પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 7, 2024 7:11 પી એમ(PM)

views 12

નર્મદા જિલ્લાના એકતા નગરના સરદાર સરોવર ડેમ વ્યુ પોઇન્ટ-૧ ખાતે બે દિવસીય એકતા ગરબાનું પ્રથમવાર આયોજન કરાયું હતું

આજે નવરાત્રીનો પાંચમો દિવસ છે. પાંચમા નોરતે મા સ્કન્ધમાતાની આરાધના કરવામાં આવે છે. માના આ સ્વરૂપને ચાર ભૂજાઓ છે તેમની જમણી બાજુની ભૂજામાં ભગવાન સ્કન્ધને ખોળે બેસાડયા છે તેઓ કમળના આસન પર બિરાજે છે તેમનું વાહન સિંહ છે માનું આ સ્વરૂપ મોક્ષદાયી છે. રાજયભરના મંદિરોમાં માઈ ભક્તો દર્શન કરી રહ્યા છે. કચ્છના...

ઓક્ટોબર 7, 2024 7:09 પી એમ(PM)

views 8

વડોદરામાં બીજા નોરતે ભાયલી વિસ્તારમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ કરનાર પાંચ આરોપીઓને વડોદરાની ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે

વડોદરામાં બીજા નોરતે ભાયલી વિસ્તારમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ કરનાર પાંચ આરોપીઓને વડોદરાની ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. દુષ્કર્મ કરનાર 5 આરોપીઓ પૈકી 3 ઉત્તરપ્રદેશના હોવાનું સામે આવ્યું છે. ગરબા રમવા નીકળેલી 16 વર્ષની સગીરા તેના મિત્ર સાથે વડોદરાના ભાયલી-બીલ રોડ વિસ્તારમાં બેઠી હતી, ત્યારે 3 નરા...

ઓક્ટોબર 7, 2024 7:08 પી એમ(PM)

views 13

રાજ્યમાં આજે અકસ્માત અને ડૂબી જવાની ઘટનાઓમાં 6 મૃત્યુ નીપજ્યા છે

રાજ્યમાં આજે અકસ્માત અને ડૂબી જવાની ઘટનાઓમાં 6 મૃત્યુ નીપજ્યા છે. અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર આજે બપોરે શ્રદ્ધાળુઓ ભરેલી લક્ઝરીનો અકસ્માતમાં એક બાળક અને પુરૂષ સહિત ત્રણનાં મોત થયા હતા, જ્યારે 52 જેટલા લોકોને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે..પોલીસ દ્વારા આપવામાં આવેલી પ્રથામિક માહિતી મુ...

ઓક્ટોબર 7, 2024 7:07 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી ગુજરાતની 23 વર્ષની વિકાસ યાત્રાને ઉજાગર કરવા રાજ્યમાં આજથી વિકાસ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી ગુજરાતની 23 વર્ષની વિકાસ યાત્રાને ઉજાગર કરવા રાજ્યમાં આજથી વિકાસ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો છે. વિકાસ સપ્તાહ દરમિયાન રાજ્યમાં લોકભાગીદારીથી વિવિધ કાર્યક્રમો યોજાશે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની થીમ આધારિત દિવસોની ઉજવણી થશે. આ ઉજવણી અંતર્ગત ગાંધીનગર...

ઓક્ટોબર 7, 2024 7:05 પી એમ(PM)

views 12

કપાસના મહત્વને ઉજાગર કરવા સમગ્ર વિશ્વમાં દર વર્ષે 7 ઓક્ટોબરને વિશ્વ કપાસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે

કપાસના મહત્વને ઉજાગર કરવા સમગ્ર વિશ્વમાં દર વર્ષે 7 ઓક્ટોબરને વિશ્વ કપાસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સમગ્ર દેશમાં કપાસના ઉત્પાદનમાં ગુજરાત બીજા નંબરે છે. બનાસકાંઠા જિલ્લામાં પણ દાયકાઓથી ખેડૂતો કપાસની સફળ ખેતી કરી રહ્યા છે. જિલ્લાના દિયોદર, થરાદ, વાવ, સૂઇગામ, ભાભર, રાધનપુર, કાંકરેજ તાલુકામાં ખેડૂતો ક...

ઓક્ટોબર 7, 2024 7:05 પી એમ(PM)

views 10

મહેસાણા જિલ્લામાં આ વખતે ચોમાસામાં સારો વરસાદ વરસ્યો હતો, ત્યારે જિલ્લામાં 2 લાખ 84 હજાર હેકટરમાં વાવેતર થઈ ગયું છે

મહેસાણા જિલ્લામાં આ વખતે ચોમાસામાં સારો વરસાદ વરસ્યો હતો. ત્યારે જિલ્લામાં 2 લાખ 84 હજાર હેકટરમાં વાવેતર થઈ ગયું છે. જિલ્લાના 10 તાલુકાઓમાંથી 8 માં અનુમાન કરતા વધુ વરસાદ થયો છે. દિવેલાના પાકનું 3 હજાર 682 હેકટર જમીનમાં જ્યારે કપાસનું 4 હજાર 283 હેકટરમાં વાવેતર થયેલું છે. ડાંગરમાં 8 હજાર 100 હેકટરમાં...

ઓક્ટોબર 7, 2024 7:03 પી એમ(PM)

views 12

નવસારીમાં ગણદેવી સહકારી ખાંડ ઉદ્યોગ મંડળ સંચાલિત સુગર સુગર ફેક્ટરીમાં આજે શેરડી પિલાણનો વિધિવત આરંભ થયો હતો

નવસારીમાં ગણદેવી સહકારી ખાંડ ઉદ્યોગ મંડળ સંચાલિત સુગર સુગર ફેક્ટરીમાં આજે શેરડી પિલાણનો વિધિવત આરંભ થયો હતો. યજ્ઞ પૂજા બાદ બોઇલર પ્રજ્વલન નો પ્રારંભ કરાયો હતો. શેરડીની નવી સિઝનમાં અંદાજીત ૧૦ લાખ ટન શેરડી પીલાણ નો લક્ષ્યાંક રખાયો છે. મહારાષ્ટ્ર, જલગાવ, ધુલિયા, શિરપુર, નિઝર, આહવા, ડાંગ સહિત અંતરિયાળ ગ...

ઓક્ટોબર 7, 2024 3:26 પી એમ(PM)

views 15

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વહીવટી ક્ષેત્રના 23 વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણીના ભાગ રૂપે ગાંધીનગરમાં ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી

રાજ્ય સરકાર આજથી વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહી છે. 2001માં જ્યારે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા, ત્યારથી અત્યાર સુધી રાજ્યની વિકાસ યાત્રાને દર્શાવવા માટે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વહીવટી ક્ષેત્રના 23 વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણીના ભાગ રૂપે ગાંધીન...

ઓક્ટોબર 7, 2024 3:25 પી એમ(PM)

views 10

વન અને પર્યાવરણ મંત્રી મુળૂભાઈ બેરાએ કહ્યું કે, ‘ભારતમાં એક માત્ર ગુજરાતમાં જોવા મળતા ઘુડખરની વસતિ 7 હજાર 672 છે

રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં ઘુડખરની વસતિમાં 26 ટકાનો વધારો નોંધાયો છે. વન અને પર્યાવરણ મંત્રી મુળૂભાઈ બેરાએ કહ્યું કે, ‘ભારતમાં એક માત્ર ગુજરાતમાં જોવા મળતા ઘુડખરની વસતિ 7 હજાર 672 છે. શ્રી બેરાએ ઉમેર્યું કે, આ વર્ષે 10મી ઘુડખર વસતિ પ્રમાણે 2 હજાર 705 ઘુડખર સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લામાં વસવાટ કરે છે...

ઓક્ટોબર 7, 2024 3:21 પી એમ(PM)

views 7

વડોદરામાં બીજા નોરતે ભાયલી વિસ્તારમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ કરનાર પાંચ આરોપીઓને વડોદરાની ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે

વડોદરામાં બીજા નોરતે ભાયલી વિસ્તારમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ કરનાર પાંચ આરોપીઓને વડોદરાની ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. દુષ્કર્મ કરનાર 5 આરોપીઓ પૈકી 3 ઉત્તરપ્રદેશના હોવાનું સામે આવ્યું છે. ગરબા રમવા નીકળેલી 16 વર્ષની સગીરા તેના મિત્ર સાથે વડોદરાના ભાયલી-બીલ રોડ વિસ્તારમાં બેઠી હતી, ત્યારે 3 નરા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.