પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 12, 2024 7:18 પી એમ(PM)

views 14

દાહોદના દેવગઢ બારિયા ખાતે રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને ૧૯મી ગ્રામીણ ઓલમ્પિક યોજાઇ

દાહોદના દેવગઢ બારિયા ખાતે રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને ૧૯મી ગ્રામીણ ઓલમ્પિક યોજાઇ. ભાઇઓ અને બહેનો માટે વિવિધ કેટેગરીમાં ૧૦૦ મીટર દોડ, ૪૦૦ મીટર દોડ, ગોફણ ફેંક, ગીલ્લોલ, તીરંદાજી,લાંબી દોડ રસ્સાખેંચ, ખો-ખો, કબડ્ડી, ગેડી દડો અને સાઇકલ પોલોનો સમાવેશ કરવામાં આવેલ છે.

ઓક્ટોબર 12, 2024 7:17 પી એમ(PM)

views 9

રાજ્યની પહેલી સહકારી સુપર માર્કેટ ગુજકો માર્ટનો અમદાવાદમાં પ્રારંભ થયો

રાજ્યની પહેલી સહકારી સુપર માર્કેટ ગુજકો માર્ટનો અમદાવાદમાં પ્રારંભ થયો છે.. ગુજરાત કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન, ગુજકોમાસોલ દ્વારા ગુજરાતના પ્રથમ સહકારી મોલ 'ગુજકો માર્ટ'ને આજે ખુલ્લુ મુકાયું હતું.. અમદાવાદના સાયન્સ સિટિ રોડ ઉપર શરૂ થયેલા આ સ્ટોરનું ઉદઘાટન ઇફ્કોના ચેરમેન દિલીપ સાંઘાણી તેમજ ગુજરાત સ...

ઓક્ટોબર 12, 2024 7:17 પી એમ(PM)

views 8

વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત મહેસાણામાં મંત્રી ઋષિકેશ પટેલે અને બળવંતસિહ રાજપૂતે પાટણમાં વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યુ..

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા ખાતે વિસનગર નગરપાલિકાના ૧૪૧ કરોડ ૮૭ લાખના વિવિધ ૧૪ વિકાસકામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે દરેક ઘર સુધી નળ દ્વારા જળ પહોંચે એટલે વિકાસ. આજે નલ સે જલ યોજના અંતર્ગત રાજ્યના દરેક પરિવારોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, ...

ઓક્ટોબર 12, 2024 7:16 પી એમ(PM)

views 8

ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે ફરજ બજાવતા જામકંડોરણા તાલુકાના ગોહિલ વિશ્વરાજસિંહ મહિપતસિંહ મહારાષ્ટ્રના દેવલાલી ખાતે શહીદ થતાં તેમના પાર્થિવ દેહને અંતિમ વિદાય અપાઈ

ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે ફરજ બજાવતા જામકંડોરણા તાલુકાના ગોહિલ વિશ્વરાજસિંહ મહિપતસિંહ મહારાષ્ટ્રના દેવલાલી ખાતે શહીદ થતાં તેમના પાર્થિવ દેહને વતન આંચવડ ખાતે વીરોચિત માન સન્માન સાથે અંતિમ વિદાય અપાઈ હતી. અંતિમ દર્શન માટે જામકંડોરણા રજપૂત સમાજ ખાતે તેમના નશ્વર દેહને રાખવામાં આવ્યો હતો. કેન્દ્રીય શ...

ઓક્ટોબર 12, 2024 7:14 પી એમ(PM)

views 12

રાજ્યભરમાં આજે અસત્ય પર સત્યના વિજય સ્વરૂપે દશેરા પર્વની ધાર્મિક આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી

રાજ્યભરમાં આજે અસત્ય પર સત્યના વિજય સ્વરૂપે દશેરા પર્વની ધાર્મિક આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આજે વિજયાદશમી નિમિત્તે રાજ્યભરમાં અનેક સ્થળોએ રાવણ દહન, શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. સવારથી જ લોકો ફાફડા- જલેબીની જ્યાફત માણી રહ્યા છે. ફરસાણ અને મીઠાઈની દુકાનો ઉપર ભારે ભીડ...

ઓક્ટોબર 12, 2024 7:13 પી એમ(PM)

views 11

રણજી ટ્રોફીની ઇલાઇટ ગૃપની મેચમાં બરોડાના બોલરો સામે મુંબઇની ટીમ ઘૂંટણીએ … 214 રનમાં મુંબઇની ટીમ તંબુ ભેગી

રણજી ટ્રોફીની ઇલાઇટ સિઝનમાં રમાઇ રહેલી વડોદરાની મેચમાં બરોડાની ટીમ મજબૂત સ્થિતિમાં છે.. પહેલી ઇનિગમાં 290 રનના સ્કોર સામે મુંબઇની ટીમ વડોદરાની ટીમના બોલરો સામે ઘૂંટણીએ પડી ગઇ હતી. ભાર્ગવ ભટ્ટે ચાર, આકાશસિંઘે ત્રણ અને મહેશ પિઠીયાએ બે વિકેટ ઝડપતા મુંબઇની ટીમ 214માં ઓલઆઉટ થઇ ગઇ હતી.. બરોડાની ટીમે 76 રન...

ઓક્ટોબર 12, 2024 7:12 પી એમ(PM)

views 13

સરકારે ડ્રોન દીદી યોજના શરૂ કરીને મહિલાઓને આર્થિક પગભર બનાવ્યા છે અને ખેતીમાં ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આજની મહિલા સશક્ત તથા આત્મનિર્ભ બની રહી છે

સરકારે ડ્રોન દીદી યોજના શરૂ કરીને મહિલાઓને આર્થિક પગભર બનાવ્યા છે અને ખેતીમાં ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આજની મહિલા સશક્ત તથા આત્મનિર્ભ બની રહી છે. ત્યારે મોરબીના મનિષાબેન રાંકજાએ ખેતીના વ્યવસાયમાં જોડાઈને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી ડ્રોન દીદી તરીકેની નામના મેળવી છે. તેમણે કહ્યું કે, સરકાર દ્વા...

ઓક્ટોબર 12, 2024 7:11 પી એમ(PM)

views 7

મહેસાણાના કડી પાસેના જાસલુપરમાં એક કંપનીની દિવાલ ધસી પડતા 9 મજૂરોનાં મોત અને 1નો બચાવ-પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીએ શોક વ્યક્ત સહાયની જાહેરાત કરી

મહેસાણાના કડી તાલુકાના જાસલપુર ગામની સીમમાં આવેલી સ્ટીલ ઇનોકસ સ્ટેઇનલેસ કંપનીમાં માટીની ભેખડ પડતા નવ મજૂરોના મોત થયા છે.જ્યારે એક મજૂરનો બચાવ થયો હતો.. સ્ટીલની કંપનીમાં 20 ફૂટ જેટલી મોટી ટાંકીનુ ચણતરનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક જ આ ઘટના ઘટી હતી.. ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડ અને પોલીસ ઘ...

ઓક્ટોબર 12, 2024 3:10 પી એમ(PM)

views 9

નર્મદા જિલ્લામાં પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી ડો. કુબેર ડીંડોરની ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે કાર્યક્રમ યોજાયો

નર્મદા જિલ્લામાં પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી ડો.કુબેર ડીંડોરની ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે કાર્યક્રમ યોજાયો. આ ઉજવણીના ભાગરૂપે રાજ્યના 23 આઈકોનિક સ્થળો ખાતે વિકાસ સંવાદ કાર્યક્રમ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લાના આંગણે આવેલા વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ...

ઓક્ટોબર 12, 2024 3:08 પી એમ(PM)

views 13

રાજ્યમાં સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ હેઠળ અત્યાર સુધીમાં ૬ લાખ ૭૧ હજારથી વધુ રજૂઆતો આવી

રાજ્યમાં સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ હેઠળ અત્યાર સુધીમાં ૬ લાખ ૭૧ હજારથી વધુ રજૂઆતો આવી છે, જેમાંથી ૬ લાખ ૬૬ હજારથી વધુ એટલે કે ૯૯.૨૦ ટકા રજૂઆતોનું સુખદ નિરાકરણ કરવામાં આવ્યું છે. વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત આપવામાં આવેલી વિભાગ મુજબ સત્તાવાર માહિતી મુજબ, મહેસૂલ વિભાગની ૯૮ ટકા અરજીઓનું સુખદ નિરાકરણ કરાય...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.