પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 23, 2024 8:48 એ એમ (AM)

views 8

૧૬માં નાણાં પંચના સભ્યો રાજ્યની મુલાકાતે છે

૧૬માં નાણાં પંચના સભ્યો રાજ્યની મુલાકાતે છે. જે અંતર્ગત પંચના અધ્યક્ષ ડો. અરવિંદ પનગઠિયા અને સભ્યોએ ગઇકાલે ગીરસોમનાથના વેરાવળ તાલુકાના કાજલી ગામની મુલાકાત લીધી હતી. નાણાં પંચે રાજ્ય અને કેન્દ્ર પુરસ્કૃત વિવિધ યોજનાઓના કાર્યાન્વયન અને તેની પ્રગતિ વિશેની જાણકારી સરપંચ અને સ્થાનિક ગ્રામજનો પાસેથી મેળવી...

ઓક્ટોબર 23, 2024 8:46 એ એમ (AM)

views 7

અમદાવાદ આર.ટી.ઓ. ખાતે આવતા કર્મચારીઓ અને અરજદારોએ આજથી ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે

અમદાવાદ આર.ટી.ઓ. ખાતે આવતા કર્મચારીઓ અને અરજદારોએ આજથી ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે. હેલ્મેટ નહિં પહેરનાર પાસેથી સ્થળ પર જ દંડ વસુલ કરવામાં આવશે. સુભાષબ્રિજ સહિતની આર.ટી.ઓ.એ એક પરિપત્ર બહાર પાડીને પોતાના કર્મચારીઓ અને જાહેર જનતાને હેલ્મેટના કાયદાનું પાલન કરવા તાકીદ કરવામાં આવી છે.

ઓક્ટોબર 23, 2024 8:45 એ એમ (AM)

views 6

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આવતીકાલે યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આવતીકાલે યોજાશે.આ માટે સામાન્ય નાગરિકો અને અરજદારો તેમની રજૂઆતો આવતીકાલે સવારે સાડા આઠથી સાડા અગિયાર વાગ્યા સુધીમાં મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે રૂબર...

ઓક્ટોબર 23, 2024 8:43 એ એમ (AM)

views 8

કાયદાનો મુસદ્દો ઘડવો એ કાયદો અને તેના ઉદ્દેશ્યોને પૂર્ણ કરવાની અનોખી કલા છે. – કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

કાયદાનો મુસદ્દો ઘડવોએ કાયદો અને તેના ઉદ્દેશ્યોને પૂર્ણ કરવાની અનોખી કલા છે એમ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું. ગઈ કાલે ગાંધીનગરમાં કાયદા મુસદ્દા તાલીમ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોને સંબોધતા શ્રી શાહે કહ્યું હતું કે, ‘સ્પષ્ટ અને દોષરહિત કાયદો માત્ર અમલીકરણમાં તો મદદ કરે જ છે...

ઓક્ટોબર 23, 2024 8:40 એ એમ (AM)

views 12

નાગરિક સંરક્ષણ અને ગૃહ રક્ષક દળો દેશના નાગરિકોમાં સેવાનો ભાવ જન્માવે છે. – કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ

નાગરિક સંરક્ષણ અને ગૃહ રક્ષક દળો દેશના નાગરિકોમાં સેવાનો ભાવ જન્માવે છે એમ કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું. ગઈ કાલે ગાંધીનગરમાં '૧૪મી ઓલ ઇન્ડિયા નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડઝ કોન્ફરન્સ'નો શુભારંભ કરાવતા ગૃહમંત્રીએ કહ્યું હતું કે, આગામી ચાર મહિનામાં નાગરિક સંરક્ષણ અને ગૃહ સંર...

ઓક્ટોબર 23, 2024 8:35 એ એમ (AM)

views 7

જળ વ્યવસ્થાપન ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી બદલ સુરત મહાનગરપાલિકાને દેશની શ્રેષ્ઠ શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા તરીકે પ્રથમ સ્થાન

રાષ્ટ્રીય જળ વ્યવસ્થાપન ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી બદલ ગુજરાતને ત્રીજું અને સુરત મહાનગરપાલિકાને શ્રેષ્ઠ શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા તરીકે પ્રથમ સ્થાન મળ્યું છે. જલશક્તિ મંત્રાલય દ્વારા પાંચમા જળ પુરસ્કાર અંતર્ગત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ગઈ કાલે નવી દિલ્હી ખાતે આ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યા...

ઓક્ટોબર 23, 2024 9:19 એ એમ (AM)

views 6

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આણંદમાં 300 કરોડ રૂપિયાની અનેક ખેડૂત કલ્યાણ યોજનાઓનું ઉદઘાટન કર્યું

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ગઈકાલે આણંદમાં 300 કરોડ રૂપિયાની અનેક ખેડૂત કલ્યાણ યોજનાઓનું ઉદઘાટન કર્યું હતું. ત્રિભુવનદાસ પટેલની જન્મજયંતીની ઉજવણી અને રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ (એનડીડીબી)ની હિરક જયંતી સમારોહને સંબોધતા શ્રી શાહે કહ્યું કે, શ્વેતક્રાંતિ 2.0 હેઠળ દેશમાં વધુ એક લા...

ઓક્ટોબર 22, 2024 7:53 પી એમ(PM)

views 8

કેન્દ્રીય ગૃહમંત્રીએ ન્યાયિક દખલગીરીના અવકાશને ઘટાડવા કાયદાના મુસદ્દામાં કાયદાકીય સ્પષ્ટતાના મહત્વ પર ભાર મૂક્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ન્યાયિક દખલગીરીના અવકાશને ઘટાડવા માટે કાયદાના મુસદ્દામાં કાયદાકીય સ્પષ્ટતાના મહત્વ પર ભાર મૂક્યો હતો.ગાંધીનગરમાં કાયદા મુસદ્દા તાલીમ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના ધારાસભ્યોને સંબોધતા શ્રી શાહે કહ્યું હતું કે, ‘સ્પષ્ટઅને દોષરહિત કાયદો માત્ર અમલીકરણમાં તો મદદ કરે જ છે, પ...

ઓક્ટોબર 22, 2024 7:24 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝ આગામી 28 ઓક્ટોબરે વડોદરા ખાતે ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝ આગામી 28 ઓક્ટોબરે વડોદરા ખાતે ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કરશે. C-295 એ મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ ભારતના ખાનગી ક્ષેત્રનો પ્રથમ એરોસ્પેસ પ્રોજેક્ટ છે. ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ ફેસિલિટી ભારતીય વાયુસેના (IAF...

ઓક્ટોબર 22, 2024 7:21 પી એમ(PM)

views 12

રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની હવામાન વિભાગની આગાહી છે તેમજ બંગાળની ખાડીમાં સર્જાયેલ ડિપ્રેશનની અસર રાજ્યમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં રહેશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા મુજબ ,આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.