પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 23, 2024 7:17 પી એમ(PM)

views 17

રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA ની લખનૌની ખાસ અદાલતે પાક સમર્થિત ભારતીય સંરક્ષણ જાસુસી કેસમાં બીજા મુખ્ય આરોપીને દોષિત ઠેરવ્યો

રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA ની લખનૌની ખાસ અદાલતે પાક સમર્થિત ભારતીય સંરક્ષણ જાસુસી કેસમાં બીજા મુખ્ય આરોપીને દોષિત ઠેરવ્યો છે. ગુજરાતના પશ્ચિમ કચ્છ જિલ્લાના રજાકભાઇ કુંભારને ભારત દંડ સંહિતાની કલમ હેઠળ 6 વર્ષની સજા અને દંડ ફટકારવામાં આવ્યો છે. રજાકભાઇ સામે 2021માં પુરક ચાર્જશીટ દાખલ કરાઇ હતી. એજન્સીની ...

ઓક્ટોબર 23, 2024 7:16 પી એમ(PM)

views 11

રાજ્ય સરકારે દિવાળીની રજાઓ જાહેર કરી

રાજ્ય સરકારે દિવાળીની રજાઓ જાહેર કરી છે, ત્યારે દિવાળીના બીજે દિવસે પડતર દિવસે રજા જાહેર કરી છે. આ દિવસની રજાને બદલે એના પછીના બીજા શનિવારને 9 નવેમ્બરે તમામ સરકારી કચેરીઓ ચાલુ રહેશે. આ પડતર દિવસની રજાને લીધે દિવાળી, પડતર દિવસ, બેસતું વર્ષ તથા ભાઇબીજની એમ સળંગ ચાર રજા સરકાર દ્વારા જાહેર કરવામાં આવતાં...

ઓક્ટોબર 23, 2024 3:32 પી એમ(PM)

views 9

16મા નાણા પંચની કેન્દ્રીય ટુકડીએ આજે ગીરસોમનાથ જિલ્લાની મુલાકાત લીધી

16મા નાણા પંચની કેન્દ્રીય ટુકડીએ આજે ગીરસોમનાથ જિલ્લાની મુલાકાત લીધી હતી. જિલ્લાના અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે, વેરાવળ તાલુકામાં આવેલા કાજલી ગામે નાણા પંચે રાજ્ય અને કેન્દ્ર પુરસ્કૃત વિવિધ યોજનાઓના ગામમાં અમલવારી અને તેની પ્રગતિ અંગે માહિતી મેળવી હતી. તેમજ ગ્રામજનો સાથે સંવાદ કરી યોગ્ય ...

ઓક્ટોબર 23, 2024 3:30 પી એમ(PM)

views 19

મુંબઈ-અમદાવાદ બૂલેટ ટ્રેન પ્રૉજેક્ટ માટે પશ્ચિમ રેલવે વડોદરાની બાજવા-છાયાપુરી તાર લાઈન પર 60 મીટર લંબાઈના સ્ટીલના બ્રિજનું લોકાર્પણ કરાયું

મુંબઈ-અમદાવાદ બૂલેટ ટ્રેન પ્રૉજેક્ટ માટે પશ્ચિમ રેલવે વડોદરાની બાજવા-છાયાપુરી તાર લાઈન પર 60 મીટર લંબાઈના સ્ટીલના બ્રિજનું લોકાર્પણ કરાયું હતું. બૂલેટ ટ્રેન પ્રૉજેક્ટ માટે વડોદરા વિભાગ પર બનેલા 60 મીટર લાંબા “મેક ઇન ઇન્ડિયા” સ્ટીલ બ્રિજનું નિર્માણ ભચાઉની કાર્યશાળામાં કરાયું છે. સો વર્ષના આયુષ્ય માટે...

ઓક્ટોબર 23, 2024 3:28 પી એમ(PM)

views 8

રાજ્યની વડી અદાલતે બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયાની માન્યતા પ્રાપ્ત ન હોય તેવી અનુદાનિત અને સરકારી મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓને કામચલાઉ સનદ આપવા આદેશ કર્યો

રાજ્યની વડી અદાલતે બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયાની માન્યતા પ્રાપ્ત ન હોય તેવી અનુદાનિત અને સરકારી મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓને કામચલાઉ સનદ આપવા આદેશ કર્યો છે, જેથી તેઓ આવનારી ઑલ ઈન્ડિયા બાર એક્ઝામમાં બેસી શકે. આ આદેશ બાદ બાર કાઉન્સિલ ઑફ ગુજરાતે વહેલામાં વહેલી તકે વિદ્યાર્થીઓને કામચલાઉ સનદ આપવાની કામગીરી પૂ...

ઓક્ટોબર 23, 2024 9:02 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગામી ૨૮ ઓક્ટોબરે અમરેલી જિલ્લાની મુલાકાતને ધ્યાનમાં લઈને લાઠીને નો-ફ્લાય ઝોન જાહેર કરાયો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગામી ૨૮ ઓક્ટોબરે અમરેલી જિલ્લાની મુલાકાતને ધ્યાનમાં લઈને લાઠીને નો-ફ્લાય ઝોન જાહેર કરાયો છે. એક જાહેરનામામાં પરવાનગી સિવાયના ફ્લાઇટ, હેલિકોપ્ટર, ડ્રોનના ઉતરાણ અને ઉડ્ડયન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત અમરેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ ખાતે મુખ્ય કંટ્રોલરુમ શરુ કરી...

ઓક્ટોબર 23, 2024 9:01 એ એમ (AM)

views 7

રાજ્યની સરકારી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં આગામી ૨૭મી ઓક્ટોબરથી ૨૧ દિવસનું દિવાળી વેકેશન જાહેર કરાયું

રાજ્યની સરકારી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં આગામી ૨૭મી ઓક્ટોબરથી ૨૧ દિવસનું દિવાળી વેકેશન જાહેર કરાયું છે. ગુજરાત યુનિવર્સિટીમાં તારીખ ૩૧ ઓક્ટોબરથી ૬ નવેમ્બર સુધી તમામ વિભાગોની કામગીરી બંધ રહેશે જ્યારે શૈક્ષણિક કાર્ય ૧૭ મી નવેમ્બરથી શરૂ થશે. ઉલ્લેખનીય છે કે રાજ્યની વિવિધ શાળાઓમાં આગામી ૨૮મી ઓકટોબરથી દ...

ઓક્ટોબર 23, 2024 8:53 એ એમ (AM)

views 14

બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની કામગીરી ચાલી રહી છે

બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત ગઇકાલે એક અપક્ષ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી. આમ અત્યાર સુધીમાં ત્રણ ઉમેદવારી પત્રો રજૂ થયા છે. ઉલેખનીય છે કે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૨૫મી ઓકટોબર છે. દરમિયાન ભારતના ચૂંટણી પંચે એક્ઝિટ પોલ અન...

ઓક્ટોબર 23, 2024 8:52 એ એમ (AM)

views 10

પશ્ચિમ રેલવેનું વડોદરા મંડળ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 18 સ્ટેશનોનો કાયાકલ્પ કરાશે

પશ્ચિમ રેલવેનું વડોદરા મંડળ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 18 સ્ટેશનોનો કાયાકલ્પ કરાશે. પશ્ચિમ રેલ્વેનાં 124 રેલ્વે સ્ટેશનોને પુનઃવિકાસ કરવાની કામગીરીનાં ભાગ રૂપે વડોદરા મંડળનાં ડાકોર, પ્રતાપનગર અને ગોધરા સ્ટેશન પર પુનઃવિકાસની કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે. ડાકોર સ્ટેશનને અંદાજે 6 કરોડ રૂપિયાનાં ખર્ચે ...

ઓક્ટોબર 23, 2024 8:50 એ એમ (AM)

views 21

ભારતનું માનવ અધિકાર પંચ ગર્ભસ્થ શિશુ થી વૃદ્ધ સુધી તમામના માનવ અધિકારોનું રક્ષણ કરતું વિશ્વનું સૌથી મોટું પંચ છે એમ પંચના વિશેષ નિરીક્ષક બાલકૃષ્ણ આનંદે જણાવ્યું હતું

ભારતનું માનવ અધિકાર પંચ ગર્ભસ્થ શિશુ થી વૃદ્ધ સુધી તમામના માનવ અધિકારોનું રક્ષણ કરતું વિશ્વનું સૌથી મોટું પંચ છે એમ પંચના વિશેષ નિરીક્ષક બાલકૃષ્ણ આનંદે જણાવ્યું હતું. ગઈકાલે રાજકોટ કલેક્ટર કચેરી યોજાયેલી જિલ્લા અધિકારીઓની બેઠકમાં શ્રી આનંદે જણાવ્યું કે, માનવ અધિકાર પંચ દ્વારા ફરિયાદ નિકાલનું પ્રમાણ ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.