પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 28, 2024 7:36 પી એમ(PM)

views 11

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે અમદાવાદથી મુંબઇ કારમાં લઈ જવાતો 11 લાખ 80 હજાર રૂપિયાનો સિગરેટનો જથ્થો ઝડપ્યો છે

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે અમદાવાદથી મુંબઇ કારમાં લઈ જવાતો 11 લાખ 80 હજાર રૂપિયાનો સિગરેટનો જથ્થો ઝડપ્યો છે.. આ સિગારેટનો જથ્થો ઝડપીને આંતરરાષ્ટ્રીય સ્મગલિંગના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ગેરકાયદેસર સિગારેટનો મોટો જથ્થો નેશનલ હાઇવે પર મુલદ પરથી ઝડપાયો હતો.. પોલીસે મહિલા સહિત 2 આરોપીની ધરપકડ ક...

ઓક્ટોબર 28, 2024 7:36 પી એમ(PM)

views 9

આગામી સાત દિવસ તાપમાનનો પારો યથાવત રહે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે

આગામી સાત દિવસ તાપમાનનો પારો યથાવત રહે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.. રાજ્યના તમામ જિલ્લાઓમાં શુષ્ક વાતાવરણ રહેવાની શક્યતા છે. આગામી સાત દિવસ માટે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા તાપમાન યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે નવેમ્બર માસના પહેલા સપ્તાહમાં પણ ગરમીનો અનુભવ થશે. હવામાન વિભા...

ઓક્ટોબર 28, 2024 3:34 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝે આજે વડોદરામાં C- 295 લશ્કરી એરક્રાફ્ટના ઉત્પાદન માટે TATA એરક્રાફ્ટ કૉમ્પલેક્ટનું સંયુક્તપણે ઉદ્ઘાટન કર્યું હતું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝે આજે વડોદરામાં C- 295 લશ્કરી એરક્રાફ્ટના ઉત્પાદન માટે TATA એરક્રાફ્ટ કૉમ્પલેક્ટનું સંયુક્તપણે ઉદ્ઘાટન કર્યું હતું. ભારતમાં લશ્કરી વિમાનોના ઉત્પાન માટે ખાનગી ક્ષેત્રની આ પ્રથમ એસેમ્બ્લી લાઇન છે. આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ...

ઓક્ટોબર 28, 2024 3:32 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાન્ચેઝ વચ્ચે વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે દ્વિપક્ષીય બેઠક મળી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાન્ચેઝ વચ્ચે વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે દ્વિપક્ષીય બેઠક મળી હતી અને બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ, આઇટી અને નવાચાર, સંરક્ષણ, સુરક્ષા, પુનઃપ્રાપ્ય ઉર્જા, ફાર્મા, સંસ્કૃતિ અને પર્યટન સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા થઇ હતી. પ્રધાનમંત્રી નરેન...

ઓક્ટોબર 28, 2024 3:31 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોર બાદ અમરેલી ખાતે અંદાજે 4,900 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમહૂર્ત અને લોકાર્પણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોર બાદ અમરેલી ખાતે અંદાજે 4,900 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમહૂર્ત અને લોકાર્પણ કરશે. આ વિકાસ કાર્યોથી અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને બોટાદ જિલ્લાના નાગરિકોને લાભ થશે. પીએમ અમરેલીના દુધાળામાં ભારત માતા સરોવર ખાતે ધોળકિયા ફાઉન્ડેશનન...

ઓક્ટોબર 28, 2024 3:28 પી એમ(PM)

views 8

વડોદરાની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી દિવ્યાંગ છાત્રા દિયાને મળવા કાફલામાંથી નીચે ઉતર્યા હતા

વડોદરાની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી દિવ્યાંગ છાત્રા દિયાને મળવા કાફલામાંથી નીચે ઉતર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પેડ્રો સાન્ચેઝને આવકારવા દિવ્યાંગ કલાકાર દિવ્યા ચિત્રો લઇ રોડ શોમાં ઉભી હતી અને બન્ને નેતાઓ દિયાની પાસે જઇને તેમને મળ્યાં હતા.. વડોદરાની...

ઓક્ટોબર 28, 2024 3:27 પી એમ(PM)

views 9

અમદાવાદના રેલવે સ્ટેશનો ઉપર દિવાળીના તહેવારોમાં પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરાયું છે

અમદાવાદના રેલવે સ્ટેશનો ઉપર દિવાળીના તહેવારોમાં પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરાયું છે..અમદાવાદ, સાબરમતી અને અસારવા રેલવે સ્ટેશનો ઉપર દિવાળીના તહેવારો દરમિયાન થતી ભારે ભીડને નિયંત્રિત કરવા માટે આ સ્ટેશનો ઉપર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરી દેવાયું છે.. મુસાફરો સિવાય અન્ય કોઈ સગા સંબંધી પ્લેટફોર્મ...

ઓક્ટોબર 28, 2024 3:23 પી એમ(PM)

views 8

દાહોદ જિલ્લામાં ઓગસ્ટ મહિનામાં પડેલા ભારે વરસાદથી નુકશાન પામેલા ખરીફ પાક સામે રાજ્ય સરકારે કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું છે

દાહોદ જિલ્લામાં ઓગસ્ટ મહિનામાં પડેલા ભારે વરસાદથી નુકશાન પામેલા ખરીફ પાક સામે રાજ્ય સરકારે કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું છે. તેનો લાભ લેવા માટે દાહોદના જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે કે તમામ ખેડૂતોએ ગ્રામ પંચાયતથી ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી તમા...

ઓક્ટોબર 27, 2024 7:38 પી એમ(PM)

views 8

અમરેલી જીલ્લામાં આજે સાંજે પાંચ વાગ્યાની આસપાસ 3.7ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો

અમરેલી જીલ્લામાં આજે સાંજે પાંચ વાગ્યાની આસપાસ 3.7ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.ધારી, ખાંભા, લાઠી, લીલીયા, સાવરકુંડલા સુધી ભૂકંપનો આંચકા આવ્યા હતા. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ અમરેલીથી 41 કિમી દૂર નોંધાયું છે.અમારા અમરેલીના પ્રતિનિધિ હરેશ ટાંક જણાવે છે કે, ખાંભાના તાતણીયા ગામે ભૂકંપનો આચકોઆવત...

ઓક્ટોબર 27, 2024 7:37 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝ આવતીકાલે વડોદરામાં સી-295 એરક્રાફ્ટ કોમ્પલેક્ષનું ઉદઘાટન કરશે

પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝ આવતીકાલે વડોદરામાં સી-295 એરક્રાફ્ટ કોમ્પલેક્ષનું ઉદઘાટન કરશે. સી-295 પ્રોગ્રામ હેઠળ કુલ 56 એરક્રાફ્ટ છે જેમાંથી 16 વિમાન સીધા સ્પેનથી એરબસ દ્વારા પહોંચાડવામાં આવી રહ્યા છે. અને બાકીના 40 એરક્રાફ્ટ ભારતમાં બનશે. આ અંગે વધુ માહીતી આપે છ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.