પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 17, 2024 7:57 એ એમ (AM)

views 26

કેન્દ્ર સરકારે તેમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો જ્યારે રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવોમાં વધારો જાહેર કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 3 ટકાના વધારાને મંજૂરી આપી છે. સરકારના આ નિર્ણયથી અંદાજે 49 લાખ કેન્દ્રીય કર્મચારીઓને, જ્યારે 64 લાખ પેન્શનરોને ફાયદો થશે. આ નિર્ણયથી સરકારી તીજોરી પર વર્ષિક 9 હજાર 448 કરોડ રૂપિયાનું...

ઓક્ટોબર 16, 2024 8:05 પી એમ(PM)

views 23

લોથલમાં 200 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિશ્વનું સૌથી ઉંચુ લાઈટહાઉસ મ્યુઝીયમ બનાવાશે

લોથલમાં 200 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિશ્વનું સૌથી ઉંચુ લાઈટહાઉસ મ્યુઝીયમ બનાવવામાં આવશે.જયારે દેશનું પ્રથમ રાષ્ટ્રીય નૌકાદળ હેરિટેજ કોમ્પ્લેક્ષ તૈયાર કરવામાં આવશે.પહેલા તબક્કાનું આ કામ 60 ટકા જેટલું પૂર્ણ થઇ ગયું છે.જેમાં છ ગેલેરીઓનો સમાવેશ કરાશે.આ મ્યુઝિયમ ભારતીય નૌકાદળ અને તટરક્ષકદળને સમર્પિત કર...

ઓક્ટોબર 16, 2024 8:01 પી એમ(PM)

views 23

કેન્દ્રીય કેબિનેટે રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવોમાં વધારો જાહેર કર્યો

રાજ્યમાં ચાલુ વર્ષે સારો એવો વરસાદ થતાં ખેડૂતોને રવિ પાકમાં નુકસાન થયું છે પરંતુ સરકારે ખેડૂતોને ખાતરી આપી છે કે, તેમને ખાતરમાં કોઈ તંગી રહેશે નહીં.જેના માટે સરકારે આગોતરા પગલાના ભાગરૂપે કેન્દ્ર સરકાર પાસેથી ખાતરની માગણી કરી છે.રાજય સરકારે 6 લાખ 80 હજાર મેટ્રીક ટન ખાતરની માંગણી કરતાં કેન્દ્ર સરકારે ...

ઓક્ટોબર 16, 2024 7:25 પી એમ(PM)

views 16

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 3 ટકાના વધારાને મંજૂરી આપી છે.સરકારના આ નિર્ણયથી અંદાજે 49 કરોડ, 18 લાખ કેન્દ્રીય કર્મચારીઓને, જ્યારે 64 કરોડ 89 લાખ પેન્શનરોને ફાયદો થશે.આ નિર્ણયથી સરકારી તીજોરી પર વર્ષિક 9 હજાર 448...

ઓક્ટોબર 16, 2024 3:54 પી એમ(PM)

views 18

મહેસાણા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા આ વર્ષે પ્રથમ વખત નાના ખેડૂતોને પ્રોત્સાહિત કરવા ખેડૂત સન્માન કાર્યક્રમનું આયોજન કરાયું છે

મહેસાણા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા આ વર્ષે પ્રથમ વખત નાના ખેડૂતોને પ્રોત્સાહિત કરવા ખેડૂત સન્માન કાર્યક્રમનું આયોજન કરાયું છે.આ માટે વિભાગની 10 ટીમો ગામે ગામ જઈ પ્રાકૃતિક ખેતી ઉપરાંત ઓછા ખર્ચે વધુ નફો મેળવતા અને પાણીની બચત કરતાં હોય તેવા ખેડૂતોને શોધી રહી છે.જેમાંથી 10 ખેડૂતોને શોધીને 20 હજાર રૂપિ...

ઓક્ટોબર 16, 2024 3:39 પી એમ(PM)

views 23

શિવભક્તો હવે ઓનલાઈન માધ્યમથી સોમનાથ મંદિર ખાતે લક્ષ્મી પૂજનમાં જોડાઈ શકશે

શિવભક્તો હવે ઓનલાઈન માધ્યમથી સોમનાથ મંદિર ખાતે લક્ષ્મી પૂજનમાં જોડાઈ શકશે.31 ઓકટોબરે, દિવાળીના દિવસે સાંજે 5:45 થી 7:00 વાગ્યા સુધી આયોજિત લક્ષ્મી પુજનમાં ભક્તો પ્રત્યક્ષ આવીને તેમજ ઓનલાઇન માધ્યમથી પણ જોડાઈ શકશે.ઓનલાઈન પૂજન નોંધાવનાર ભક્તોને પૂજા કરેલ રોજમેળ, શ્રીયંત્ર, બોલપેન, સોમનાથ મહાદેવના નમન અ...

ઓક્ટોબર 16, 2024 3:31 પી એમ(PM)

views 16

ચાર મહિનાના વેકેશન બાદ આજથી ગીર જંગલ પ્રવાસીઓ માટે ફરી ખુલ્લૂ મુકાયું છે

ચાર મહિનાના વેકેશન બાદ આજથી ગીર જંગલ પ્રવાસીઓ માટે ફરી ખુલ્લૂ મુકાયું છે.પ્રથમ દિવસે જ પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો.આજે સવારે 6 વાગ્યે નાયબ વન સંરક્ષક મોહન રામે પ્રથમ જિપ્સીને લીલી ઝંડી આપી જંગલ સફારીનો પ્રારંભ કરાવ્યો હતો.પત્રકારો સાથેની વાતચીતમાં મોહન રામે કહ્યું કે લગભગ દિવાળી સુધી તમામ પ...

ઓક્ટોબર 16, 2024 3:26 પી એમ(PM)

views 17

દિવાળીના તહેવારોને અનુલક્ષીને રાજ્ય સરકારના કર્મચારીઓને ઑક્ટોબર માસનો પગાર અને પેન્શનની આગોતરી ચૂકવણી કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે

દિવાળીના તહેવારોને અનુલક્ષીને રાજ્ય સરકારના કર્મચારીઓને ઑક્ટોબર માસનો પગાર અને પેન્શનની આગોતરી ચૂકવણી કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નાણા વિભાગને આપેલા નિર્દેશ અનુસાર સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનર્સને ઑક્ટોબર માસનો પગાર 23 થી 25 તારીખ દરમિયાન ચૂકવવામાં આવશે.વિવિધ કર્...

ઓક્ટોબર 16, 2024 11:48 એ એમ (AM)

views 8

ભારતના ચૂંટણી પંચ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી

ભારતના ચૂંટણી પંચ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત તા.18 ઑક્ટોબરના રોજ વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. જ્યારે તા.13 નવેમ્બર ના રોજ મતદાન તથા તા.23 નવેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. ...

ઓક્ટોબર 16, 2024 11:31 એ એમ (AM)

views 7

આગામી 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ દરમિયાન ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા લેવાશે.

આગામી 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ દરમિયાન ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા લેવાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા SSC સાથે HSCની પરીક્ષાઓનો કાર્યક્રમ જાહેર કરાયો છે. શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે વહેલી પરીક્ષાઓ યોજવાનું પણ નક્કી કરવામાં આવ્યુ છે. આ વર્ષે ફેબ્રુઆરી મહિનાથી પરીક્ષ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.