પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 11, 2024 8:08 એ એમ (AM)

views 12

નવરાત્રી તથા દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી પાટણ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરી દ્વારા ખોરાક સુરક્ષા ઝૂંબેશ હાથ ધરવામાં આવ્યું.

નવરાત્રી તથા દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી પાટણ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરી દ્વારા ખોરાક સુરક્ષા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જેનો હેતુ તહેવારો દરમિયાન લોકોને સ્વચ્છ અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ કરાવવાનો છે. અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધી રમેશ સોલંકી જણાવે છે કે આ ઝૂંબેશ હેઠળ દૂધ અ...

ઓક્ટોબર 11, 2024 8:04 એ એમ (AM)

views 22

આજે નવરાત્રિના નવમા અને અંતિમ દિવસે મા દુર્ગાના સિદ્ધિ દાત્રી દેવીની આરાધનાનો મહિમા

આજે નવરાત્રિનો નવમો અને અંતિમ દિવસ છે. નવમાં નોરતે માં દુર્ગાના સિદ્ધ દાત્રી દેવીની આરાધનાનો મહિમા છે. માં સિદ્ધ દાત્રી અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશિત્વ અને વિશિત્વ આઠ પ્રકારની સિદ્ધિઓના દાતા છે. તેમનું વાહન સિંહ છે. ઝાલાવાડના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ગઇ કાલે હવાનાષ્ટમ...

ઓક્ટોબર 11, 2024 8:02 એ એમ (AM)

views 9

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત કરાઈ છે.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત કરાઈ છે. જે મુજબ આ વર્ષથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની જેમ ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની બોર્ડ પરીક્ષા વર્ષમાં બે વાર લેવાશે. ગત વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં બેસ્ટ ઓફ ટુ ની પદ્ધતિ લાગુ કરાયા બાદ હવે ધોરણ 10 અન...

ઓક્ટોબર 11, 2024 7:59 એ એમ (AM)

views 11

વરિષ્ઠ ઔદ્યોગિક અગ્રણી સ્વર્ગસ્થ રતન ટાટાના અવસાન અંગે રાજ્યમાં શોક જાહેર કરાયા બાદ મહીસાગર જીલ્લામાં બાલાસિનોર તાલુકાનાં રૈયોલી ખાતે આયોજિત વિકાસ પદયાત્રાનો કાર્યક્રમ રદ

વરિષ્ઠ ઔદ્યોગિક અગ્રણી સ્વર્ગસ્થ રતન ટાટાના અવસાન અંગે રાજ્યમાં શોક જાહેર કરાયા બાદ મહીસાગર જીલ્લામાં બાલાસિનોર તાલુકાનાં રૈયોલી ખાતે આયોજિત વિકાસ પદયાત્રાનો કાર્યક્રમ રદ જાહેર કરવામાં આવ્યો હતો. અમારા મહીસાગર જિલ્લાના પ્રતિનિધિ અશ્વિન પંડયા જણાવે છે કે સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર, રાજકીય આગેવાનો અને ન...

ઓક્ટોબર 11, 2024 7:56 એ એમ (AM)

views 23

અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લાની શાળાઓમાં ‘ગુજરાતની વિકાસગાથા’ વિષય પર આધારિત ક્વિઝ કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગ સ્વરૂપે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લાની શાળાઓમાં 'ગુજરાતની વિકાસગાથા' વિષય પર આધારિત ક્વિઝ કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્વિઝ કાર્યક્રમમાં જિલ્લાની ૩૪૮ શાળાઓમાં ૫ હજાર ૨૨૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં શાળાના બાળક...

ઓક્ટોબર 11, 2024 7:53 એ એમ (AM)

views 12

દેશનાં અગ્રણી ઉદ્યોગપતિ સ્વર્ગસ્થ રતન ટાટાને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મુંબઇમાં શ્રધ્ધાંજલિ આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે મુંબઇમાં ટાટા ગ્રૂપના વડા રતન ટાટાના અંતિમ દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીએ રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું કે, ભારતે સાચા અર્થમાં રતન ગુમાવ્યું છે. તેમના અવસાનથી દેશને ક્યારેય પૂરી ન શકાય તેવી ખોટ પડી છે. શ્રી રતન ટાટાએ સમગ્ર વિશ્વમાં ઔધોગિક ક્ષેત્રે દેશને ગૌરવ ...

ઓક્ટોબર 10, 2024 7:42 પી એમ(PM)

views 8

પ્રાકૃતિક કૃષિ અભિયાનને વધુ વેગવાન બનાવવા ગાંધીનગર રાજભવનમાં યોજાઈ ઉચ્ચકક્ષાની સમીક્ષા બેઠક યોજાઇ હતી

પ્રાકૃતિક કૃષિ અભિયાનને વધુ વેગવાન બનાવવા ગાંધીનગર રાજભવનમાં યોજાઈ ઉચ્ચકક્ષાની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠક દરમિયાન રાજ્યપાલે કહ્યું હતું કે વધુ ઉત્પાદન, સારી ગુણવત્તા અને ઓછો ખર્ચ આ બધું પ્રાકૃતિક ખેતી દ્વારા જ શક્ય બનશે. રાજ્યની કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રાકૃતિક કૃષિનો મુખ્ય ...

ઓક્ટોબર 10, 2024 7:39 પી એમ(PM)

views 10

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ ૨૦૨૪-૨૫નો લોગો, ટીઝર અને વેબસાઇટ સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે લોન્ચ થઈ છે

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ ૨૦૨૪-૨૫નો લોગો, ટીઝર અને વેબસાઇટ સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે લોન્ચ થઈ છે... મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૧૨ તારીખે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલને ખુલ્લો મુકાશે. જે ૧૪ જાન્યુઆરી સુધી ચાલશે. આ અંતર્ગત સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર...

ઓક્ટોબર 10, 2024 7:37 પી એમ(PM)

views 17

પાટણમાં યોજાઈ રહેલા 10 દિવસીય NCC શિબિરના ભાગરૂપે આજે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન હોલ ખાતે તાલીમાર્થીઓએ દેશની વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી

પાટણમાં યોજાઈ રહેલા 10 દિવસીય NCC શિબિરના ભાગરૂપે આજે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન હોલ ખાતે તાલીમાર્થીઓએ દેશની વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી છે. યુનિવર્સીટીના કુલપતિ કે સી પોરીયાએ કેડેટ્સ સાથે સંવાદ કરતાં, યુવાનોને રાષ્ટ્ર સેવા માટે તેમજ સમાજ ઉપયોગી કાર્યોમાં હમેશા અગ્રેસર રહેવા...

ઓક્ટોબર 10, 2024 7:35 પી એમ(PM)

views 26

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે વિશ્વ માનસિક આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ટેલી માનસ એપ અને વિડિયો કોલ સુવિધાનો આજે દિલ્હીમાં આરંભ કર્યો

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે વિશ્વ માનસિક આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ટેલી માનસ એપ અને વિડિયો કોલ સુવિધાનો આજે દિલ્હીમાં આરંભ કર્યો છે. દિલ્હીમાં યોજાયેલા ખાસ સમારંભમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના ટેલી માનસ ચકાસણી અહેવાલ અને કર્મચારીઓના આરોગ્ય માટે સ્વસંભાળ મોડ્યુલનો પણ આરંભ કરાયો હતો. આ વર્ષની વિષય વસ્તુ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.