પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 1, 2024 8:08 એ એમ (AM)

views 9

દિવાળીમાં રાજ્યના ૭૪ લાખથી વધુ રેશન કાર્ડધારકોને ખાદ્યતેલ-સીંગતેલ તથા ૩૨ લાખ રેશન કાર્ડધારક કુટુંબોને વધારાની ખાંડનું વિતરણ કરાયું.

દિવાળીના તહેવાર દરમ્યાન રાજ્યના ૭૪ લાખથી વધુ રેશન કાર્ડધારક કુટુંબોને ખાદ્યતેલ-સીંગતેલ તથા ૩૨ લાખ રેશનકાર્ડ ધારક કુટુંબોને વધારાની ખાંડનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. .રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવિષ્ટ ૭૪ લાખથી વધુ રેશનકાર્ડધારક કુટુંબોની ૩ કરોડ ૬૮ લાખની જનસંખ્યાને આ લાભ આપવામાં આવી રહ્યો છ...

નવેમ્બર 1, 2024 8:06 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છમાં સિરક્રીક સરહદીય વિસ્તારનું નિરીક્ષણ કર્યું, તેમજ સરહદ સુરક્ષાદળના જવાનોને મીઠાઇ ખવડાવીને દિવાળીની ઉજવણી કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છમાં સિરક્રીક સરહદીય વિસ્તારનું નિરીક્ષણ કર્યું, તેમજ સરહદ સુરક્ષાદળના જવાનોને મીઠાઇ ખવડાવીને દિવાળીની ઉજવણી કરી હતી. આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રીએ BSF અને નૌકાદળના અદમ્ય સાહસ અને તેમના સમર્પણને બિરદાવ્યું હતું.

નવેમ્બર 1, 2024 8:04 એ એમ (AM)

views 14

કેન્દ્રીય ગૃહમંત્રી આજે અમદાવાદના પિરાણા વેસ્ટ ડમ્પિંગ સાઈટ ખાતે રાજ્યના સૌથી મોટા વેસ્ટ ટૂ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી આજે અમદાવાદના પિરાણા વેસ્ટ ડમ્પિંગ સાઈટ ખાતે રાજ્યના સૌથી મોટા વેસ્ટ ટૂ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કરશે. 375 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા આ પ્લાન્ટમાંથી દરરોજ એક હજાર મેટ્રિક ટન કચરામાંથી 15 મેગાવૉટ ઊર્જા ઉત્પન્ન કરાશે. રાજ્યના બે દિવસીય પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિ...

ઓક્ટોબર 31, 2024 8:06 પી એમ(PM)

views 16

અમૂલ ડેરી એટલે કે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ દ્વારા આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાની ૭૫૦ દૂધ મંડળીઓમાં સોલર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે

અમૂલ ડેરી એટલે કે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ દ્વારા આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાની ૭૫૦ દૂધ મંડળીઓમાં સોલર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે અને માર્ચ ૨૦૨૫ સુધીમાં સંઘની તમામ દૂઘ મંડળીઓમાં સોલર પ્લાન્ટ સ્થાપિત કરવાની યોજના છે. અમૂલ ડેરીના ૭૮મા સ્થાપના દિવસ અને સરદાર પટેલની 150મી જન્મજ...

ઓક્ટોબર 31, 2024 8:04 પી એમ(PM)

views 15

સામાજિક અધિકારીતા અને મહિલા તેમજ બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ આજે રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ સાથે સંવાદ કરી દિવાળીની ઉજવણી કરી

સામાજિક અધિકારીતા અને મહિલા તેમજ બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ આજે રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ સાથે સંવાદ કરી દિવાળીની ઉજવણી કરી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, "દરેક વ્યક્તિનું પોતાના ઘરનું સ્વપ્ન હોય છે, પોતાના ઘરમાં દરેક તહેવારની ઉજવણી એ કોઈપણ પરિવાર માટે વિશિષ્ટ ઉજવણી બની જ...

ઓક્ટોબર 31, 2024 8:03 પી એમ(PM)

views 10

પ્રકાશ પર્વ દિવાળીની આજે રાજ્યભરમાં પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે

પ્રકાશ પર્વ દિવાળીની આજે રાજ્યભરમાં પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે. રાજ્યભરમાં લોકો દિવાળી અને નવા વર્ષની ઉમંગભેર ઉજવણી કરી રહ્યા છે. અધર્મ પર ધર્મના વિજયના પ્રતિક રૂપે ઉજવાતી દિવાળી આનંદ અને રોશનીનો તહેવાર છે. દિપાવલી પર્વની ઉજવણીના ભાગરૂપે ઘરે ઘરે દિવડા રંગોળીના સુશોભન જોવા મળી રહ્ય...

ઓક્ટોબર 31, 2024 8:01 પી એમ(PM)

views 10

આજે દિવાળી નિમિત્તે રાજ્યનાં મંદિરોમાં વિશેષ શણગાર અને દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે

આજે દિવાળી નિમિત્તે રાજ્યનાં મંદિરોમાં વિશેષ શણગાર અને દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જગત મંદિર દ્વારકાધીશ ખાતે દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તોનું આગમન થઈ રહ્યું છે. આજે સવારથી જ દ્વારકાધીશનાં દર્શન કરવા ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી. આજે સાંજે મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણ સંગ હાંટડી ના ખાસ દર્શનનુ...

ઓક્ટોબર 31, 2024 8:00 પી એમ(PM)

views 10

કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક વર્ષ 2024 માટે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 463 કર્મચારીઓને એનાયત કરાયા છે

કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક વર્ષ 2024 માટે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 463 કર્મચારીઓને એનાયત કરાયા છે. જેમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને કેન્દ્રીય પોલીસ સંગઠનોના કર્મચારીઓને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. આ ચંદ્રક ઉત્તમ કાર્યને બિરદાવવા, ઉચ્ચ વ્યાવસાયિક ધોરણોને પ્રોત્સાહિત કરવા ...

ઓક્ટોબર 31, 2024 7:59 પી એમ(PM)

views 14

રાજ્યના બે દિવસીય પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બોટાદના સાળંગપુરમાં પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાન મંદિર પરિસરમાં શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું

રાજ્યના બે દિવસીય પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બોટાદના સાળંગપુરમાં પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાન મંદિર પરિસરમાં શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું હતું. 200 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર આ ભવનમાં અત્યાધુનિક સુવિધાઓ સાથેના અગિયારસો જેટલા કક્ષ છે. આ પ્રસંગે સંબોધન કરતા શ્રી શાહ...

ઓક્ટોબર 31, 2024 7:57 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડીયાથી કચ્છ પહોંચ્યા હતા. તેમણે કચ્છમાં સિરક્રીક સરહદીય વિસ્તારનું નિરીક્ષણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડીયાથી કચ્છ પહોંચ્યા હતા. તેમણે કચ્છમાં સિરક્રીક સરહદીય વિસ્તારનું નિરીક્ષણ કર્યું, તેમજ સરહદ સુરક્ષાદળના જવાનોને મીઠાઇ ખવડાવીને દિવાળીની ઉજવણી કરી હતી. આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રીએ BSF અને નૌકાદળના અદમ્ય સાહસ અને તેમના સમર્પણને બિરદાવ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.