પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 18, 2024 10:57 એ એમ (AM)

views 13

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા રાજ્યમાં વધુમાં વધુ ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા રાજ્યમાં વધુમાં વધુ ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેમાં કૃષિ તકનીકી વ્યવસ્થાપન સંસ્થા-આત્મા પહેલ દ્વારા જિલ્લાંકક્ષાએ ટકાઉ કૃષિ વિકાસ અને ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે કામ કરવામાં આવે છે. અમા...

ઓક્ટોબર 18, 2024 10:53 એ એમ (AM)

views 17

ભારતીય રેલવેએ ટ્રેનમાં અગાઉથી થતા રિઝર્વેશન માટેની સમયમર્યાદા હાલનાં 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરી

ભારતીય રેલવેએ ટ્રેનમાં અગાઉથી થતા રિઝર્વેશન માટેની સમયમર્યાદા હાલનાં 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરી છે. એક પરિપત્રમાં રેલવેએ જણાવ્યું છે કે, નવો નિયમ 1 નવેમ્બરથી અમલી બનશે. પ્રવાસીઓ 31 ઓક્ટોબર સુધી પ્રવાસની તારીખનાં 120 દિવસ પહેલાં બુકિંગ કરાવી શકશે અને 60 દિવસ ઉપરાંતનાં થયેલા એડવાન્સ બુકિંગને રદ કર...

ઓક્ટોબર 18, 2024 10:51 એ એમ (AM)

views 13

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બે દિવસમાં બે અંગદાન થયા

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બે દિવસમાં બે અંગદાન થયા છે, જેમાં બંને અંગદાન થકી બે લીવર, ચાર કિડની, બે આંખો અને એક હૃદય મળી કુલ સાત અંગોનું દાન મળ્યું છે. આ અંગદાનથી સાત જરૂરિયાતમંદોને નવજીવન મળશે. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 171 બ્રેઇન ડેડ વ્યક્તિઓનાં અંગદાન દ્વારા 537 જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું...

ઓક્ટોબર 18, 2024 10:50 એ એમ (AM)

views 14

રાજ્ય સરકારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મહાનગર પાલિકા અને નગરપાલિકાઓમાં કુલ મળીને 563 કામો માટે 3 કરોડ 14 લાખ રૂપિયાના ભંડોળને મંજૂરી આપી

રાજ્ય સરકારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વડોદરા મહાનગર પાલિકા, જસદણ અને વિજાપુર નગરપાલિકાઓમાં કુલ મળીને 563 કામો માટે 3 કરોડ 14 લાખ રૂપિયાના ભંડોળને મંજૂરી આપી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ સંદર્ભે વડોદરા નગરપાલિકાને 2 કરોડ, 78 લાખના ખર્ચે વિવિધ 50 કામોને મંજૂરી આપી. તેમ...

ઓક્ટોબર 18, 2024 10:47 એ એમ (AM)

views 12

ગીરના પૂર્વ નાયબ વનસરંક્ષક દ્વારા જણાવાયું છે કે ગીર જંગલ રક્ષિત વિસ્તારના સૂચિત ઇકો સેન્સેટીવ ઝોનથી ખેતી તથા ગામતળમાં થતી પ્રવૃત્તિઓ પર કોઈ પ્રતિબંધ નહીં આવે

ગીર જંગલ રક્ષિત વિસ્તારના સૂચિત ઇકો સેન્સેટીવ ઝોનથી ખેડૂતો પર તેની કોઈ અસર નહીં પડે અને ખેતી તથા ગામતળમાં થતી પ્રવૃત્તિઓ પર કોઈ પ્રતિબંધ નહીં આવે એમ ગીરના પૂર્વ નાયબ વનસરંક્ષક રાજદિપસિંહ ઝાલાએ જણાવ્યું છે. ધારીના આંબરડી સફારી પાર્ક ખાતે ગઈ કાલે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં કહ્યું કે, સૂચિત ઇકો સેન્સ...

ઓક્ટોબર 18, 2024 10:45 એ એમ (AM)

views 10

ગુજરાત વડી અદાલતે રાજ્યનાં છેવાડાના અંતરિયાળ, ખાસ કરીને આદિવાસી અને પછાત ગામો સુધી મેડીકલ અને માળખાકીય સુવિધાઓ વધારવા માટે જણાવ્યું

ગુજરાત વડી અદાલતે રાજ્યનાં છેવાડાના અંતરિયાળ, ખાસ કરીને આદિવાસી અને પછાત ગામો સુધી મેડીકલ અને માળખાકીય સુવિધાઓ વધારવા માટે જણાવ્યું છે. અદાલતે સરકારને આવા વિસ્તારોમાં આરોગ્ય વિષયક સેવાઓને પ્રાથમિકતા આપવા પણ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં છોટા ઉદેપુરનાં ક્વાંટ તાલુકાના તુરખેડા ગામમાં રોડ, એમ્...

ઓક્ટોબર 17, 2024 7:19 પી એમ(PM)

views 11

રાજ્ય સરકારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નગરપાલિકાઓમાં કુલ મળીને 53 કામો માટે 3 કરોડ 14 લાખ રૂપિયાના ભંડોળને મંજૂરી આપી

રાજ્ય સરકારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વડોદરા મહાનગર પાલિકા, જસદણ અને વિજાપુર નગરપાલિકાઓમાં કુલ મળીને 53 કામો માટે 3 કરોડ 14 લાખ રૂપિયાના ભંડોળને મંજૂરી આપી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાંથી વડોદરા નગરપાલિકાને 2 કરોડ, 78 લાખના ખર્ચે વિવિધ ...

ઓક્ટોબર 17, 2024 7:17 પી એમ(PM)

views 17

ગાંધીનગર ખાતે મહેસૂલ વિભાગના ફિડબેક સેન્ટરનું રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું

ગાંધીનગર ખાતે મહેસૂલ વિભાગના ફિડબેક સેન્ટરનું રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે માહિતી આપતા મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ.જયંતી રવિએ જણાવ્યું કે, iORA પોર્ટલ મારફતે મળેલ અરજીઓ અન્વયે નાગરિકોના નિયમિત પ્રતિભાવ મેળવ્યા બાદ પ્રતિભાવના વિશ્લેષણ થકી સેવાઓને વધુ અસર...

ઓક્ટોબર 17, 2024 7:14 પી એમ(PM)

views 20

શક્તિપીઠ અંબાજી ખાતેથી નવરાત્રીના પ્રથમ દિવસથી અષ્ટગંધ યાત્રાનો પ્રારંભ કરાયો

શક્તિપીઠ અંબાજી ખાતેથી નવરાત્રીના પ્રથમ દિવસથી અષ્ટગંધ યાત્રાનો પ્રારંભ કરાયો હતો. આ યાત્રા દ્વારા શાસ્ત્રોમાં વર્ણિત અષ્ટગંધ અંબાજીથી શરૂ કરીને રાજ્યના સુપ્રસિદ્ધ 11 મંદિરોમાં અર્પણ કરવામાં આવ્યું હતું. અષ્ટગંધ યાત્રાની શરદીય નવરાત્રી પ્રસંગે પૂર્ણાહતિ થઈ છે. આ પ્રસંગે અરવલ્લીના શામળાજી યાત્રાધામ ખ...

ઓક્ટોબર 17, 2024 7:13 પી એમ(PM)

views 20

કચ્છ જિલ્લાના નખત્રાણાના ઉખેડા ગામમાં દીકરી ગૌરવોત્સવ કાર્યક્રમ યોજાયો

કચ્છ જિલ્લાના નખત્રાણાના ઉખેડા ગામમાં દીકરી ગૌરવોત્સવ કાર્યક્રમ યોજાયો. વિકાસ સપ્તાહ 2024 ની ઉજવણી અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત શરૂઆત કચ્છ જિલ્લામાં પ્રથમ ઉખેડાથી કરાઇ છે. આ કાર્યક્રમ અંતર્ગત દીકરીઓનું પૂજન અને “ઘર કી પહેચાન બેટીઓ કે નામ” અભિયાન અંતર્ગત “દીકરી નેઈમ પ્લેટ” ડ્રાઈવ રાખવામ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.