ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રાદેશિક સમાચાર

એપ્રિલ 8, 2025 3:37 પી એમ(PM)

પાટણના જૈન યાત્રાધામ શંખેશ્વર ધામે ગૃહ અને વાહનવ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે અદ્યતન બસ સ્ટેશનનું લોકાપર્ણ

પાટણ જિલ્લાના જૈન યાત્રાધામ શંખેશ્વર ધામે ગૃહ અને વાહનવ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે અદ્યતન બસ સ્ટેશન...

એપ્રિલ 8, 2025 3:34 પી એમ(PM)

અમદાવાદની રબારી વસાહતોના એક હજારથી વધુ માલધારી પરિવારોને તેમના ઘરનો કાયમી માલિકી હક્ક મળશે.

અમદાવાદની રબારી વસાહતોના એક હજારથી વધુ માલધારી પરિવારોને તેમના ઘરનો કાયમી માલિકી હક્ક મળશે. પ્રવર્તમાન જંત્રીન...

એપ્રિલ 8, 2025 3:31 પી એમ(PM)

હવામાન વિભાગે આજે દિવસ દરમિયાન કચ્છમાં રેડ એલર્ટ જાહેર કર્યું

રાજ્યમાં હિટવેવની સ્થિતિ પ્રવર્તી રહી છે. ત્યારે હવામાન વિભાગે આજે દિવસ દરમિયાન કચ્છમાં રેડ એલર્ટ જાહેર કર્યું છ...

એપ્રિલ 8, 2025 3:16 પી એમ(PM)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદાના નાંદોદ તાલુકાના રામપુરા ઘાટ ખાતે નર્મદા મૈયાની પૂજા અર્ચના કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં શ્રદ્ધાળુઓ માટે કરાયેલી સુવિધાઓને કાયમી ધોરણે પ્ર...

એપ્રિલ 7, 2025 10:09 એ એમ (AM)

ધોલેરા સત્યાગ્રહ–સિંધુડોની 95મી જયંતી અવસરે બોટાદના રાણપુર સ્થિત શ્રી અમૃતલાલ દલપતભાઈ શેઠ હોસ્પિટલ ખાતે અનોખું ગાંધી સ્મૃતિ સ્મારકનું લોકાર્પણ કરવામાં આવ્યું

ધોલેરા સત્યાગ્રહ–સિંધુડોની 95મી જયંતી અવસરે બોટાદના રાણપુર સ્થિત શ્રી અમૃતલાલ દલપતભાઈ શેઠ હોસ્પિટલ ખાતે અનોખું ...

એપ્રિલ 7, 2025 10:08 એ એમ (AM)

અમદાવાદના જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે આવેલી જ્ઞાનદા સોસાયટીમાં ગઈકાલે સાંજે આગ લાગવાની ઘટના બની હતી

અમદાવાદના જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે આવેલી જ્ઞાનદા સોસાયટીમાં 24 નંબરના વનસ્થલી નામના બંગલામાં ગઈકાલે સાંજે આગ ...

એપ્રિલ 7, 2025 10:05 એ એમ (AM)

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે દાંડીથી ભીમરાડ સુધીની પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે ગઇકાલે દાંડીથી ભીમરાડ સુધીની પદયાત્રાને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્ય...

એપ્રિલ 7, 2025 10:02 એ એમ (AM)

રાજ્યભરની શાળાઓમાં ધોરણ 3થી 5 અને 9 અને 11ની શાળાકીય પરિક્ષાઓનો આજથી પ્રારંભ

આજથી ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળની રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં ધોરણ 3થી 5 અને ધોરણ 9 અને 11ની શાળાકીય પ...

એપ્રિલ 7, 2025 10:00 એ એમ (AM)

દેશ-વિદેશના પ્રવાસીઓને ઐતિહાસિક માધવપુરમાં આકર્ષવા માટે મુખ્યમંત્રીના હસ્તે 30 કરોડના ખર્ચે યાત્રી સુવિધાનું લોકાર્પણ કરાયું

પોરબંદરના માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણના લગ્નોત્સવનો આરંભ થઇ ચૂક્યો છે. ગઇકાલે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ...

એપ્રિલ 7, 2025 9:50 એ એમ (AM)

આવતીકાલે અમદાવાદમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું બે દિવસિય રાષ્ટ્રીય અધિવેશન યોજાઇ રહ્યું છે

આવતીકાલે અમદાવાદમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું બે દિવસિય રાષ્ટ્રીય અધિવેશન યોજાઇ રહ્યું છે. ત્યારે કોંગ્રેસ ...

1 63 64 65 66 67 535

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ