૈનાત કરી

નવરાત્રીના આ તહેવારોમાં નાગરીકોની, ખાસ કરીને મહિલાઓની સલામતી માટે ગુજરાત પોલીસે તમામ શહેર-જિલ્લાઓમાં મળીને કુલ ૭૩૭ શી ટીમ તૈનાત કરી છે. આ She Team પરંપરાગત પહેરવેશમાં ફરજ બજાવશે. અવાવરુ જગ્યાએ સતત પેટ્રોલિંગ પણ કરશે અને ઘરે જવા માટે કોઈ બહેન દીકરીઓને રાત્રે વાહન ન મળે તો 100 નંબર અથવા 181 નંબર પર ફો...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.