પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 31, 2024 9:11 એ એમ (AM)

views 11

રાજ્ય કરવેરા વિભાગ દ્વારા જ્વેલરી અને બુલિયનના ક્ષેત્રમાં સર્ચની કામગીરી કરવામાં આવી

રાજ્ય કરવેરા વિભાગ દ્વારા જ્વેલરી અને બુલિયનના ક્ષેત્રમાં સર્ચની કામગીરી કરવામાં આવી હતી.. આ કામગીરી દરમિયાન બે કરોડ 70 લાખ રૂપિયાની કરચોરી ઝડપાઇ હતી.. બાતમીના આધઆરે એસજીએસટી વિભાગે આ ક્ષેત્રના વિવિધ પંદર વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા.. જેમાં સુરતના સાત ,રાજકોટના પાંચ અને અમદાવાદના ત્રણ વેપારીઓને...

ઓક્ટોબર 31, 2024 9:10 એ એમ (AM)

views 8

CA ફાઉન્ડેશન અનેઇન્ટર મિડીએટનું પરિણામ જાહેર થયું

CA ફાઉન્ડેશન અનેઇન્ટર મિડીએટનું પરિણામ જાહેર થયું છે. ઓલ ઇન્ડિયા પરિણામ 5.66 ટકા અને અમદાવાદનું 3.80 ટકા જાહેર થયું છે.. ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ એસોસિએસન ઓફ ઇન્ડિયા ,ICAI દ્વારા CA ફાઉન્ડેશન અને ઇન્ટરમિડીએટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. CA ફાઈનલનું અમદાવાદનું પરિણામ 22.41 ટકા અને ઈન્ડી...

ઓક્ટોબર 31, 2024 9:08 એ એમ (AM)

views 5

પ્રકાશ પર્વ દિવાળીની આજે રાજ્યભરમાં પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે

પ્રકાશ પર્વ દિવાળીની આજે રાજ્યભરમાં પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે. અધર્મ પર ધર્મના વિજયના પ્રતિક રૂપે ઉજવાતી દિવાળી પર્વની ઉજવણીના ભાગરૂપે ઘરે ઘરે દિવડા રંગોળીના સુશોભન જોવા મળી રહ્યા છે. આજે ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજનનું અનેરૂં મહત્વ છે. વેપારીઓ ચોપડા પૂજન કર્યા બાદ કામકાજ બંધ કરશે...

ઓક્ટોબર 31, 2024 9:06 એ એમ (AM)

views 32

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિકો અને વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને દીપાવલી પર્વ અને વિક્રમ સંવત ૨૦૮૧ના નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિકો અને વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને દીપાવલી પર્વ અને વિક્રમ સંવત ૨૦૮૧ના નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. મુખ્યમંત્રીશ્રીએ સૌને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું છે કે, દીપાવલીની દીપમાળા, અંધકારથી ઉજાસ તરફની ઉર્ધ્વગતિ અને સકારાત્મક દ્...

ઓક્ટોબર 31, 2024 8:59 એ એમ (AM)

views 9

રાજભવનમાં રંગોળીના રંગોમાં પ્રાકૃતિક ખેતીનો સંદેશ પથરાયો

રાજભવનમાં રંગોળીના રંગોમાં પ્રાકૃતિક ખેતીનો સંદેશ પથરાયો હતો...દિવાળી અને નૂતન વર્ષના તહેવારોમાં રાજભવન રંગોળી અને રોશનીથી ઝળહળી ઉઠ્યું છે... રાજભવનની રંગોળી શોભાની સાથો સાથ સંદેશો પણ આપે છે. લોકોના સ્વાસ્થ્ય, ખેડૂતોની સમૃદ્ધિ તથા હવા-પાણી અને જમીનની જાળવણી માટે કાર્યરત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પ્રાક...

ઓક્ટોબર 31, 2024 8:57 એ એમ (AM)

views 7

અમદાવાદ પ્રાણી સંગ્રહાલય અને અમદાવાદ કાંકરિયા લેક ફ્રન્ટ કાર્યરત રહેશે

અમદાવાદ પ્રાણી સંગ્રહાલય અને અમદાવાદ કાંકરિયા લેક ફ્રન્ટ કાર્યરત રહેશે..આગામી ચોથી અને અગિયારમી નવેમ્બરના રોજ સોમવાર હોવા છતા નોકટર્નલ ઝૂ, પ્રાણી સંગ્રહાલય, નગીનાવાડી, બટરફ્લાય પાર્ક અને કિડસ સિટી સહિતના લેક ફ્રન્ટ પરિસર જાહર જનતા માટે ખુલ્લુ રહેશે. તહેવારોમાં લેકફ્રન્ટ પર મુલાકાતીઓ આવે અને તમામ રાઇ...

ઓક્ટોબર 31, 2024 8:56 એ એમ (AM)

views 8

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બે દિવસીય ગુજરાત પ્રવાસે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. સવારે, શ્રી શાહ બોટાદમાં આવેલા સાળંગપુરમાં પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે શ્રીગોપાલાનંદ સ્વામી યાત્રિક ભવનનું ઉદ્ઘાટન કરશે. 200 કરોડ રૂપિયાના ખર્ચે બનેલુ આ નવું ગેસ્ટ હાઉસઅત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે અને તેમાં 1100 રૂમ હશે. આવતીકા...

ઓક્ટોબર 30, 2024 7:08 પી એમ(PM)

views 7

કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે રાજકોટ સહકારી બેંકે ખેડૂતો માટે લોનની જાહેરાત કરી

કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે રાજકોટ સહકારી બેંકે ખેડૂતો માટે લોનની જાહેરાત કરી છે. ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ૧ વર્ષ માટે લોન આપવામાં આવશે. હેક્ટર દીઠ ૧૦ હજાર રૂપિયા અને વધુમાં વધુ ૫ હેક્ટર સુધી લોન મેળવી શકાશે. એક ખેડૂત વધારેમાં વધારે ૫૦ હજાર રૂપિયાની લોન લઇ શકે છે. ખેડૂતોએ ૧ વર્ષમાં લોન પરત કરવા...

ઓક્ટોબર 30, 2024 7:06 પી એમ(PM)

views 12

હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં તાપમાન સૂકું તેમજ સામાન્ય કરતાં વધુ ગરમ રહેવાની આગાહી કરી

હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં તાપમાન સૂકું તેમજ સામાન્ય કરતાં વધુ ગરમ રહેવાની આગાહી કરી છે. આ સાથે જ મહત્તમ તાપમાન 37 ડિગ્રીને પાર પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગના અનુસાર અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા 2.3 ડિગ્રી સેલ્સિયસ વધીને 37.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. ...

ઓક્ટોબર 30, 2024 7:05 પી એમ(PM)

views 7

દિવાળીના તહેવારને જોતા અમદાવાદ મેટ્રોના સમયમાં એક દિવસ માટે ફેરફાર કરાયો

દિવાળીના તહેવારને જોતા અમદાવાદ મેટ્રોના સમયમાં એક દિવસ માટે ફેરફાર કરાયો છે. આવતીકાલે અમદાવાદ મેટ્રો સવારે 6.20થી સાંજે 7 વાગ્યા સુધી કાર્યરત રહેશે. આવતીકાલે શહેરના દરેક ટર્મિનલ એટલે કે મોટેરા સ્ટેડિયમ, APMC, વસ્ત્રાલ ગામ તેમજ થલતેજથી બંને કોરિડોરમાં છેલ્લી ટ્રેન ઉપડવાનો સમય સાંજે 7 વાગ્યાનો રહેશે. ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.