પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 24, 2024 7:47 પી એમ(PM)

views 9

ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી યોજનાઓના લાભ અંગે માહિતી મેળવવા ગાંધીનગરમાં ગ્રામ વિકાસ અહેવાલ અને સમીક્ષા કૉલ સેન્ટરનો પ્રારંભ

રાજ્યના ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ વધુ મજબૂત બને તે હેતુથી ગાંધીનગરમાં આજે “ગ્રામ વિકાસ અહેવાલ અને સમીક્ષા” કૉલ સેન્ટરનો શુભારંભ થયો છે. આ સેન્ટરનો પ્રારંભ કરાવતા ગ્રામવિકાસ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, ‘ગ્રામ વિકાસ વિભાગ હેઠળની પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર...

ઓક્ટોબર 24, 2024 7:40 પી એમ(PM)

views 12

ગાંધીનગરમાં આવતીકાલથી ત્રણ દિવસ દરમિયાન 17મી અર્બન મૉબિલિટી ઇન્ડિયા પરિષદ અને પ્રદર્શન યોજાશે

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આવતીકાલથી ત્રણ દિવસ દરમિયાન 17મી અર્બન મૉબિલિટી ઇન્ડિયા પરિષદ અને પ્રદર્શન યોજાશે. કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા યોજાનારી આ પરિષદનું ઉદ્ઘાટન આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારી શહેરી પરિવહનના નિષ્...

ઓક્ટોબર 24, 2024 3:38 પી એમ(PM)

views 20

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવાર 27 ઑક્ટોબરે આકાશવાણી પરથી “મન કી બાત” કાર્યક્રમમાં દેશ વિદેશના નાગરિકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવાર 27 ઑક્ટોબરે આકાશવાણી પરથી “મન કી બાત” કાર્યક્રમમાં દેશ વિદેશના નાગરિકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે.માસિક રેડિયો કાર્યક્રમની આ 115મી કડી હશે. શ્રોતાઓ ટૉલ ફ્રી નંબર 1800—11—7800 પર કાર્યક્રમ માટેના પોતાના મંતવ્ય મોકલી શકે છે.ઉપરાંત MyGov અને નમો એપ પર પણ મંતવ્ય મોકલ...

ઓક્ટોબર 24, 2024 3:12 પી એમ(PM)

views 25

રાજ્યની સ્ટેટ મોનિટરીંગ સેલ – SMCની ટુકડીએ મોરબીમાંથી એન્જિન ઑઈલનું નકલી પેકિંગ કરીને વેચતાં 2 લોકોને પકડી પાડ્યા છે

રાજ્યની સ્ટેટ મોનિટરીંગ સેલ – SMCની ટુકડીએ મોરબીમાંથી એન્જિન ઑઈલનું નકલી પેકિંગ કરીને વેચતાં 2 લોકોને પકડી પાડ્યા છે.મોરબીના અમારા પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે કે,SMCની ટુકડીએ ટંકારાના લજાઈ ગામની સીમમાં આવેલા ગોદામમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી પ્રિન્ટ મશીન, 3 મોટર બૉલ્ટ મશીન, ઇલેક્ટ્રિક વજનકાંટા, ...

ઓક્ટોબર 24, 2024 3:10 પી એમ(PM)

views 11

મહેસાણા જિલ્લાના અંતરિયાળ ગામના લોકોને આરોગય સેવાનો લાભ મળે તે હેતુથી વધુ 4 ગામને એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે

મહેસાણા જિલ્લાના અંતરિયાળ ગામના લોકોને આરોગયસેવાનો લાભ મળે તે હેતુથી વધુ 4 ગામને એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે.15મા નાણાં પંચ સહીતના અન્ય અનુદાનમાંથી ફાળવવામાં આવેલી એમ્બ્યુલન્સ સેવાનો લાભ નદાસણ, જેતલવાસ, કાસા અને ભાનડુ સહિતના ગામના લોકોને મળશે.છેલ્લા બે વર્ષમાં જિલ્લામાં 87 જેટલી એમ્બ્યુલન્સ હાલમાં ...

ઓક્ટોબર 24, 2024 3:06 પી એમ(PM)

views 18

અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિકે દિવાળીમાં ફરવા જતાં પરિવારને વેકેશન પ્લાન અંગે પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અપીલ કરી છે

અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિકે દિવાળીમાં ફરવા જતાં પરિવારને વેકેશન પ્લાન અંગે પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અપીલ કરી છે.પોલીસ કમિશનરે સોશિયલ મીડિયામાં પ્રવાસની તસ્વીરો અપલોડ કરવાનું ટાળવું જોઈએ.તેવી સલાહ પણ શહેરીજનોને આપી છે.મલિકે જણાવ્યું કે,સ્પેશિયલ બ્રાન્ચના વોચ ગ્રુપના લગભગ 90 સભ્યો સિવિલ યુનિફોર...

ઓક્ટોબર 24, 2024 3:01 પી એમ(PM)

views 25

શાળામાં સાંસ્કૃતિક, ધાર્મિક, ઐતિહાસિક, વિકસિત સ્થળોએ પ્રવાસનું આયોજન કરવા શિક્ષણ વિભાગે માર્ગદર્શક સૂચનો જાહેર કર્યા છે

રાજ્યની સરકારી અને ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જતા પહેલા શાળાઓએ જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરવી પડશે.શાળામાં સાંસ્કૃતિક, ધાર્મિક, ઐતિહાસિક, વિકસિત સ્થળોએ પ્રવાસનું આયોજન કરવા શિક્ષણ વિભાગે માર્ગદર્શક સૂચનો જાહેર કર્યા છે.આ અંગે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનશેરિયાએ માહિતી આપી હતી.(બ...

ઓક્ટોબર 24, 2024 8:48 એ એમ (AM)

views 16

રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યભરના વિવિધ શહેરોમાં મહત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી વધવાની શક્યતા વ્યક્ત કરાઇ છે. જ્યારે લઘુત્તમ તાપમાન યથાવત રહેશે. હવામાન વિભાગના વડા એ.કે.દાસે જણાવ્યું છે કે ગુજરાત રાજ્યને અસર કરે તેવી કોઇ સિસ્ટમ સક્રિય નથી. પરંતુ બંગાળની ખ...

ઓક્ટોબર 24, 2024 8:32 એ એમ (AM)

views 15

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 27 અને 28 ઑક્ટોબરના રોજ વડોદરાની મુલાકાતે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 27 અને 28 ઑક્ટોબરના રોજ વડોદરાની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ અહીં વિવિધ યોજનાઓ અને પ્રકલ્પોનું ખાતમૂર્હુત અને લોકાર્પણ કરશે. તેમની આ મુલાકાત સંદર્ભે કેન્દ્રીય મંત્રી સી. આર. પાટિલ અને પ્રભારી મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન પ્રભાર...

ઓક્ટોબર 24, 2024 8:30 એ એમ (AM)

views 15

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવાર 27 ઑક્ટોબરે આકાશવાણી પરથી “મન કી બાત” કાર્યક્રમમાં દેશ વિદેશના નાગરિકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવાર 27 ઑક્ટોબરે આકાશવાણી પરથી “મન કી બાત” કાર્યક્રમમાં દેશ વિદેશના નાગરિકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 115મી કડી હશે. શ્રોતાઓ ટૉલ ફ્રી નંબર 1800—11—7800 પર કાર્યક્રમ માટેના પોતાના મંતવ્ય મોકલી શકે છે. ઉપરાંત MyGov અને નમો એપ પર પણ મંતવ્ય મો...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.