પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 2, 2024 9:19 એ એમ (AM)

views 6

દિવાળી અને છઠ પુજા તહેવારોમાં પશ્વિમ રેલવે દ્વારા વિશેષ ટ્રેનો ચલાવાઈ

દિવાળી અને છઠ પુજા તહેવારોમાં પશ્વિમ રેલવે દ્વારા વિશેષ ટ્રેનો ચલાવાઈ રહી છે. તહેવારોમાં મુસાફરોની વધતી સંખ્યાને પગલે રેલવે દ્વારા આ વર્ષે સાત હજાર, 300 વિશેષ ટ્રેનો ચલાવાઈ રહી છે. પશ્વિમ રેલવે દ્વારા આજે 17 વિશેષ ટ્રેનો ચલાવાશે. જેમાં અમદાવાદ – દાનાપુર સ્પેશ્યલ, અમદાવાદથી 8 વાગે ને 25 મિનિટે ઉપડશે ...

નવેમ્બર 2, 2024 9:16 એ એમ (AM)

views 7

રાજકોટ રેલવે ડિવિઝનનાં દેવેન્દ્ર યાદવે એશિયન પેરા આર્મ રેસલિંગ કપ 2024માં બે મેડલ મેળવ્યા

રાજકોટ રેલવે ડિવિઝનનાં દેવેન્દ્ર યાદવે એશિયન પેરા આર્મ રેસલિંગ કપ 2024માં બે મેડલ મેળવ્યા છે. દેવેન્દ્ર યાદવ હાલ રાજકોટમાં કેરેજ અને વેગન ડેપોમાં હેલ્પર તરીકે કામ કરે છે. તેણે સાતમી એશિયન પેરા આર્મ રેસલિંગ કપ 2024માં શાનદાર પ્રદર્શન કરીને પેરા આર્મ રેસલિંગ-પંજા કુશ્તીમાં જમણા હાથની સ્પર્ધામાં સિલ્વર...

નવેમ્બર 2, 2024 9:14 એ એમ (AM)

views 10

યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવિષ્ટ ધોળાવીરામાં નવી ટેન્ટ સિટીનો પ્રારંભ

યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવિષ્ટ ધોળાવીરામાં નવી ટેન્ટ સિટી તૈયાર શરૂ થતાં વિશ્વભરમાંથી આવતા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. આ ટેન્ટ સિટી કચ્છના સફેદ રણ જોવા આવતા પ્રવાસીઓ માટે એક નવો અનુભવ બની રહેશે. કચ્છની સંસ્કૃતિ અને કલાને દર્શાવતી આ ટેન્ટ સિટી 15 માર્ચ સુધી ખુલી રહેશે....

નવેમ્બર 2, 2024 9:13 એ એમ (AM)

views 8

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગઈકાલે ગાંધીનગર ખાતે સરકારી ગ્રંથાલયના ગ્રંથપાલો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગઈકાલે ગાંધીનગર ખાતે સરકારી ગ્રંથાલયના ગ્રંથપાલો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો હેતુ ગ્રંથાલયના ઉત્કર્ષ, નવીનીકરણ અને વાંચન સંસ્કૃતિના વિકાસ અંગે વિચાર વિમર્શ કરવાનો હતો. આ પ્રસંગે શ્રી શાહે કહ્યું કે, વ્યક્તિના બૌધ્ધિક વિકાસમાં પુસ્તકો ચાવી...

નવેમ્બર 2, 2024 9:09 એ એમ (AM)

views 18

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે અમદાવાદના પીપળજ ખાતે ગુજરાતના સૌથી મોટા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે અમદાવાદના પીપળજ ખાતે ગુજરાતના સૌથી મોટા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. જાહેર ખાનગી ભાગીદારીથી નિર્માણ પામેલો આ પ્લાન્ટ 375 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયો છે. આની મદદથી એક હજાર મેટ્રિક ટન ઘન કચરામાંથી દરરોજ 15 મેગાવૉટ વીજળી ઉત્પન્ન થશે. અમારા પ્રતિનિ...

નવેમ્બર 2, 2024 9:06 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને રાજ્યપાલે નાગરિકોને નૂતનવર્ષની શુભેચ્છાઓ પાઠવી – મુખ્યમંત્રી આજે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત ર૦૮૧ના પ્રારંભે આજે સવારે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે ત્યારબાદ તેઓ અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શનપૂજા બાદ નૂતન વર્ષ નિમિત્તે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્ટ ર ખાતે નાગરિકો-પ્રજાજનો સાથે નૂતન વર્ષાભિનંદન કરશે. રા...

નવેમ્બર 2, 2024 9:03 એ એમ (AM)

views 9

નવી આશા, ઉમંગ અને અપેક્ષાઓ સાથે આજથી વિક્રમ સંવત 2081ના નુતન વર્ષનો પ્રારંભ થયો

નવી આશા, ઉમંગ અને અપેક્ષાઓ સાથે આજથી વિક્રમ સંવત 2081ના નુતન વર્ષનો પ્રારંભ થયો છે. રાજ્યભરમાં લોકો હર્ષોલ્લાસ સાથે પરંપરાગત રીતે નવા વર્ષને વધાવી રહ્યા છે. લોકો આજે વસ્ત્રોમાં સજ્જ થઈ નવા વર્ષની શુભેચ્છાઓની આપ લે કરશે અને એકબીજાને મીઠાઈ ખવડાવી સમગ્ર વર્ષ મીઠાશથી ભરેલું રહે તથા આરોગ્ય સારું રહે તેવી...

નવેમ્બર 1, 2024 7:13 પી એમ(PM)

views 8

આણંદ જિલ્લાનાં વાસદ ખાતે બે વિશ્વવિક્રમ સર્જાયાઃ પાંચ હજાર લોકોએ માત્ર 60 મિનિટમાં 2.50 લાખ સીડબોલ બનાવ્યા

આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન દ્વારા આણંદ જિલ્લાનાં વાસદ ખાતે ‘‘સીડ ધ અર્થ’’ કાર્યક્રમમાં આજે બે વિશ્વ વિક્રમ સર્જવામાં આવ્યા છે. પાંચ હજાર લોકો દ્વારા માત્ર ૬૦ મિનિટમાં અઢી લાખ સીડબોલ બનાવવામાં આવ્યા હતા. બીજો વિક્રમ સીડબોલ ટ્રેનો ઉપયોગ કરીને સૌથી લાંબુ સ્લોગન બનાવવાનો નોંધાયો હતો.  એસ.વી.આઇ.ટી. કોલેજમા...

નવેમ્બર 1, 2024 7:21 પી એમ(PM)

views 11

કેન્દ્રીયગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના પીપળજ ખાતે ગુજરાતના સૌથી મોટા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદના પીપળજ ખાતે ગુજરાતના સૌથી મોટા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. જાહેર ખાનગી ભાગીદારીથી નિર્માણ પામેલો આ પ્લાન્ટ 375 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયો છે. આની મદદથી એક હજાર મેટ્રિક ટન ઘન કચરામાંથી દરરોજ 15 મેગાવૉટ વીજળી ઉત્પન્ન થશે. અમારા પ્રતિનિધી ...

નવેમ્બર 1, 2024 7:19 પી એમ(PM)

views 5

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતી કાલે વિક્રમ સંવત ર૦૮૧ના પ્રારંભ દિવસે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત ર૦૮૧ના પ્રારંભ દિવસે આવતીકાલે સવારે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે ત્યારબાદ તેઓ અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શનપૂજા માટે જશે. ત્યાર બાદ નૂતન વર્ષ નિમિત્તે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્‍ટર ખાતે નાગરિકો-પ્રજાજનો સાથે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.