પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 5, 2024 7:34 પી એમ(PM)

views 11

પોરબંદરના બરડા જંગલમાં ટૂંક સમયમાં જંગલ સફારી શરૂ થશે

પોરબંદરના બરડા જંગલમાં ટૂંક સમયમાં જંગલ સફારી શરૂ થશે. આ માટેની તૈયારીઓ વનવિભાગ દ્વારા શરૂ કરી દેવાઈ છે. શરૂઆતના સમયમાં લોકોએ અહીં બૂકિંગ વિન્ડોથી ઑફલાઇન ટિકિટ લેવાની રહેશે. ટિકિટના ભાવ આગામી ટૂંક સમયમાં નક્કી થશે. સાથે જ ગાઇડ માટેની ભરતી પ્રક્રિયા પણ ટૂંક સમયમાં હાથ ધરાશે. 192 ચોરસ મીટરનો વિસ્તાર ધ...

ઓક્ટોબર 5, 2024 7:33 પી એમ(PM)

views 11

જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુવંરજી બાવળિયાએ આજે વીંછિયા તાલુકાના અમરાપરમાં અંદાજે 82 કરોડ રૂપિયાની પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કર્યું

જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુવંરજી બાવળિયાએ આજે વીંછિયા તાલુકાના અમરાપરમાં અંદાજે 82 કરોડ રૂપિયાની પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કર્યું. ગોમા ડેમ આધારિત આ યોજનાથી જસદણ અને વિંછિયા ગામો માટે પાણીની સમસ્યા ઉકેલાશે. આ પ્રસંગે સંબોધન કરતાં પાણી પુરવઠા મંત્રીએ જણાવ્યું કે, યોજના અંતર્ગત હિંગોળગઢ,...

ઓક્ટોબર 5, 2024 7:30 પી એમ(PM)

views 24

ગાંધીનગરમાં આધારનો મહત્તમ લાભ મેળવવાના હેતુથી કાર્યશાળાનું આયોજન કરાયું

ગાંધીનગરમાં આધારનો મહત્તમ લાભ મેળવવાના હેતુથી કાર્યશાળાનું આયોજન કરાયું હતું. UIDAI રાજ્ય કચેરી ગુજરાત અને DST ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગરમાં નવા સચિવાલય ખાતે યોજાયેલી આ કાર્યશાળામાં 200થી વધુ વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. કાર્યશાળામાં ઇશાન ભારતના ઇ-ખજાના માટે આધારનો ઉપયોગ, રાજ્યની પોલીસ માટે ક્ષમ...

ઓક્ટોબર 5, 2024 7:27 પી એમ(PM)

views 10

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં કેન્દ્ર સરકારના “આકાંક્ષી બ્લોક કાર્યક્રમ” અંતર્ગત “સંપૂર્ણતા અભિયાનનું સમાપન થયું

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં કેન્દ્ર સરકારના "આકાંક્ષી બ્લોક કાર્યક્રમ" અંતર્ગત "સંપૂર્ણતા અભિયાનનું સમાપન થયું છે. સાંસદ ચંદુભાઈ શિહોરાએ વહિવટીતંત્રને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, તાલુકાએ વહીવટીતંત્રે ત્રણ મહિનાના ટુંકા સમયગાળામાં મુખ્ય છ લક્ષ્યાંકોમાં ૧૦૦% સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

ઓક્ટોબર 5, 2024 7:23 પી એમ(PM)

views 14

કેન્દ્રીય મંત્રીમંડળના પાંચ ભારતીય ભાષાઓને શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો આપતાં નિર્ણયને રાજ્યભરના શિક્ષણવિદોએ આવકાર્યો

રાજયભરના શિક્ષણવિદો અને સંશોધકોએ પાંચ ભારતીય ભાષાઓને શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો આપવાના કેન્દ્રીય મંત્રીમંડળના તાજેતરનાં નિર્ણયને આવકાર્યો છે. આકાશવાણી સાથે વાત કરતાં, ગુજરાત વિદ્યાપીઠના ભારતીય ભાષા સંસ્કૃતિ સંસ્થાના નિયામક ડૉ.દિવ્યેશ ભટ્ટે આ નિર્ણયને બિરદાવતા કહ્યું કે આ નિર્ણયથી સામાન્ય લોકો, શૈક્ષણિ...

ઓક્ટોબર 5, 2024 3:47 પી એમ(PM)

views 16

ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના નડગચોંડ ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લોકોને સતત મળતો રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના નડગચોંડ ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમા સરકારના જુદાં જુદાં કુલ ૧૩ વિભાગની કુલ પચાસથી વધુ યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ લાભાર્થીઓને આપવ...

ઓક્ટોબર 5, 2024 3:44 પી એમ(PM)

views 22

અમદાવાદમાં નિર્ભયા સુરક્ષિત શહેર પ્રોજેક્ટ હેઠળ વિવિધ વિસ્તારોમાં 205 ઇમરજન્સી કૉલ બૉક્સ મૂકવામાં આવ્યા

અમદાવાદમાં નિર્ભયા સુરક્ષિત શહેર પ્રોજેક્ટ હેઠળ વિવિધ વિસ્તારોમાં 205 ઇમરજન્સી કૉલ બૉક્સ મૂકવામાં આવ્યા છે. છેડતી અને મુશ્કેલીના સમયમાં મહિલાઓ આ ઇમરજન્સી બૉક્સનું બટન દબાવતા ગણતરીની મિનિટોમાં પોલીસ મદદ માટે પહોંચી જશે. હાલમાં સિંધુભવન રોડ, સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં કુલ 167 બૉક્સ કાર્યરત કરાયા છે. ...

ઓક્ટોબર 5, 2024 3:43 પી એમ(PM)

views 20

નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેટ્રો રેલ રાત્રે બે વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો

નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેટ્રો રેલ રાત્રે બે વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને એક યાદીમાં જણાવ્યું છે કે, 11 ઓક્ટોબર સુધી મેટ્રો સેવા રાત્રે 10 વાગ્યા પછી પણ પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ કોરિડોરમાં દરેક સ્ટેશનેથી 20 મિનિટના અંતરે ઉપલ...

ઓક્ટોબર 5, 2024 3:40 પી એમ(PM)

views 14

આજે નવરાત્રિનો ત્રીજો દિવસ છે મા અંબાના ચંદ્ર ઘંટા સ્વરૂપનું પૂજન થાય છે

આજે નવરાત્રિનો ત્રીજો દિવસ છે મા અંબાના ચંદ્ર ઘંટા સ્વરૂપનું પૂજન થાય છે. મા ચંદ્ર ઘંટાને દશ ભૂજાઓ અને મસ્તક પર અર્ધચંદ્ર છે તેમનું વાહન સિંહ છે. તેમની આરાધનાથી વિપતિઓનો નાશ થાય છે. સમગ્ર રાજ્યમાં નવરાત્રિની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 'IAS વાઇવ્સ વેલફેર ...

ઓક્ટોબર 5, 2024 3:39 પી એમ(PM)

views 11

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતએ આજે સવારે હરિયાણામાં મિર્ઝાપુર સ્થિત શાસકીય પ્રાથમિક શાળામાં પરિવાર સાથે મતદાન કર્યું

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતએ આજે સવારે હરિયાણામાં મિર્ઝાપુર સ્થિત શાસકીય પ્રાથમિક શાળામાં પરિવાર સાથે મતદાન કર્યું. પત્રકારો સાથેની વાતચીતમાં રાજ્યપાલે કહ્યું કે, ભારતના બંધારણે 18 વર્ષની ઉંમર પછી બધાને મતદાન કરવાનો અધિકાર આપ્યો છે, અને સૌએ ભારતીય બંધારણના આ નિર્દેશનું પાલન કરીને પોતાના મતાધિકારનો ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.