ઓક્ટોબર 27, 2024 7:35 પી એમ(PM)
10
અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી ફેકટરીમાં ગેસ ગળતર થતાં બે કર્મચારીઓના મોત નિપજ્યાં છે
અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી ફેકટરીમાં ગેસ ગળતર થતાં બે કર્મચારીઓના મોત નિપજ્યાં છે.જયારે છ કર્મચારીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.અમદાવાદ ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ નારોલમાં આવેલી એક સિન્થેટીક કંપનીમાં ગેસ ગળતરના કારણે આઠ કર્મચારીઓ બેહોશ થઇ ગયા હતાં. તમામ કર્મચારીઓને 108 એમ્...