પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 3, 2024 7:19 પી એમ(PM)

views 11

શામળાજી અને દેવાયત પંડિતની સમાધી સ્થળોએ પણ પર્યટકોની ભારે ભીડ જોવા મળી રહી છે.

અરવલ્લી જિલ્લાના પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે, શામળાજી અને દેવાયત પંડિતની સમાધી સ્થળોએ પણ પર્યટકોની ભારે ભીડ જોવા મળી રહી છે. અમદાવાદ-ગાંધીનગર સહિતના રાજયના જુદાજુદા સ્થળેથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ શામળીયાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. કચ્છમાં આવેલા માતાના મઢે દીવાળીના તહેવારોમાં મોટી સંખ્યા...

નવેમ્બર 3, 2024 3:12 પી એમ(PM)

views 7

આજે વહેલી સવારે ભારત-પાકિસ્તાન સરહદે 3.4 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે.

આજે વહેલી સવારે ભારત-પાકિસ્તાન સરહદે 3.4 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગાંધીનગરના ભૂકંપ સંશોધન કેન્દ્રની યાદી અનુસાર વહેલી પરોઢે ચાર વાગે આ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભૂકંપનું કેન્દ્ર બિંદુ કચ્છના લખપતથી 53 કિલોમીટર દૂર નોંધાયું હતું.

નવેમ્બર 3, 2024 3:11 પી એમ(PM)

views 15

અમદાવાદ અને મુંબઈ બુલેટ ટ્રેન કોરિડોર અંતર્ગત વાપી અને સુરત વચ્ચેના તમામ 9 બ્રીજનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે.

અમદાવાદ અને મુંબઈ બુલેટ ટ્રેન કોરિડોર અંતર્ગત વાપી અને સુરત વચ્ચેના તમામ 9 બ્રીજનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે. નવસારી જિલ્લામાં ખારેરા નદી પર 29 ઑક્ટોબરના રોજ બ્રીજનું બાંધકામ પૂર્ણ થયું હતું. આ સાથે જ આ વિસ્તારમાં બનનારા તમામ 9 બ્રીજનું કામ પૂર્ણ થયું છે. ઉલ્લેખનીય છે કે બુલેટ ટ્રેન કોરિડોરના ભાગ...

નવેમ્બર 3, 2024 3:09 પી એમ(PM)

views 16

પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભીનો નૂતનવર્ષ નિમિત્તે સ્નેહમિલન સમારોહ આજે પાટણ ખાતે યોજાયો હતો.

પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભીનો નૂતનવર્ષ નિમિત્તે સ્નેહમિલન સમારોહ આજે પાટણ ખાતે યોજાયો હતો. આ સ્નેહ સમારોહમાં સાંસદ ભરતસિંહ ડાભીએ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે શ્રી ડાભીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિકાસની રાજનીતીની સાથે સાથે ગુજરાત સહિત સમગ્ર દેશનો વિકાસ કરી રહ્...

નવેમ્બર 3, 2024 3:08 પી એમ(PM)

views 7

આગામી છઠ્ઠ પૂજાના પર્વને લઇને વતન પરત ફરતા મુસાફરોનો ઉધના રેલ્વે સ્ટેશને ભારે ધસારો જોવા મળી રહ્યો છે.

આગામી છઠ્ઠ પૂજાના પર્વને લઇને વતન પરત ફરતા મુસાફરોનો ઉધના રેલ્વે સ્ટેશને ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ઉત્તરપ્રદેશ, બિહાર તેમજ ઝારખંડ સહિતના રાજયોમાં જવા માટે મુસાફરો મોટી સંખ્યામાં રેલ્વે સ્ટેશને ઉમટી પડ્યા છે. 12 કલાકથી વધુ સમય સુધી મુસાફરો લાઇનમાં ઉભા રહ્યા છે.

નવેમ્બર 3, 2024 3:07 પી એમ(PM)

views 12

રાજયના વિવિધ યાત્રાધામો અને પ્રવાસન સ્થળોએ દીવાળીની રજાઓ માણવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.

રાજયના વિવિધ યાત્રાધામો અને પ્રવાસન સ્થળોએ દીવાળીની રજાઓ માણવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. ખાસ કરીને દીવ, દમણ, સાસણગીર, દ્વારકા, સોમનાથ, અંબાજી, શામળાજી, સાપુતારા સહિત અનેક સ્થળોએ દિવાળીની રજાઓ માણતા પ્રવાસીઓ જોવા મળી રહ્યાં છે. દીવના પ્રતિનિધિ ભારતી રાવલ જણાવે છે કે, કેન્દ્રશાસિત પ્...

નવેમ્બર 3, 2024 3:02 પી એમ(PM)

views 11

આજે રાજય સહિત સમગ્ર દેશમાં ભાઈબીજનો તહેવાર ઉજવાઇ રહ્યો છે.

આજે રાજય સહિત સમગ્ર દેશમાં ભાઈબીજનો તહેવાર ઉજવાઇ રહગ્યો છે. હર્ષોલ્લાસના વાતાવરણ વચ્ચે ભાઈ-બહેનના ઘરે જમીને નવું વર્ષ શુભદાયી, ફળદાયી અને લાભદાયી નીવડે તેની શુભેચ્છા મેળવશે. ભાઇબહેનના પ્રેમ અને પવિત્ર બંધનના પ્રતીક સમી ભાઇબીજને યમદ્વીતીયા પણ કહેવાય છે. પૌરાણિક કથા અનુસાર યમરાજ બહેન યમુનાને મળવા આવ્ય...

નવેમ્બર 3, 2024 9:29 એ એમ (AM)

views 10

પોરબંદરમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીનો સમયગાળો દશમી નવેમ્બર સુધી લંબાવાયો

પોરબંદરમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીનો સમયગાળો દશમી નવેમ્બર સુધી લંબાવાયો છે. પોરબંદર જિલ્લાના ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી, વર્ષ 2024-25 માં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન રાજ્ય સરક...

નવેમ્બર 3, 2024 9:23 એ એમ (AM)

views 10

બોટાદમાં ગાયોને દોડાવવા તેમજ અધવ દોડ તેવી રમતોનું આયોજન કરાય છે

બોટાદ તાલુકાના કારિયાણી ગામમાં છેલ્લા 300 વર્ષથી ઉજળી પરંપરા મુજબ ઢોલ નગારા અને ફટાકડાં ફોડીને ગાયો દોડવવામા આવે છે અને ગાયની ખરીની ધૂડ ગામના લોકોને નિરોગી રાખે છે અને જે ગોવાળની ગાય પ્રથમ આવે તેને પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવે છે. તો બીજીતરફ નવા વર્ષના પ્રારંભે એક જિલ્લાઓમાં અનેકવિધ પ્રાચીન પરંપ...

નવેમ્બર 3, 2024 9:17 એ એમ (AM)

views 5

પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે વનાણા ટોલ પ્લાઝા પાસે વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું નિયમિત પાલન કરવા અને હેલ્મેટ, સીટ બેલ્ટ પહેરવાથી થતાં ફાયદાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી

પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે વનાણા ટોલ પ્લાઝા પાસે વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું નિયમિત પાલન કરવા અને હેલ્મેટ, સીટ બેલ્ટ પહેરવાથી થતાં ફાયદાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. હાઈવે પર ગતિ મર્યાદામાં વાહન ચલાવવુ, રોંગ સાઈડમાં વાહન ન ચલાવવું, ડ્રાઈવિંગ સમયે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો, ઉજાગરા અને થાકેલી સ્થિત...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.