ઓક્ટોબર 23, 2024 8:48 એ એમ (AM)
8
૧૬માં નાણાં પંચના સભ્યો રાજ્યની મુલાકાતે છે
૧૬માં નાણાં પંચના સભ્યો રાજ્યની મુલાકાતે છે. જે અંતર્ગત પંચના અધ્યક્ષ ડો. અરવિંદ પનગઠિયા અને સભ્યોએ ગઇકાલે ગીરસોમનાથના વેરાવળ તાલુકાના કાજલી ગામની મુલાકાત લીધી હતી. નાણાં પંચે રાજ્ય અને કેન્દ્ર પુરસ્કૃત વિવિધ યોજનાઓના કાર્યાન્વયન અને તેની પ્રગતિ વિશેની જાણકારી સરપંચ અને સ્થાનિક ગ્રામજનો પાસેથી મેળવી...