પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 14, 2024 9:53 એ એમ (AM)

views 33

ભરૂચમાં વીજળી પડતાં ચાર વ્યક્તિના મોત : ચાર ઇજાગ્રસ્ત

ભરૂચ જિલ્લામાં વિજળી પડવાની બે અલગ અલગ ઘટનામાં ચાર વ્યક્તિના મોત થયા છે. ભરૂચ તાલુકાના પાદરીયા ગામમાં વીજળી પડવાથી ત્રણ વ્યક્તિના મોત થયાં છે. પાદરીયા ગામમાં લારી પર ઉભેલા પાંચ વ્યક્તિ પર વીજળી પડતા ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે બે ગંભીર રીતે દાઝી ગયા હતા. મૃતકોના મૃતદેહને પોસ્...

ઓક્ટોબર 14, 2024 9:37 એ એમ (AM)

views 15

અંકલેશ્વરમાંથી 5000 કરોડનું ડ્રગ્સ પકડાયું

ભરૂચના અંકલેશ્વરમાંથી ગુજરાત પોલીસ અને દિલ્હી પોલીસના સંયુક્ત ઓપરેશનને કારણે પાંચ હજાર કરોડના 519 કિલોગ્રામ માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સંયુક્ત કાર્યવાહી દરમિયાન ગઈકાલે મોડીરાત્રે ગુજરાતના અંકલેશ્વરમાં એક કંપનીમાંથી આ માદક પદાર્થ પકડાયો હતો. પોલીસે કંપનીના ત્રણ ડિરેક્ટર, એક સુપરવાઇઝર...

ઓક્ટોબર 13, 2024 7:44 પી એમ(PM)

views 9

14મી ઓક્ટોબરને વિશ્વ ઈ-વેસ્ટ વ્યવસ્થાપન દિવસ તરીકે ઉજવવામાં આવે છે

14મી ઓક્ટોબરને વિશ્વ ઈ-વેસ્ટ વ્યવસ્થાપન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે આ દિવસ ‘Retrieve, Recycle and Revive’ની વિષયવસ્તુ સાથે ઉજવાશે. ઇ-વેસ્ટમાં મુખ્યત્વે લેડ, મર્ક્યુરી અને કેડમિયમ જેવી અનેક પ્રકારની ઝેરી અને હાનિકારક ધાતુઓ હોય છે જે મોટા પ્રમાણમાં વાયુ, જળ અને જમીનમાં પ્રદૂષણ ફેલાવે છે.  રાજ્...

ઓક્ટોબર 13, 2024 7:38 પી એમ(PM)

views 9

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી-GNLU, ગાંધીનગર ખાતે ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત ‘વંચિતો વિકાસની વાટે’ કાર્યક્રમ યોજાશે

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી-GNLU, ગાંધીનગર ખાતે ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત ‘વંચિતો વિકાસની વાટે’ કાર્યક્રમ યોજાશે. 15મી ઓક્ટોબરે ભાનુબેન બાબરિયાના હસ્તે રાજ્યના 21 જિલ્લાના 4 હજાર 900થી વધુ લાભાર્થીઓને  68 કરોડથી વધુની લોન-સહાયનું વિતરણ ...

ઓક્ટોબર 13, 2024 7:36 પી એમ(PM)

views 7

નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકે અને દેશનાં પ્રધાનમંત્રી તરીકેનાં 23 વર્ષનાં કાર્યકાળમાં રાજ્યએ પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી છે

નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકે અને દેશનાં પ્રધાનમંત્રી તરીકેનાં 23 વર્ષનાં કાર્યકાળમાં રાજ્યએ પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી છે. રાજ્યએ વીજ ઉત્પાદનમાં કુલ 52 હજાર 424 મેગાવોટની સ્થાપિત ક્ષમતા હાંસલ કરી છે, જેમાં 50 ટકાથી વધુ એટલે કે 25 હજાર 472 મેગાવોટ પુનઃપ્રાપ્ય સ્ત્રોતોમાંથી ...

ઓક્ટોબર 13, 2024 7:33 પી એમ(PM)

views 14

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, જનભાગીદારીથી જળસંચયનો લક્ષ્ય હાંસલ કરવા માટે મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, જનભાગીદારીથી જળસંચયનો લક્ષ્ય હાંસલ કરવા માટે મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આજે સુરતમાં જળસંચય - જન ભાગીદારી - જન આંદોલનના મહા અભિયાન કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ગુજરાતમાં જળસંચય ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી થઈ હોવાનું જણાવ્યું હતું.  ઇનડોર સ્ટેડિયમ સ્થિત...

ઓક્ટોબર 13, 2024 3:59 પી એમ(PM)

views 16

મહેસાણા જિલ્લાની કડી જીઆઇડીસી ખાતેથી ભેળસેળયુક્ત ઘી નો જથ્થો ઝડપાયો છે

મહેસાણા જિલ્લાની કડી જીઆઇડીસી ખાતેથી ભેળસેળયુક્ત ઘી નો જથ્થો ઝડપાયો છે. અન્ન વિભાગના અધિકારીઓએ નકલી ઘીનો વેપાર થઈ રહ્યો હતો તે ભાડાનાં મકાનમાં દરોડો પાડીને એક કરોડ 24 લાખ રૂપિયાનો જથ્થો જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઘીમાં પામ ઓઇલની મોટી માત્રા હતી. આ કાર્યવાહીમાં મહેસાણા પોલીસ...

ઓક્ટોબર 13, 2024 3:56 પી એમ(PM)

views 17

માળિયાના જખરીયા વાંઢ વિસ્તારમાં તળાવમાં ડુબી જવાથી બે બાળકીના મૃત્યુ થયા હતા

માળિયાના જખરીયા વાંઢ વિસ્તારમાં તળાવમાં ડુબી જવાથી બે બાળકીના મૃત્યુ થયા હતા. કપડા ધોવા ગયેલી માતા તેની સાથે ચાર વર્ષની બે બાળકીઓને સાથે લઇ ગઈ હતી. માતાનું ધ્યાન કપડા ધોવામાં હતું ત્યારે બંને બાળકી કોઈ કારણોસર તળાવમાં ડૂબી ગઈ હતી. આસપાસના લોકોએ બંને બાળકીઓને બહાર કાઢીને માળિયા રેફરલ હોસ્પિટલ લઇ ગયા ...

ઓક્ટોબર 13, 2024 3:50 પી એમ(PM)

views 7

રેડક્રોસ સોસાયટી ભાવનગરને રાજ્ય કક્ષાના 7 એવોર્ડ એનાયત કરાશે

રેડક્રોસ સોસાયટી ભાવનગરને રાજ્ય કક્ષાના 7 એવોર્ડ એનાયત કરાશે. 14 ઓક્ટોબરે ગાંધીનગરમાં યોજાનાર સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ભાવનગર રેડક્રોસના હોદ્દેદારોને એવોર્ડ  એનાયત કરાશે.ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગરની અનેક માનવતાવાદી સેવાઓને ધ્યાનમાં રાખીને વર્ષ 2022-23 અને 23-24 ના વર્ષના કુલ સા...

ઓક્ટોબર 13, 2024 11:46 એ એમ (AM)

views 30

રાજ્યમાં બે દિવસ વરસાદની આગાહી

રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ  માહોલ છવાયો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના પગલે રાજ્યમાં બે દિવસ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર - કચ્છના દરિયાઈ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.