પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 4, 2024 3:26 પી એમ(PM)

views 8

કોબડી સર્વેશ્વર ગૌ ધામ ખાતે ગૌગોષ્ઠી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં

ભાવનગરથી 15 કિલોમીટર દૂર આવેલી કોબડી સર્વેશ્વર ગૌ ધામ ખાતે ગૌગોષ્ઠી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતા.. કેન્દ્રિય રાજયમંત્રી નિમુબેન બાંભણીયા, ધારાસભ્ય જીતુ વાઘાણી તેમજ ઉદ્યોગપતિઓની ઉપસ્થિતીમાં આ કાર્યક્રમ યોજાયો હતો... સર્વેશ્વર ગૌ ધામમાં ગૌવંશની સેવા થાય છે.. આ સંસ્થા ખાતે...

નવેમ્બર 3, 2024 7:28 પી એમ(PM)

views 18

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આંતરરાષ્ટ્રીય કૃષિ સંમેલનને વર્ચ્યુઅલી સંબોધી હતી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આંતરરાષ્ટ્રીય કૃષિ સંમેલનને વર્ચ્યુઅલી સંબોધી હતી. આ સંમેલનમાં 17 દેશોના 2000થી વધુ પ્રતુનિધિઓએ ભાગ લીધો હતો. કૃષિ સંમેલનનો વિષય હતો. પ્રાકૃતિક ખેતીમાં નવા સંશોધનો આ સંમેલને સંબોધતાં રાજયપાલે જણાવ્યું કે, ધરતીને પુનઃ ફળદ્રુપ બનાવવાનો એકમાત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી છે હિન્દુસ્તા...

નવેમ્બર 3, 2024 7:27 પી એમ(PM)

views 17

જુનાગઢમાં દીવાળી વેકેશનને લઇને પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.

જુનાગઢમાં દીવાળી વેકેશનને લઇને પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ગિરનાર રોપમાં રોજના 4000 જેટલા પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે. ઉપરકોટના ઐતિહાસિક કિલ્લામાં પણ 10000 જેટલી ટિકિટનું રોજ વેચાણ થતું હોવાનું જનરલ મેનેજર રાજેશ તોલાણીએ કહ્યું હતું. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આ ચાર દિવસ દરમિયાન 30,000 ...

નવેમ્બર 3, 2024 7:26 પી એમ(PM)

views 12

આગામી છઠ્ઠ પૂજાના પર્વને લઇને વતન પરત ફરતા મુસાફરોનો ઉધના રેલ્વે સ્ટેશને ભારે ધસારો જોવા મળી રહ્યો છે.

આગામી છઠ્ઠ પૂજાના પર્વને લઇને વતન પરત ફરતા મુસાફરોનો ઉધના રેલ્વે સ્ટેશને ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ઉત્તરપ્રદેશ, બિહાર તેમજ ઝારખંડ સહિતના રાજયોમાં જવા માટે મુસાફરો મોટી સંખ્યામાં રેલ્વે સ્ટેશને ઉમટી પડ્યા છે. 12 કલાકથી વધુ સમય સુધી મુસાફરો લાઇનમાં ઉભા રહ્યા છે.

નવેમ્બર 3, 2024 7:25 પી એમ(PM)

views 15

ભાઇબીજના પર્વ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે સીટી બસો અને બીઆરટીએસ બસોમાં મહિલાઓ માટે તદ્દન ફ્રીમાં મુસાફરીની ભેટ આપવામાં આવી છે.

ભાઇબીજના પર્વ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે સીટી બસો અને બીઆરટીએસ બસોમાં મહિલાઓ માટે તદ્દન ફ્રીમાં મુસાફરીની ભેટ આપવામાં આવી છે. સવારથી રાજકોટ શહેરના જુદાજુદા રૂટો પર મોટા પ્રમાણમાં મહિલાઓ નિઃશુલ્ક મુસાફરી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રક્ષાબંધન, ભાઇવીજ અને વિશ્વ મહિલા દિવસે પણ રાજકોટ મહ...

નવેમ્બર 3, 2024 7:24 પી એમ(PM)

views 7

ભરૂચ શહેરમાંથી 30 લાખ 80 હજારની રોકડ રકમ સાથે પોલીસે બે વ્યક્તિઓની ધરપકડ કરી છે.

ભરૂચ શહેરમાંથી 30 લાખ 80 હજારની રોકડ રકમ સાથે પોલીસે બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. ભરૂચની એસસીબી ટીમે અગાઉથી મળેલી માહીતીના આધારે ઓટોરીક્ષામાં સવાર બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી. જેમની પાસેથી 30 લાખ 80 હજાર રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. પકડાયેલા આરોપીઓએ પૂછતાછ દરમિયાન સંતોષકારક જવાબ ન આપતા પોલીસે બંને ...

નવેમ્બર 3, 2024 7:23 પી એમ(PM)

views 10

નવા વર્ષની શરૂઆતથી રાજયના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડો થતાં શિયાળાની શરૂઆત જોવા મળી રહી છે.

નવા વર્ષની શરૂઆતથી રાજયના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડો થતાં શિયાળાની શરૂઆત જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસથી રાજયના મોટાભાગના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી નજીક પહોંચ્યું છે. છેલ્લા કેટલાક દિવસોની સરખામણીએ દિવસે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વહેલી સવારથ...

નવેમ્બર 3, 2024 7:22 પી એમ(PM)

views 9

ભાઇ-બહેન વચ્ચેના પવિત્ર પ્રેમના પર્વ ભાઇબીજના દિવસે બનાસકાંઠા જિલ્લાના મુડેઠા ગામે 761 વર્ષથી અશ્વદોડ યોજાય છે.

ભાઇ-બહેન વચ્ચેના પવિત્ર પ્રેમના પર્વ ભાઇબીજના દિવસે બનાસકાંઠા જિલ્લાના મુડેઠા ગામે 761 વર્ષથી અશ્વદોડ યોજાય છે. આ અશ્વદોડને નિહાળવા માટે દૂરદૂરથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. આ અશ્વદોડમાં 200 કરતાં વધુ અશ્વો ભાગ લે છે. રાઠોડ પરિવારના યુવાનો અશ્વદોડમાં ભાગ લે છે. વર્ષોથી નવા વર્ષે મુડેઠા ગામના...

નવેમ્બર 3, 2024 7:22 પી એમ(PM)

views 10

દીવાળીના તહેવારના 3 દિવસ દરમ્યાન 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને 15 હજાર 179 ફોન કોલ મળ્યા હતા. દરરોજના સરેરાશ 5 હજાર 60 જેટલા કોલ મળ્યા હતા.

દીવાળીના તહેવારના 3 દિવસ દરમ્યાન 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને 15 હજાર 179 ફોન કોલ મળ્યા હતા. દરરોજના સરેરાશ 5 હજાર 60 જેટલા કોલ મળ્યા હતા. સામાન્ય દિવસ કરતાં 3 દીવસમાં 12.34 ટકા કોલ વધુ મળ્યા હતાં. સામાન્ય દિવસમાં રોજના 4 હજાર 504 કોલ મળતા હોય છે. 108 ઇમરજન્સી સેવાના સી.ઇ.ઓ. જસવંત પ્રજાપતિએ આકાશવ...

નવેમ્બર 3, 2024 7:21 પી એમ(PM)

views 14

રાજયના વિવિધ યાત્રાધામો અને પ્રવાસનસ્થળોએ દીવાળીની રજાઓ માણવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.

રાજયના વિવિધ યાત્રાધામો અને પ્રવાસનસ્થળોએ દીવાળીની રજાઓ માણવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. ખાસકરીને દીવ, દમણ, સાસણગીર, દ્વારકા, સોમનાથ, અંબાજી, શામળાજી, સાપુતારા, સ્ટેચ્યુઓફ યુનિટી, કચ્છ, બેચરાજી, જૂનાગઢ, જામનગર સહિત અનેક સ્થળોએ દિવાળીની રજાઓ માણતાપ્રવાસીઓ જોવા મળી રહ્યાં છે. દીવાળી વ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.