પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 17, 2024 8:20 એ એમ (AM)

views 21

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 28 ઓક્ટોબરથી 17 નવેમ્બર સુધી 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરાયું છે.

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 28 ઓક્ટોબરથી 17 નવેમ્બર સુધી 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરાયું છે. આ અંગેનો પ્રાથમિક શિક્ષણ વિભાગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને મોકલેલા પરિપત્રમાં જણાવાયું છે કે, રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વેકેશનની તારીખ એક સરખી રહે તે માટે દર વર્ષે ગુજરાત માધ્યમિક અને...

ઓક્ટોબર 17, 2024 8:19 એ એમ (AM)

views 22

પાટણના વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિશ્વ ખોરાક દિવસ નિમિત્તે યોજાયેલા જાગૃતિ કાર્યક્રમમાં નિષ્ણાતોએ લોકોને ખાદ્ય સલામતી અંગેની મહત્વની માહિતી આપી.

પાટણના વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિશ્વ ખોરાક દિવસ નિમિત્તે યોજાયેલા જાગૃતિ કાર્યક્રમમાં નિષ્ણાતોએ લોકોને ખાદ્ય સલામતી અંગેની મહત્વની બાબતોની માહિતી આપી હતી. વિજ્ઞાન કેન્દ્રના પ્રૉજેક્ટ ડાયરેકટર ડો. સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે દર વર્ષે 60 કરોડ જેટલા લોકો દૂષિત ખોરાકથી બીમાર પડે છે, જેના કારણે ચાર લાખથી વધ...

ઓક્ટોબર 17, 2024 8:14 એ એમ (AM)

views 12

બનાસકાંઠામાં અન્ન અને નાગરિક પૂરવઠા વિભાગે દરોડા પાડી ધાનેરામાંથી શંકાસ્પદ 703 કિલો ઘીનો જથ્થો જપ્ત કર્યો.

બનાસકાંઠામાં અન્ન અને નાગરિક પૂરવઠા વિભાગે દરોડા પાડી ધાનેરામાંથી શંકાસ્પદ 703 કિલો ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો. ખાનગી કંપનીનું સ્ટિકર લગાવીને શંકાસ્પદ ઘી બજારમાં વેચવા મુકવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. જોકે, અન્ન અને નાગરિક પૂરવઠા વિભાગે અંદાજે 91 હજાર રૂપિયાનો માલસામાન જપ્ત કર્યો હોવાના અહેવાલ છ...

ઓક્ટોબર 17, 2024 8:12 એ એમ (AM)

views 16

વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, ‘આખી ST બસનું એડવાન્સ બુકિંગ થશે તો મુસાફરોને ઘરઆંગણે સેવા પૂરી પાડવા ST વિભાગ કટિબદ્ધ’

વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ‘વાર- તહેવાર અને ધાર્મિક કાર્યક્રમો દરમિયાન વધારાની એસ.ટી. બસો જરૂરીયાત પ્રમાણે દોડાવવામાં આવશે. તેમજ કોઈપણ પ્રસંગ માટે S.T.ની આખી બસનું જો પહેલાથી એટલે કે, એડવાન્સ બુકિંગ કરાશે તો મુસાફરોના ઘરઆંગણા સુધી S.T. વિભાગ સેવા પૂરી પાડવા કટીબદ્ધ છે. ’ ભાવનગરમાં ગુજ...

ઓક્ટોબર 17, 2024 8:08 એ એમ (AM)

views 17

રાજ્યમાં દૂરના આંતરિયાળ ગામો સુધી હવે પોષાય તેવી અને ઉચ્ચગુણવત્તાવાળી મૉબાઇલ અને ડિજિટલ સેવા મળતી થશે.

રાજ્યમાં દૂરના આંતરિયાળ ગામો સુધી હવે પોષાય તેવી અને ઉચ્ચગુણવત્તાવાળી મૉબાઇલ અને ડિજિટલ સેવા મળતી થશે. આ માટે કેન્દ્ર સરકારના દૂરસંચાર વિભાગના સાર્વત્રિક સેવા જવાબદારી ભંડોળમાંથી સુધારેલ ભારત નેટ પ્રૉગ્રામ અંતર્ગત રાજ્યના વિજ્ઞાન અને ટેક્નૉલોજી વિભાગને 6 હજાર કરોડ રૂપિયા મળશે. નવી દિલ્હીમાં ભારત મંડ...

ઓક્ટોબર 17, 2024 8:06 એ એમ (AM)

views 20

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ‘કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ ઘર ઘર સુધી પહોંચ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ‘કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ ઘર ઘર સુધી પહોંચ્યો છે, જેના પરિણામે લોકો આર્થિક રીતે મજબૂત થઈ રહ્યા છે. જનસંવાદ કાર્યક્રમ દ્વારા નાગરિકો પોતાનો અવાજ રજૂ કરી શકે છે. આણંદ જિલ્લાના ભાદરણમાં મુખ્યમંત્રીએ ગ્રામજનો સાથે જનસંવાદ દરમિયાન આમ જણાવ્યું હતુ...

ઓક્ટોબર 17, 2024 8:05 એ એમ (AM)

views 15

રાજ્ય સરકારે પોરબંદરના નવીબંદર મત્સ્ય ઉતરણ કેન્દ્રને 13 કરોડ 48 લાખ રૂપિયાથી વધુના ખર્ચે અદ્યતન બનાવવાનો નિર્ણય કર્યો છે.

રાજ્ય સરકારે પોરબંદરના નવીબંદર મત્સ્ય ઉતરણ કેન્દ્રને 13 કરોડ 48 લાખ રૂપિયાથી વધુના ખર્ચે અપગ્રેડ એટલે કે, અદ્યતન બનાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયના કારણે પોરબંદર જિલ્લાના અનેક માછીમારો અને નાની-મોટી બોટને વિવિધ લાભ થશે. 100 ટકા રાજ્ય પુરસ્કૃત મત્સ્ય કેન્દ્રો ખાતે માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાની યોજન...

ઓક્ટોબર 17, 2024 8:02 એ એમ (AM)

views 11

દિવાળીના તહેવારોને અનુલક્ષીને સરકારી કર્મચારીઓને ઑક્ટોબર માસનો પગાર અને પેન્શનની ચૂકવણી 23થી 25 તારીખ દરમિયાન કરાશે.

દિવાળીના તહેવારોને અનુલક્ષીને સરકારી કર્મચારીઓને ઑક્ટોબર માસનો પગાર અને પેન્શનની ચૂકવણી 23થી 25 તારીખ દરમિયાન કરાશે.વિવિધ કર્મચારી મંડળો, એસોસિએશન અને અગ્રણીઓ દ્વારા મળેલી રજૂઆતના પ્રતિસાદમાં રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.

ઓક્ટોબર 17, 2024 8:00 એ એમ (AM)

views 16

રાજ્યમાં આ વખતે સારો વરસાદ પડતાં ખેડૂતોને રવિ પાકમાં નુકસાન થયું છે.

રાજ્યમાં આ વખતે સારો વરસાદ પડતાં ખેડૂતોને રવિ પાકમાં નુકસાન થયું છે પરંતુ સરકારે ખેડૂતોને ખાતરી આપી છે કે, તેમને ખાતરમાં કોઈ તંગી રહેશે નહીં. જેના માટે સરકારે આગોતરા પગલાના ભાગરૂપે કેન્દ્ર સરકાર પાસેથી ખાતરની માગણી કરી છે. રાજય સરકારે 6 લાખ 80 હજાર મેટ્રીક ટન ખાતરની માંગણી કરતાં કેન્દ્ર સરકારે ખાતરન...

ઓક્ટોબર 17, 2024 7:58 એ એમ (AM)

views 16

કેન્દ્રીય કેબિનેટે વર્ષ 2025-26ની બજાર સિઝન માટેના રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં પણ વધારો કર્યો છે.

કેન્દ્રીય કેબિનેટે વર્ષ 2025-26ની બજાર સિઝન માટેના રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં પણ વધારો કર્યો છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે જણાવ્યું કે સરસવના પાકમાં સૌથી વધુ 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરાયો છે. મસુર દાળના ભાવમાં 275 રૂપિયા, ચણાના ભાવમાં 210 રૂપિયા, જવના ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.