પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 12, 2024 9:11 એ એમ (AM)

views 18

રાજ્યભરમાં આજે વિજયદશમીની ઉત્સાહભેર ઉજવણી કરાશે. અનેક સ્થળોએ રાવણદહન, શસ્ત્રપૂજન યોજાશે.

અસત્ય પર સત્યના વિજયનો પર્વ એટલે વિજ્યાદશમી. આજે રાજ્યભરમાં અનેક સ્થળોએ રાવણ દહન, શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સૌ નાગરિકોને વિજ્યાદશમીની શુભકામનાઓ પાઠવી છે. તેઓએ જણાવ્યું કે, દરેક વ્યક્તિ તેમનામાં રહેલા ગુણદોષને પારખી મનની નબળીઓ ઉપર જીત મેળવે તે જ સાચી વિજ્ય...

ઓક્ટોબર 12, 2024 8:54 એ એમ (AM)

views 15

રાજ્યભરમાં ચાલી રહેલી વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

રાજ્યભરમાં ચાલી રહેલી વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જામનગર ખાતે મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ જામનગર શહેર જિલ્લાના વિવિધ 143 પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ – ખાતમુર્હૂત કર્યા હતા. 114.83 કરોડ રૂપિયાની વિકાસકામોનું લોકાર્પણ કરતા તેમણે કહ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, શિવ...

ઓક્ટોબર 12, 2024 8:52 એ એમ (AM)

views 22

તહેવારોની સિઝનમાં ભેળસેળ યુક્ત ખાદ્યચીજો પર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કડક કાર્યવાહી.

તહેવારોની સિઝનમાં નાગરિકોના આરોગ્ય સામે ચેંડા કરનારા તત્વો સામે રાજ્યના ખોરાક અને ઔષધનિયમન તંત્ર દ્વારા વ્યાપક તપાસ શરુ કરવામાં આવી છે. જે અંતર્ગત અમદાવાદના ચાંગોદર પાસે ખોરાક અને ઔષધનિયમન તંત્ર દ્વારા પાડવામા આવેલા દરોડામાં 410 જેટલા ભેલસેળ યુક્ત ઘીના ડબ્બા અને પેક કરેલા ઘીના પાઉચ ઝડપી પાડવામાં આવ્...

ઓક્ટોબર 11, 2024 8:00 પી એમ(PM)

views 16

અમદાવાદ: ચાંગોદર પાસેથી 410 જેટલા ભેળસેળ યુક્ત ઘીના ડબ્બા જપ્ત

ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તહેવારોની સિઝનમાં નાગરિકોના આરોગ્ય સામે ચેડાં કરનારા તત્વો સામે વ્યાપક તપાસ શરુ કરવામાં આવી છે. જે અંતર્ગત અમદાવાદના ચાંગોદર પાસે ખોરાક અને ઔષધનિયમન તંત્ર દ્વારા પાડવામા આવેલા દરોડામાં 410 જેટલા ભેળસેળ યુક્ત ઘીના ડબ્બા અને પેક કરેલા ઘીના પાઉચ ઝડપી પાડવામાં આ...

ઓક્ટોબર 11, 2024 6:43 પી એમ(PM)

views 26

આગામી દિવસો દરમિયાન રાજ્યમાં છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં છુટાછવાયા વિસ્તારોમાં આગામી દિવસો દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે. આવતીકાલે દક્ષિણ ગુજરાત અને કેન્દ્ર શાસિત દીવ, દમણ અને દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, ભાવનગર , અણરેલી જૂનાગઢમાં છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરીને યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે રવિવારે 13મી ઓક્ટ...

ઓક્ટોબર 11, 2024 6:34 પી એમ(PM)

views 16

પંચમહાલ: ઔદ્યોગિક રોજગાર ભરતી મેળામાં 53 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

પંચમહાલ જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને સરકારી આઇ.ટી.આઇ, ગોધરાના સંયુક્ત ઉપક્રમે ગોધરા ખાતે યોજાયેલ ઔદ્યોગિક રોજગાર ભરતી મેળામાં 53 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે. સરકારી આઇ.ટી.આઇ, ગોધરા ખાતે યોજાયેલ ઔદ્યોગિક રોજગાર ભરતીમેળામાં અમદાવાદ અને પંચમહાલ જિલ્લાની કુલ 07 જેટલી નોકરીદાતા કંપનીઓ દ્વ...

ઓક્ટોબર 11, 2024 6:32 પી એમ(PM)

views 32

વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

ગુજરાતની વિકાસ યાત્રાના 23 વર્ષની ઉજવણી નિમિતે વિકાસ સપ્તાહની ઉજવણી 15 ઓક્ટોમ્બર 2024 સુધી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે તે અંતર્ગત જામનગર જિલ્લમાં ભૂચર મોરી ખાતે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહને અનુલક્ષીને યોજાયેલી પદયાત્રામાં શાળ...

ઓક્ટોબર 11, 2024 6:27 પી એમ(PM)

views 13

દીવ: ખરાબ વાતાવરણના કારણે વણાકબારાના દરિયામાં બોટની જળસમાધિ

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વણાકબારાના દરિયામાં એક બોટે ખરાબ વાતાવરણના કારણે મધદરિયે જળસમાધિ લીધી હતી. મધદરિયે 40 થી 45 કિ.મી દુર જળસમાધિ લીધી હતી, અને બોટ માલિકને લાખનું નુકસાન થયુ છે. દરિયામાં રહેલી અન્ય બોટના અન્ય ખલાસીઓએ દેવસાગર બોટના માછીમારે બચાવીને સહી સલામત વણાકબારા જેટી પર લાવ્યા હતા. આ બોટના...

ઓક્ટોબર 11, 2024 6:24 પી એમ(PM)

views 21

ગાંધીનગર: મંત્રી ભાનુબેન બાબરિયા 5000 વૃક્ષોનાં વાવેતર અભિયાનમાં જોડાયા

‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત ગાંધીનગરના રૂપાલ ગામે સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયા 5000 વૃક્ષોનાં વાવેતર અભિયાનમાં જોડાયાં. મંત્રી ભાનુબેને આસોપાલવ અને ગરમાળો વૃક્ષનું વાવેતર કરી, અભિયાનનો આરંભ કરાવ્યો હતો. લોકભાગીદારી અને પંચાયતના સહયોગથી રૂપાલની જમીન ઉપર અલગ અલગ 28 જાતનાં ...

ઓક્ટોબર 11, 2024 6:21 પી એમ(PM)

views 18

‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત મંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં યુવા સ્વાભિમાન દિવસની ઉજવણી

અમદાવાદ જીલ્લામાં બાવળાના દેવધોલેરા ગામ ખાતે મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં I-Create ખાતે 'વિકાસ સપ્તાહ' અંતર્ગત યુવા સ્વાભિમાન દિવસની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ઋષિકેશ પટેલે 11.86 કરોડના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા હતા. વિકાસ સપ્તાહ અંતર્ગત યુવા સ્વાભિમાન દિવસે બાવળાના આઈ-ક્રીએટ પરિસરમા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.