પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 26, 2024 3:50 પી એમ(PM)

views 10

દિવાળીના તહેવારોની ખરીદી નાગરિકો એક જ સ્થળેથી અને પોષાય તેવા ભાવે કરી શકે તે માટે રાજકોટમાં “રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ”નો આજે આરંભ થશે

દિવાળીના તહેવારોની ખરીદી નાગરિકો એક જ સ્થળેથી અને પોષાય તેવા ભાવે કરી શકે તે માટે રાજકોટમાં “રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ”નો આજે આરંભ થશે.. આજે સાંજે સાડા પાંચ વાગ્યે રેસકોર્ષ ખાતે આ ઉત્સવનો આરંભ રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલાના હસ્તે થશે. વધુને વધુ લોકો આ દિવાળી ઉત્સવનો લાભ લે તે માટે વિવિધ આકર્ષણો પણ ...

ઓક્ટોબર 26, 2024 3:49 પી એમ(PM)

views 9

મહેસાણાના વિસનગર ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં 30મી ઓક્ટોમ્બરના દિવસે આરોગ્યલક્ષી કાર્યક્રમનું આયોજન કરાયું છે

મહેસાણાના વિસનગર ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં 30મી ઓક્ટોમ્બરના દિવસે આરોગ્યલક્ષી કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં 1 હજાર 64 જેટલી ગંગા સ્વરૂપાનું આરોગ્યનું ચેકઅપ તેમજ સાડી વિતરણ કરાશે. ઉપરાંત આયુષ્ય માન કાર્ડનો કેમ્પ, આ ઉપરાંત શાળામાં અભ્યાસ કરતી અને 12 ગ્રામ હિમોગ્લોબીન ધરાવતી 64 ...

ઓક્ટોબર 26, 2024 3:47 પી એમ(PM)

views 14

ગુજરાતના બનાસકાંઠાના વાવની ખાલી પ઼ડેલી વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણી 13મી નવેમ્બરના રોજ યોજાનારી છે

ગુજરાતના બનાસકાંઠાના વાવની ખાલી પ઼ડેલી વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણી 13મી નવેમ્બરના રોજ યોજાનારી છે. ત્યારે વાવ વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત ચૂંટણી નિરીક્ષકોની નિમણૂંક કરાઈ છે. આ પેટા ચૂંટણી માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે આર.કે સિંઘ અને ખર્ચ ઓબ્ઝર્વર તરીકે યોગેશ લોકેને જવાબદારી સોંપાઇ છે. આ બંને નિરીક્ષકો...

ઓક્ટોબર 26, 2024 3:45 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની આ 115મી કડી છે. આવતીકાલે સવારે 11 વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક...

ઓક્ટોબર 26, 2024 10:10 એ એમ (AM)

views 22

પશ્ચિમ રેલવે દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી મુસાફરો માટે 278 વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.

પશ્ચિમ રેલવે દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી મુસાફરો માટે 278 વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિશેષ ટ્રેનો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટથી દોડાવવામાં આવશે. પૂર્વ અને ઉત્તર ભારત તરફની ટ્રેનો વધુ પ્રમાણમાં દોડાવાઇ રહી હોવાની માહિતી પશ્ચિમ રેલવેના વરિષ્ઠ જનસંપર્ક અધિકારી પ્રદિપ શર્મ...

ઓક્ટોબર 26, 2024 10:06 એ એમ (AM)

views 9

વલસાડના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આવતીકાલથી કર્નલ સી. કે. નાયડુ ટ્રૉફી સ્પર્ધાની મેચનો આરંભ થશે.

વલસાડના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આવતીકાલથી કર્નલ સી. કે. નાયડુ ટ્રૉફી સ્પર્ધાની મેચનો આરંભ થશે, જે 30મી ઓકટોબર સુધી ચાલશે. આ મેચ બી ગ્રુપમાંથી ગુજરાત અને સૌરાષ્ટ્રની ટીમ વચ્ચે યોજાશે. ગુજરાત અને સૌરાષ્ટ્ર બંને ટીમ આ સ્પર્ધાની 2-2 મેચ રમી ચૂકી છે. બી ગ્રુપના પોઇન્ટ ટેબલમાં ગુજરાતની ટીમ 25 પોઇન્ટ સાથે...

ઓક્ટોબર 26, 2024 10:05 એ એમ (AM)

views 16

જામનગર જિલ્લામાં યોજાયેલા રાજ્યકક્ષાના સરસ મેળામાં 100થી વધુ કારીગર બહેનો પોતાના ઉત્પાદનોનું વેચાણ કરી રહી છે.

જામનગર જિલ્લામાં યોજાયેલા રાજ્યકક્ષાના સરસ મેળામાં 100થી વધુ કારીગર બહેનો પોતાના ઉત્પાદનોનું વેચાણ કરી રહી છે. આ સોમવાર સુધી યોજાનારા મેળામાં રાજ્યના સખી મંડળની બહેનો દ્વારા હેન્ડલુમ, હેન્ડીક્રાફટ, ગૃહ સુશોભન, વણાટ કામની વસ્તુઓ, પ્રાકૃતિક સરબત જેવી વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ મેળા...

ઓક્ટોબર 26, 2024 10:02 એ એમ (AM)

views 16

સુરતના વેસુ ખાતે આવેલી ભગવાન મહાવીર વિશ્વવિદ્યાલયનો ચોથો પદવીદાન સમારોહ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને યોજાયો

સુરતના વેસુ ખાતે આવેલી ભગવાન મહાવીર વિશ્વવિદ્યાલયનો ચોથો પદવીદાન સમારોહ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં વિશ્વવિદ્યાલય સંલગ્ન 15 મહાવિદ્યાલયના આર્કિટેક્ચર, પીએચડી, વિજ્ઞાન, કોમ્પ્યુટર એપ્લીકેશન, કોમર્સ એન્ડ મેન...

ઓક્ટોબર 26, 2024 9:56 એ એમ (AM)

views 12

દાહોદ જિલ્લામાં ગઇકાલે દસમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમમાં નાગરિકોની રજૂઆતોનો સ્થળ પર જ નિકાલ કરાયો હતો.

દાહોદ જિલ્લામાં ગઇકાલે દસમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમમાં નાગરિકોની રજૂઆતોનો સ્થળ પર જ નિકાલ કરાયો હતો. ગોધરા રોડ પર આવેલા શહીદ ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આવક જાતિના દાખલા રાશન કાર્ડમાં નામ દાખલ, નામ કમી, નામ સુધારો તથા E-KYC ની કામગીરી કરવામાં આવી હતી.

ઓક્ટોબર 26, 2024 9:54 એ એમ (AM)

views 12

પેન્શનધારકોને ઘરેબેઠા જીવન પ્રમાણપત્ર બનાવી આપવામાં આવશે – ભારતીય ટપાલ વિભાગની નવી પહેલ

ભારતીય ટપાલ વિભાગ દ્વારા પેન્શન ધારકોને ઘરે બેઠા જીવન પ્રમાણપત્ર બનાવી આપવામાં આવશે. હવે પેન્શન ધારકોએ આ પ્રમાણપત્ર રજૂ કરવા કોઈ ટ્રેઝરી, બેન્ક કે અન્ય વિભાગમાં જવાની જરૂર નહીં રહે. અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે આ અંગે જણાવ્યું હતું કે, ‘પેન્શનધારકો તેમના નજીકના ડાકઘરના પૉસ્ટમેન અથવા ગ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.