પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 30, 2024 7:04 પી એમ(PM)

views 10

દિવાળીના તહેવારોને જોતા રાજ્યભરમાં ટ્રાફિક અંગે જાગૃતિ લાવવા ટ્રાફિક પોલીસે નવતર અભિગમ અપનાવ્યો

દિવાળીના તહેવારોને જોતા રાજ્યભરમાં ટ્રાફિક અંગે જાગૃતિ લાવવા ટ્રાફિક પોલીસે નવતર અભિગમ અપનાવ્યો છે. તારીખ 30 ઑક્ટોબરથી 6 નવેમ્બર દરમિયાન ટ્રાફિકના નિમયોનો ભંગ કરનારાઓને ટ્રાફિક પોલીસ જવાનો ફૂલ અને ટ્રાફિક અવેરનેસ પેમ્ફલેટ દ્વારા સમજ આપી રહ્યા છે. આ દિવસો દરમિયાન ટ્રાફિક પોલીસ હેલ્મેટ, સીટ બેલ્ટ, ઓવર...

ઓક્ટોબર 30, 2024 7:02 પી એમ(PM)

views 14

વાવ વિધાનસભા બેઠક માટે 13 નવેમ્બર 2024ના રોજ મતદાન યોજાશે

વાવ વિધાનસભા બેઠક માટે 13 નવેમ્બર 2024ના રોજ મતદાન યોજાશે. જેના માટે કુલ 10 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાવાની છે. આ બેઠક માટે 18 ઓકટોબરથી 25 ઓક્ટોબર વચ્ચે કુલ 21 ઉમેદવારી પત્રો ભરાયા હતા જેની 28 ઓકટોબરે ચકાસણી હાથ ધરવામાં આવી હતી. 30 ઓક્ટોબર સુધીમાં ઉમેદવારી પત્રો પાછા ખેંચાયા બાદ હવે 10 ઉમેદવારો વાવ વ...

ઓક્ટોબર 30, 2024 7:01 પી એમ(PM)

views 10

રાજ્યમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી 11 નવેમ્બર સુધી લંબાવવામાં આવી

રાજ્યમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી 11 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને થોડો વધુ સમય મળ્યો છે. જે અંતર્ગત સરકાર ખેડૂતો પાસેથી ૮ હજાર કરોડ રૂપિયાથી વધુ મુલ્યની આશરે ૧૨ લાખ ૭૮ હજાર મેટ્રિક ટન જણસીની ટેકાના ભાવે ખરીદી કરાશે. ર...

ઓક્ટોબર 30, 2024 6:58 પી એમ(PM)

views 10

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આજે રાજભવનમાં સૌને શપથ લેવડાવ્યા હતા

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આજે રાજભવનમાં સૌને શપથ લેવડાવ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીને રાષ્ટ્રીય એકતા, અખંડતા અને દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા પોતાનું યોગદાન આપવાના સૌને હાકલ કરી હતી. રાજભવનના તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને સુરક્ષા કર્મીઓએ શ્રી પટેલની દૂર...

ઓક્ટોબર 30, 2024 4:32 પી એમ(PM)

views 16

રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વે સંધ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી નર્મદા જિલ્લાના એકતાનગરની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે

રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વે સંધ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી નર્મદા જિલ્લાના એકતાનગરની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. શ્રી મોદી આજે 284 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી આજે 22 કરોડ રૂપિયાનાં ખર્ચે બનેલી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું લોકાર્પણ અને 75...

ઓક્ટોબર 30, 2024 4:31 પી એમ(PM)

views 10

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આવતી કાલે સાળંગપુરના પ્રસિધ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું ઉદઘાટન કરશે

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આવતી કાલે સાળંગપુરના પ્રસિધ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે સવારે 9-30 કલાકે શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું ઉદઘાટન કરશે. 200 કરોડ રૂપિયાનાં ખર્ચે બનેલા આ ભવનમાં અત્યાધુનિક સુવિધા ધરાવતા 1100 રૂમ બનાવવામાં આવ્યા છે. દિવાળીનાં પ્રસંગે યાત્રિક ભવન સહિત સમગ્ર મંદિરને સજ...

ઓક્ટોબર 30, 2024 4:27 પી એમ(PM)

views 6

13 નવેમ્બરનાં રોજ યોજાનારી વાવ વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પાછો ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે

13 નવેમ્બરનાં રોજ યોજાનારી વાવ વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પાછો ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. ગેનીબેન ઠાકોરનાં રાજીનામાથી ખાલી પડેલી આ બેઠક પર કોંગ્રેસ વતી ગુલાબસિંહ રાજપુત અને ભાજપ વતી સ્વરૂપસિંહ ઠાકોરે ઉમેદવારી નોંધાવી છે. દરમિયાન, શ્રમયોગીઓ અને કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે...

ઓક્ટોબર 30, 2024 4:25 પી એમ(PM)

views 7

દિવાળીના તહેવારને જોતા અમદાવાદ મેટ્રોના સમયમાં એક દિવસ માટે ફેરફાર કરાયો

દિવાળીના તહેવારને જોતા અમદાવાદ મેટ્રોના સમયમાં એક દિવસ માટે ફેરફાર કરાયો છે. આવતીકાલે અમદાવાદ મેટ્રો સવારે 6.20થી સાંજે 7 વાગ્યા સુધી કાર્યરત રહેશે. આવતીકાલે શહેરના દરેક ટર્મિનલ એટલે કે મોટેરા સ્ટેડિયમ, APMC, વસ્ત્રાલ ગામ તેમજ થલતેજથી બંને કોરિડોરમાં છેલ્લી ટ્રેન ઉપડવાનો સમય સાંજે 7 વાગ્યાનો રહેશે. ...

ઓક્ટોબર 30, 2024 4:22 પી એમ(PM)

views 6

મહિસાગર જિલ્લાના કલેક્ટર નેહા કુમારીએ આજે પત્રકાર પરિષદને સંબોધતા વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના આરોપોને ફગાવી દીધા હતા

મહિસાગર જિલ્લાના કલેક્ટર નેહા કુમારીએ આજે પત્રકાર પરિષદને સંબોધતા વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના આરોપોને ફગાવી દીધા હતા. તેમણે ઉમેર્યું કે જિજ્ઞેશ મેવાણી જે ફરિયાદીને આગળ ધરીને વાત કરી રહ્યા છે તેમની સામે અનેક ગુના નોંધાયેલા છે. વધુમાં તેમણે ઉમેર્યું કે આ અરજદાર અનેકવાર વિવિધ કચેરીઓની ફરિયાદો લઈન...

ઓક્ટોબર 30, 2024 4:21 પી એમ(PM)

views 8

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત વધુ 16 ગૌશાળા-પાંજરાપોળના 26 હજારથી વધુ પશુઓ માટે 7.13 કરોડ રૂપિયાની સહાય ચૂકવાઈ

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત વધુ 16 ગૌશાળા-પાંજરાપોળના 26 હજારથી વધુ પશુઓ માટે 7.13 કરોડ રૂપિયાની સહાય ચૂકવાઈ છે. ગાંધીનગર ખાતે રાજ્ય સમિતિની બેઠકમાં વર્ષ 2024-25ના પ્રથમ તબક્કા એટલે કે એપ્રિલ 2024થી જૂન 2024 માટે રાજ્યની વધુ 16 ગૌશાળા તેમજ પાંજરાપોળને પશુ નિભાવ માટે સહાય ચૂકવવાનો નિર્ણય કર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.