પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 16, 2024 11:23 એ એમ (AM)

views 8

ગુજરાત સરકાર દ્વારા ગઇકાલે ટેક્ષટાઇલ્સ પોલીસીની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા ગઇકાલે ટેક્ષટાઇલ્સ પોલીસીની જાહેરાત કરવામાં આવી છે. આ નવી નીતિની જોગવાઇઓને ગુજરાત રાજ્ય વ્યાપારી મહામંડળ દ્વારા આવકારવામાં આવી છે. આ નીતિમાં કરેલી વિવિધ જોગવાઈઓ ટેક્સટાઇલ ઉદ્યોગને વેગ આપવા, અનેકવિધ રોજગારીની તકોનું નિર્માણ કરવા અને આ મહત્વપૂર્ણ ઉદ્યોગમાં વિવિધ સસ્ટેનેબલ પદ્ધતિઓને...

ઓક્ટોબર 16, 2024 10:42 એ એમ (AM)

views 11

રાજ્યભરમાં સાતથી 15 ઓકટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી થઈ હતી.

રાજ્યભરમાં સાતથી 15 ઓકટોબર દરમિયાન 'વિકાસ સપ્તાહ'ની ઉજવણી થઈ હતી. વિકાસ સપ્તાહની ઉજવણીના સમાપનના ભાગરૂપે ગઈકાલે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જે અંતર્ગત ગઈકાલે ભૂજ ખાતે યોજાયેલી પદયાત્રાના સમાપન બાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા. આ પ્રસંગે 58.71 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખા...

ઓક્ટોબર 15, 2024 7:14 પી એમ(PM)

views 10

ગુજરાતમાં લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પલેક્સની સ્થાપનાથી સંસ્કૃતિ અને પ્રવાસન ક્ષેત્રમાં નવી તકો ઊભી થશે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પલેક્સની સ્થાપનાથી સંસ્કૃતિ અને પ્રવાસન ક્ષેત્રમાં નવી તકો ઊભી થશે. સોશિયલ મિડીયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે, કેન્દ્રીયમંત્રી મંડળે લોથલમાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પલેક્સ વિક્સાવવાનો રસપ્રદ નિર્ણ...

ઓક્ટોબર 15, 2024 7:02 પી એમ(PM)

views 12

વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જિલ્લા સ્તરે વિવિધ કાર્યક્રમો યોજાયા

વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જિલ્લા સ્તરે વિવિધ કાર્યક્રમો યોજાયા છે. ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત ‘વંચિતો વિકાસની વાટે’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે તથા રાજ્ય મંત્રી ભીખુસિંહજી પરમારની વિશેષ ઉપસ્થિતિમાં, રાજ્યભરના ...

ઓક્ટોબર 15, 2024 7:00 પી એમ(PM)

views 8

પોરબંદરના નવીબંદર તેમજ ગીર સોમનાથના ધામલેજ અને હિરાકોટ મત્સ્ય ઉતરણ કેન્દ્રોને અંદાજે 45 કરોડ, 50 લાખ રૂપિયાથી વધુના ખર્ચે પુનઃવિકસિત કરાશે

પોરબંદરના નવીબંદર તેમજ ગીર સોમનાથના ધામલેજ અને હિરાકોટ મત્સ્ય ઉતરણ કેન્દ્રોને અંદાજે 45 કરોડ, 50 લાખ રૂપિયાથી વધુના ખર્ચે પુનઃવિકસિત કરાશે. જેને પગલે પોરબંદર અને ગીર સોમનાથના 35 હજારથી વધુ માછીમારો તેમજ 8 હજારથી વધુ નાની-મોટી બોટોને સીધો લાભ થશે. આ પ્રસંગે ઉપસ્થિત મત્સ્યોદ્યોગમંત્રી રાઘવજી પટેલે જણા...

ઓક્ટોબર 15, 2024 7:12 પી એમ(PM)

views 9

વિકાસ સપ્તાહની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાત ટેક્સટાઇલ નીતિ 2024ની જાહેરાત કરી

વિકાસ સપ્તાહની ઉજવણીનાં ભાગરૂપે રાજ્ય સરકારે ગુજરાત ટેક્ષ્ટાઈલ પોલિસી 2024 જાહેર કરી છે. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આયોજિત ઉદ્યોગ સાહસિકતા દિવસ અવસરે ટેક્સટાઇલ પોલિસી જાહેર કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યાર સુધીની ટેકસટાઇલ પોલિસીને કારણે કુલ પાંચ લાખ પ્રત્યક્ષ અને ...

ઓક્ટોબર 15, 2024 6:57 પી એમ(PM)

views 6

બનાસકાંઠાની ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક માટે 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે

કેન્દ્રીય ચૂંટણીપંચે વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની તારીખો જાહેર કરી છે. જે અનુસાર 13 નવેમ્બરના રોજ આ બેઠક માટે મતદાન થશે અને 23 નવેમ્બરના રોજ પરિણામો જાહેર થશે. 18 ઓક્ટોબરના રોજ ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થશે, જ્યારે 25 ઑક્ટોબર સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. આપને જણાવી દઈએ કે લોકસભા ચૂંટ...

ઓક્ટોબર 15, 2024 6:55 પી એમ(PM)

views 10

ચોમાસું વરસાદને પગલે સરદાર સરોવર ડેમમાં 99 ટકા, જ્યારે અન્ય 207 જળાશયોમાં 96 ટકાથી વધુ પાણીનો સંગ્રહ

ચોમાસામાં સારા વરસાદના પરિણામે રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૯૫ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જ્યારે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહ શક્તિના ૯૯ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. આમ રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં ૯૬.૭૫ ટકા જળસંગ્રહ થયો છે, તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે. આજે સવારે ૮...

ઓક્ટોબર 15, 2024 5:41 પી એમ(PM)

views 12

રાજ્યમાં આગામી ચારથી પાંચ દિવસમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા…

રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ સર્જાયો છે. ગત 24 કલાકમાં સોરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અંતરિયાળ ભાગોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો છે.આ તરફ મધ્ય ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં આગામી ચારથી પાંચ દિવસમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.  આજે વહેલી સવારથી દમણ...

ઓક્ટોબર 15, 2024 3:21 પી એમ(PM)

views 10

પત્રકારત્વ લોકશાહીનો ચોથો સ્તંભ છે :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, પત્રકારત્વ લોકશાહીનો ચોથો સ્તંભ છે. પત્રકારત્વનો ધર્મ સમાજને જાગૃત કરવાનો છે. પત્રકારો સ્વસ્થ-તંદુરસ્ત હશે તો પત્રકારિતા દ્વારા સમાજને જાગૃત રાખવાનું કામ સારી રીતે કરી શકશે. પત્રકારોની આરોગ્ય તપાસ માટેના રાજ્યવ્યાપી પ્રોગ્રામ 'ફિટ ઇન્ડિયા - ફીટ મીડિયા' ના અમદ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.