પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 10, 2024 3:45 પી એમ(PM)

views 16

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને દેશના ઔદ્યોગિક નક્શે આગવું સ્થાન પામેલા ટાટા ગ્રુપના સ્વ. શ્રી રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને દેશના ઔદ્યોગિક નક્શે આગવું સ્થાન પામેલા ટાટા ગ્રુપના સ્વ. શ્રી રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.. સ્વ. રતન ટાટાનું ગઈ મોડી રાત્રે અવસાન થયું છે. સ્વર્ગસ્થનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે નેશનલ સેન્ટર ફોર પર્ફોર્મિંગ આર્ટ લેન, નરીમાન પોઈન્ટ, મુંબઈ ખ...

ઓક્ટોબર 10, 2024 3:19 પી એમ(PM)

views 15

ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીની ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહન અંતર્ગત વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું

ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીની ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહન અંતર્ગત વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું... શહેરના ઘ-4 વિસ્ટા ગાર્ડન ખાતેથી મહાત્મા મંદિર સુધી પદયાત્રા યોજાઈ હતી.. આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર મીરા પટેલ ધારાસભ્ય રીટાબેન પટેલ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર મહાનગરપાલિકાના મ્યુ...

ઓક્ટોબર 10, 2024 3:17 પી એમ(PM)

views 18

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ ૨૦૨૪-૨૫નો લોગો, ટીઝર અને વેબસાઇટ સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે લોન્ચ થઈ છે

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ ૨૦૨૪-૨૫નો લોગો, ટીઝર અને વેબસાઇટ સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે લોન્ચ થઈ છે... મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૧૨ તારીખે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલને ખુલ્લો મુકાશે. જે ૧૪ જાન્યુઆરી સુધી ચાલશે. આ અંતર્ગત સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર...

ઓક્ટોબર 9, 2024 7:58 પી એમ(PM)

views 7

કોંગ્રેસના પ્રતિનિધિમંડળે હરિયાણા વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણી દરમિયાન ઇવીએમ એટલે કે વીજાણું મતદાન યંત્રોની બેટરીના લેવલ અંગે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી

કોંગ્રેસના પ્રતિનિધિમંડળે હરિયાણા વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણી દરમિયાન ઇવીએમ એટલે કે વીજાણું મતદાન યંત્રોની બેટરીના લેવલ અંગે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી છે. કોંગ્રેસના નેતા પવન ખેડાએ પત્રકારોને સંબોધતાં જણાવ્યું હતું કે, પક્ષના પ્રતિનિધિ મંડળે હરિયાણાના સાત વિધાનસભા મતક્ષેત્રમાંથી મળેલી વીસ...

ઓક્ટોબર 9, 2024 7:41 પી એમ(PM)

views 11

રાજ્યના વહીવટમાં પારદર્શીતા આવે તેમજ લોકોના પ્રશ્નોનો સમયસર નિકાલ લાવી શકાય તે હેતુથી સમગ્ર રાજ્યમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે

રાજ્યના વહીવટમાં પારદર્શીતા આવે તેમજ લોકોના પ્રશ્નોનો સમયસર નિકાલ લાવી શકાય તે હેતુથી સમગ્ર રાજ્યમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. દાહોદ જિલ્લામાં દેવગઢ બારીયા તાલુકાનો સેવા સેતુ કાર્યક્રમ પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થિતિ યોજાયો. તેમના વરદ હસ્તે લાભાર્થીઓને વિવિધ સહા...

ઓક્ટોબર 9, 2024 7:40 પી એમ(PM)

views 7

વિશ્વ ટપાલ દિવસની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મુન્દ્રા પોર્ટના 25 વર્ષની વિકાસયાત્રાના પ્રતીકરૂપે સ્મારક ટપાલ ટિકિટનું અનાવરણ કર્યું

વિશ્વ ટપાલ દિવસની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મુન્દ્રા પોર્ટના 25 વર્ષની વિકાસયાત્રાના પ્રતીકરૂપે સ્મારક ટપાલ ટિકિટનું અનાવરણ કર્યું. દેશના મહત્વના વ્યાપારી બંદર તરીકે મુન્દ્રા પોર્ટની વિકાસયાત્રાને દર્શાવતી સ્મારક ટપાલ ટિકિટ "પ્રગતિના 25 વર્ષ - મુન્દ્રા પોર્ટ" શીર્ષક સાથે પ્રસ્ત...

ઓક્ટોબર 9, 2024 7:38 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુ-શાસનના ૨૩ વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં “ભારત વિકાસ સપ્તાહ” ઉજવણી થઇ રહી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુ-શાસનના ૨૩ વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં “ભારત વિકાસ સપ્તાહ” ઉજવણી થઇ રહી છે. આજે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ખાતે આ ઉજવણીના ભાગરૂપે રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે ૨૧ કરોડના વિવિધ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્ર...

ઓક્ટોબર 9, 2024 7:37 પી એમ(PM)

views 11

નવલાં નોરતાની સાતમે આજે કાલરાત્રિની આરાધના થાય છે

નવલાં નોરતાની સાતમે આજે કાલરાત્રિની આરાધના થાય છે. મા નું આ સ્વરૂપ કષ્ટોનો વિનાશ કરે છે. મા કાલરાત્રિના સ્મરણ માત્રથી દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત-પ્રેત આદિનો નાશ થાય છે. તેમજ ગ્રહ બાધા પણ દૂર થાય છે. નવરાત્રીના ઉત્સવની ઉજવણી રંગેચંગે થઇ રહી છે. ખૈલૈયાઓ અવનવી વેશભૂષા ધારણ કરીને ગરબા કરી રહ્યાં છે. ત્યાર...

ઓક્ટોબર 9, 2024 7:35 પી એમ(PM)

views 14

અમરેલીના ધારી ખાતે સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદ સંબોધી હતી

અમરેલીના ધારી ખાતે સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદ સંબોધી હતી..તેમણે કહ્યું હતું કે 28 લાખ પરિવારો સીધા કે આડકતરા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. ત્યારે હીરા ઉદ્યોગ પડી ભાંગ્યો છે.. સૌથી વધારે વિદેશી હૂંડિયામણ રળી આપતા વ્યવસાયને ફરી બેઠો કરવાની માંગણી શક્તિસિંહ...

ઓક્ટોબર 9, 2024 7:33 પી એમ(PM)

views 13

મિશન શક્તિ યોજના અંતર્ગત મહિલા હેલ્પલાઇન તથા વન સ્ટોપ સેન્ટર દીવના સંયુક્ત પ્રયાસના ભાગરૂપે નવરાત્રિના અવસરે આ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

મિશન શક્તિ યોજના અંતર્ગત દીવ જીલ્લાના દરેક ગરબામાં હેલ્પ લાઇન નંબર ૧૮૧ મહિલા હેલ્પલાઇન, ચિલ્ડ્રન હેલ્પ લાઇન, વન સ્ટોપ સેન્ટર, વગેરે વિશે લોકો ને માહિતગાર કરવામાં આવ્યા હતા.. મિશન શક્તિ યોજના અંતર્ગત મહિલા હેલ્પલાઇન તથા વન સ્ટોપ સેન્ટર દીવના સંયુક્ત પ્રયાસના ભાગરૂપે નવરાત્રિના અવસરે આ જાગૃતિ કાર્યક્ર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.