પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 27, 2024 9:18 એ એમ (AM)

views 34

પાટણ APMCમાં આ વર્ષે સૌથી વધુ મગફળીની આવક, ખેડૂતોને મળ્યા સારા ભાવ

પાટણ APMCમાં છેલ્લા ત્રણ વર્ષથી મગફળીની નોંધપાત્ર આવક થઈ રહી છે. સરસ્વતી તાલુકાના વાગડોદ વિસ્તાર તેમજ ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી પાટણ માર્કેટયાર્ડમાં મગફળીની આવક શરૂ થતાં છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ મગફળીની આવક ચાલુ વર્ષે થઈ હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે. શનિવારે માર્કેટયાર્ડમાં અંદા...

ઓક્ટોબર 27, 2024 9:11 એ એમ (AM)

views 27

ભાવનગર ડિવિઝનની પોરબંદર-કોચ્ચુવેલી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય

પશ્ચિમ રેલવેએ ભાવનગર ડિવિઝનની પોરબંદર-કોચ્ચુવેલી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન નં. 20910ના પ્રસ્થાનનો સમય બદલવાનો નિર્ણય કર્યો છે. ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારે જણાવ્યું કે, આ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન નં. 20910ની ઝડપ વધારવા માટે સાત નવેમ્બરથી ઉપડવાનો નિર્ધારીત સમય સાંજના 6.40 કલાકને બદલે 6.55 કલાક ...

ઓક્ટોબર 27, 2024 9:06 એ એમ (AM)

views 15

હોસ્પિટલો અને સામૂહિક આરોગ્યકેન્દ્રોમાં એક હજાર 903 જગ્યા પર ભરતી જાહેર

કમિશનર આરોગ્ય ,તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ ગાંધીનગરના તાબા હેઠળની સરકારી હોસ્પિટલો અને સામૂહિક આરોગ્યકેન્દ્રોમાં એક હજાર 903 જગ્યા પર ભરતી જાહેર કરાઇ છે. ભરતી માટે ઉમેદવારોની વયમર્યાદા 20થી 40 વર્ષની છે. ઉમેદવારે માન્ય નર્સિંગ સંસ્થા પ્રાપ્ત જરૂરી લાયકાત મેળવેલી હોવી જોઈએ. ઉમેદવારો વેબસાઇટ ojas. gu...

ઓક્ટોબર 27, 2024 8:58 એ એમ (AM)

views 38

વાણિજ્ય અને ઉદ્યોગ કમિટીમાં વલસાડના સાંસદ ધવલ પટેલને મળ્યું સ્થાન

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલના અધ્યક્ષ સ્થાને રચાયેલી વાણિજ્ય અને ઉદ્યોગ કમિટીમાં વલસાડના સાંસદ ધવલ પટેલને સ્થાન આપવામાં આવ્યું છે. આ સમિતિમાં લોકસભાના 11 સાંસદ, રાજ્યસભાના છ સાંસદ અને 2 ભૂતપૂર્વ કર્મચારીઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ સમિતિ ઉદ્યોગોને પડતી સમસ્યા નિવારવા કામગીરી કરશ...

ઓક્ટોબર 27, 2024 8:53 એ એમ (AM)

views 21

ગુજરાત ATSની કાર્યવાહી, પોરબંદરમાંથી ઝડપાયો પાકિસ્તાન માટે જાસૂસી કરતો વ્યક્તિ

આતંકવાદ વિરોધી ટુકડી- ATSએ પોરબંદરમાંથી પાકિસ્તાન માટે જાસૂસી કરતો વ્યક્તિને ઝડપી પાડ્યો છે. ગુજરાત ATSને ગુપ્ત માહિતી મળી હતી કે પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતો પંકજ દિનેશ કોટીયા નામનો શખ્સ છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનની આર્મી અથવા પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIના કોઇ અધિકારી કે એજન્ટની સાથે સંપર...

ઓક્ટોબર 26, 2024 7:31 પી એમ(PM)

views 11

આગામી દિવાળી મહોત્સવ અંતર્ગત સોમનાથ મંદિર ખાતે અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે

આગામી દિવાળી મહોત્સવ અંતર્ગત સોમનાથ મંદિર ખાતે અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દિપાવલી પર્વે સોમનાથ મંદિર પરિસરમાં ટ્રસ્ટ પરિવાર દ્વારા ભકતો સાથે મળીને નૃત્ય મંડપમાં વિશેષ રંગોળી તૈયાર કરવામાં આવશે. સમગ્ર મંદિર પરિસરને હજારો દિવડાઓથી સુશોભિત કરવામાં આવશે. ...

ઓક્ટોબર 26, 2024 7:30 પી એમ(PM)

views 36

એરલાઈન્સ દ્વારા આવતીકાલથી કેશોદ દીવ નવી ફ્લાઇટ શરૂ થશે

એરલાઈન્સ દ્વારા આવતીકાલથી કેશોદ દીવ નવી ફ્લાઇટ શરૂ થશે.. આવતીકાલથી કેન્દ્રશાસિત પ્રદેશ દીવના પર્યટકોને દિવાળી ની ભેટ મળશે, જેને લઈને દીવ ના પર્યટન ક્ષેત્રે પણ વેગ મળશે, દીવ એરપોર્ટ પરથી હાલ એરલાઇન્સ ની મુંબઈ દીવ ફ્લાઇટ કાર્યરત છે હવે કેશોદ દીવની ફ્લાઇટ શરૂ થતાં લોકોનો મુસાફરી નો સમય બચશે, 28 તારીખ શ...

ઓક્ટોબર 26, 2024 7:27 પી એમ(PM)

views 13

ડાંગના સુબીર તાલુકાના ઝરણમા યોજાયેલા ‘સેવા સેતુ’ના કાર્યક્રમમાં ૩ હજાર ૮૭૯ અરજીઓનો નિકાલ કરાયો

ડાંગના સુબીર તાલુકાના ઝરણમા યોજાયેલા 'સેવા સેતુ'ના કાર્યક્રમમાં ૩ હજાર ૮૭૯ અરજીઓનો નિકાલ કરાયો હતો.. રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તે માટે પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણ નજીકના સ્થળે તે મલી રહે તેવા આશય સાથે સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ અમલમાં મૂ...

ઓક્ટોબર 26, 2024 7:26 પી એમ(PM)

views 10

બરડાના જંગલમાં અતિ દુર્લભ એવું સફેદ વન લલેડુ પક્ષી જોવા મળ્યું

બરડાના જંગલમાં અતિ દુર્લભ એવું સફેદ વન લલેડુ પક્ષી જોવા મળ્યું છે. આ સફેદ પક્ષી અત્યાર સુધીમાં એકજ પક્ષી બરડામાં જોવા મળ્યું છે. વેટરનરી ડો. વિજય ખુંટી અને આર.એફ.ઓ મલય મણીયાર સાંજના સમયે બરડા જંગલમા જઈ રહયા હતા ત્યારે ખંભાળા નાકા ની નજીક ડો. વિજયની નજર એક સફેદ પક્ષી પર પડતા તેણે તરત જ વાહન ઉભુ રખાવી...

ઓક્ટોબર 26, 2024 7:23 પી એમ(PM)

views 10

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 8 શહેરો તથા ભરૂચ-અંકલેશ્વર, શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારોમાં સમાવિષ્ટ નોન ટીપી વિસ્તારના જમીન ધારકોને હાલ ભરવા પડતા પ્રિમીયમમાં રાહત આપતો નિર્ણય કર્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 8 શહેરો તથા ભરૂચ-અંકલેશ્વર, શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારોમાં સમાવિષ્ટ નોન ટીપી વિસ્તારના જમીન ધારકોને હાલ ભરવા પડતા પ્રિમીયમમાં રાહત આપતો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી હવે નોન ટીપી વિસ્તારના જમીનધારકોને કપાતમાં જતી જમીન પર જે પ્રીમીયમ ભરવું પડતું હતું તેમાંથી મુ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.