ઓક્ટોબર 7, 2024 7:11 પી એમ(PM)
12
નર્મદા જિલ્લાના એકતા નગરના સરદાર સરોવર ડેમ વ્યુ પોઇન્ટ-૧ ખાતે બે દિવસીય એકતા ગરબાનું પ્રથમવાર આયોજન કરાયું હતું
આજે નવરાત્રીનો પાંચમો દિવસ છે. પાંચમા નોરતે મા સ્કન્ધમાતાની આરાધના કરવામાં આવે છે. માના આ સ્વરૂપને ચાર ભૂજાઓ છે તેમની જમણી બાજુની ભૂજામાં ભગવાન સ્કન્ધને ખોળે બેસાડયા છે તેઓ કમળના આસન પર બિરાજે છે તેમનું વાહન સિંહ છે માનું આ સ્વરૂપ મોક્ષદાયી છે. રાજયભરના મંદિરોમાં માઈ ભક્તો દર્શન કરી રહ્યા છે. કચ્છના...