પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 24, 2024 8:28 એ એમ (AM)

views 19

દિવાળીના વેકેશનની શરૂઆત થવા જઈ રહી છે, તે પહેલાં સુરતીઓને આનંદપ્રમોદ માટેના સારા સમાચાર મળ્યા છે.

દિવાળીના વેકેશનની શરૂઆત થવા જઈ રહી છે, તે પહેલાં સુરતીઓને આનંદપ્રમોદ માટેના સારા સમાચાર મળ્યા છે. રાજકોટ અગ્નિકાંડ ઘટના બાદ સુરત શહેરના તમામ ગેમઝોન અને એમ્યુઝમેન્ટ પાર્ક તપાસ બાદ બંધ કરી દેવામાં આવ્યા હતા. જોકે ચાર મહિના બાદ દિવાળીના પર્વને ધ્યાનમાં રાખી સરકારની એસોપીના આધારે 11 જેટલા ગેમઝોનને મંજૂર...

ઓક્ટોબર 24, 2024 8:24 એ એમ (AM)

views 18

રાજ્ય સરકારે ખેડૂતો માટે પાક નુકસાની સામે 1 હજાર કરોડ રૂપિયાથી વધુની સહાય જાહેર કરી છે.

રાજ્ય સરકારે ખેડૂતો માટે પાક નુકસાની સામે 1 હજાર કરોડ રૂપિયાથી વધુની સહાય જાહેર કરી છે. દરમિયાન કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે ઑક્ટોબર માસમાં થયેલા કમોસમી વરસાદથી પાક નુકસાની પામેલ વિસ્તારોના ખેડૂતોને પણ સરકાર સહાય કરશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ તેમજ અન્ય ધારાસભ્યો દ્વારા ખેડૂતોને ઑક્ટોબર માસમા...

ઓક્ટોબર 24, 2024 8:13 એ એમ (AM)

views 23

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના ઊર્જા વિભાગની ચાર વીજવિતરણ કંપનીઓમાં નવી નિમણૂંક પામેલા 394 જુનિયર ઇજનેરોને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના ઊર્જા વિભાગની ચાર વીજવિતરણ કંપનીઓમાં નવી નિમણૂંક પામેલા 394 જુનિયર ઇજનેરોને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. આ પ્રસંગે સંબોધન કરતા તેમણે યુવા ઇજનેરોની કાર્યકુશળતાથી ઊર્જા ક્ષેત્ર વધુ દીપી ઉઠશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ નવનિયુક્ત યુવા ઇજનેરોને સંબોધતા જ...

ઓક્ટોબર 24, 2024 8:12 એ એમ (AM)

views 22

રાજ્યમાં વધતા જતા વાહન અકસ્માતોમાં ગંભીર ઈજા અને મૃત્યુના બનાવોને રોકવા માટે ટ્રાફિક નિયમોનું કડક અમલીકરણ શરૂ કરી દેવાયું છે.

રાજ્યમાં વધતા જતા વાહન અકસ્માતોમાં ગંભીર ઈજા અને મૃત્યુના બનાવોને રોકવા માટે ટ્રાફિક નિયમોનું કડક અમલીકરણ શરૂ કરી દેવાયું છે. રાજય સરકાર દ્વારા દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવાના કાયદાની કડક અમલવારી પગલે જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ગઇકાલે હેલ્મેટ અંગેની આ એક ખાસ ઝુંબેશ હાથ ધરાઇ હતી. ...

ઓક્ટોબર 24, 2024 8:11 એ એમ (AM)

views 12

કેન્દ્ર સરકારે સરદાર પટેલની 150મી જન્મજયંતીની રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવાની જાહેરાત કરી

સરકારે આ વર્ષથી બે વર્ષ માટે સરદાર પટેલની 150મી જન્મજયંતીની રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવાની જાહેરાત કરી છે. સરદાર પટેલે દેશ માટે આપેલા પ્રદાનનું સન્માન કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, આ ઉજવણી સરદાર પટેલની નોંધપાત્ર સિધ્ધિઓ અને એકતાની ભાવનાનું પ્રતીક છે....

ઓક્ટોબર 24, 2024 8:04 એ એમ (AM)

views 14

રાજ્યના ખેડૂતો માટે 1 હજાર 419 કરોડનું કૃષિ રાહત સહાય પેકેજ જાહેર– ઓક્ટોબર માસ દરમિયાન થયેલા નુકસાન સામે પણ મળશે વળતર

રાજ્ય સરકારે ઓગસ્ટ 2024માં થયેલ ભારે વરસાદને કારણે ખેડૂતોની નુકસાનની ભરપાઇ માટે ૧ હજાર ૪૧૯ કરોડથી વધુનું કૃષિ રાહત-સહાય પેકેજ જાહેર કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે મળેલી કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ અને કૃષિ મંત્રી રાધવજી પટેલે આ જાહેરાત કરતાં જણાવ્યું કે ...

ઓક્ટોબર 23, 2024 7:24 પી એમ(PM)

views 17

પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના ખારોઇ ગામે આજે બપોરે નર્મદા કેનાલમાં પિતા-પુત્રના ડુબી જવાથી મોત નીપજ્યાં

પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના ખારોઇ ગામે આજે બપોરે નર્મદા કેનાલમાં પિતા-પુત્રના ડુબી જવાથી મોત નીપજ્યાં છે. અમારા કચ્છના પ્રતિનિધિ રામજી મેરિયા જણાવે છે કે આજે બપોરે ખેતરમાંથી પરત ફરતાં પુત્રને તરસ લાગતાં તે કેનાલમાં પાણી પીવા ઉતર્યો હતો, અને પગ લપસતા કેનાલમાં તણાયો હતો. તેને બચાવવા જતાં તેમના પિતા પણ ...

ઓક્ટોબર 23, 2024 7:22 પી એમ(PM)

views 9

16માં નાણા પંચની કેન્દ્રીય ટુકડીએ આજે જૂનાગઢ જિલ્લાના સાસણગીરની મુલાકાત લીધી

16માં નાણા પંચની કેન્દ્રીય ટુકડીએ આજે જૂનાગઢ જિલ્લાના સાસણગીરની મુલાકાત લીધી હતી. જિલ્લાના અમારા પ્રતિનિધિ સંજીવ મહેતા જણાવે છે કે પંચના અધ્યક્ષ ડો.અરવિંદ પાનાગરિયા અને સભ્યો જ્યોર્જ મેથ્યૂ, ડૉ. મનોજ પંડા અને સૌમ્યકાંતિ ઘોષ સાથે ટીમનાં સભ્યોએ ગીરની આગવી ઓળખ એવા ધમાલનૃત્યને નિહાળી ગીરની સંસ્કૃતિનાં દ...

ઓક્ટોબર 23, 2024 7:21 પી એમ(PM)

views 14

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યુત સહાયક (JE)ની સીધી ભરતીથી પસંદગી પામેલા 394 ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યુત સહાયક (JE)ની સીધી ભરતીથી પસંદગી પામેલા 394 ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કર્યા. આ વિતરણ કાર્યક્રમમાં મંત્રી કનુભાઇ દેસાઇ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં PGVCLની આટકોટ સબ-ડિવિઝન ઑફિસ, GETCOના 7 સબ-સ્ટેશન, SLDCના નવા રિન્યૂઅબલ એનર્જી મેનેજમેન્ટ બિલ્ડિંગ, રાજકો...

ઓક્ટોબર 23, 2024 7:18 પી એમ(PM)

views 24

રાજ્ય સરકારે ઓગસ્ટ 2024માં થયેલ ભારે વરસાદને કારણે ખેડૂતોની નુકસાનની ભરપાઇ માટે ૧૪૧૯ કરોડથી વધુનું કૃષિ રાહત-સહાય પેકેજ જાહેર કર્યું

રાજ્ય સરકારે ઓગસ્ટ 2024માં થયેલ ભારે વરસાદને કારણે ખેડૂતોની નુકસાનની ભરપાઇ માટે ૧૪૧૯ કરોડથી વધુનું કૃષિ રાહત-સહાય પેકેજ જાહેર કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ અને કૃષિ મંત્રી રાધવજી પટેલે આ જાહેરાત કરતાં જણાવ્યું કે અસરગ્રસ્ત...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.