પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 5, 2024 3:12 પી એમ(PM)

views 12

તાપી જિલ્લા વન વિભાગ દ્વારા સોનગઢ તાલુકાના કિકાકુઈ ખાતે બનાવાયેલા સ્વર્ણિમ તાપી વનમાં વિવિધ ઔષધીઓ વનસ્પતિઓનું રોપણ કરાયું

તાપી જિલ્લા વન વિભાગ દ્વારા સોનગઢ તાલુકાના કિકાકુઈ ખાતે બનાવાયેલા સ્વર્ણિમ તાપી વનમાં વિવિધ ઔષધીઓ વનસ્પતિઓનું રોપણ કરાયું છે. રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર 53 ની બાજુમાં બનેલા આ વનનો ઉદ્દેશ્ય અહીંથી પસાર થતા લોકો આરોગ્યની સાથે વનનું મહત્વ સમજે તે માટેનો છે, તેમ તાપી જીલ્લાના વન અધિકારી પુનિત નૈયરે જણાવ્યુ...

નવેમ્બર 5, 2024 3:11 પી એમ(PM)

views 7

અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લામાં વસતા ઉત્તર ભારતીયો દ્વારા છઠપૂજા પર્વની ઉજવણી

અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લામાં વસતા ઉત્તર ભારતીયો છઠપૂજા પર્વની ઉજવણી કરી શકે તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. ઉગતા સૂર્યની પૂજા કરીને સ્નાન કરવાના આ પર્વ નિમિત્તે અંક્લેશ્વરમાં જળાશયો અને નહેરોની સાફ સફાઇ કરવામાં આવી હતી. તેમજ આ સ્થળોએ પૂજાની પણ સુવિધા કરવામાં આવી હતી.

નવેમ્બર 5, 2024 3:10 પી એમ(PM)

views 9

મહેસાણા જિલ્લાના વડનગર ખાતે આ વર્ષે 10 અને 11 નવેમ્બર 2 દિવસ તાનારિરિ મહોત્સવ યોજાશે

મહેસાણા જિલ્લાના વડનગર ખાતે આ વર્ષે 10 અને 11 નવેમ્બર 2 દિવસ તાનારિરિ મહોત્સવ યોજાશે. મહેસાણા જિલ્લાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે, આ બે દિવસ રાત્રે વિવિધ કલાકારો દ્વારા સંગીતના કાર્યક્રમો રજૂ કરાશે. પહેલા દિવસે મૈથિલી ઠાકુર અને ઓસમાણ મીર શાસ્ત્રીય ગાયન અને લોકકળા રજૂ કરશે. જ્યારે બીજા દ...

નવેમ્બર 5, 2024 7:32 પી એમ(PM)

views 9

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલીમાં નાવલી નદી પર 25 કરોડના ખર્ચે તૈયાર થનારા રિવરફ્રન્ટનું ખાતમુહુર્ત કર્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, પહેલાના સમયમાં નગરપાલિકાનું આખા વર્ષનું બજેટ 5થી 10 લાખ રૂપિયાનું હતું. જ્યારે આજે નગરપાલિકા દ્વારા 100 કરોડ રૂપિયાના વિકાસકાર્યોના લોકાર્પણ થઈ રહ્યા છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં 122 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતાં શ્રી પટેલે આ...

નવેમ્બર 5, 2024 10:05 એ એમ (AM)

views 10

દિવાળી રજાઓ બાદ વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પ્રચાર ફરી ચાલુ

દિવાળી રજાઓ બાદ વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પ્રચાર ફરી થયો છે. ગઈકાલે બનાસકાંઠાના ભાભર હરિધામ ગૌશાળા ખાતે જિલ્લા ભાજપ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ તથા કેટલાંક ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ...

નવેમ્બર 5, 2024 10:03 એ એમ (AM)

views 11

રાજ્યમાં દિવાળીના તહેવારના ચાર દિવસમાં 108 ઈમરજન્સીમાં 20 હજાર 164 કેસ નોંધાયાના અહેવાલ

રાજ્યમાં દિવાળીના તહેવારના ચાર દિવસમાં 108 ઈમરજન્સીમાં 20 હજાર 164 કેસ નોંધાયાના અહેવાલ છે. 108 ઇમરજન્સી સેવાના મુખ્ય કાર્યકારી અધિકારી જસવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ભાઈબીજ સુધીના ચાર દિવસમાં 20 હજાર જેટલા ઈમરજન્સી કેસ નોંધાયા છે. સામાન્ય દિવસોમાં દરરોજના 4 હજાર 500 કેસ નોંધાતા હોય છે, જયારે દિવ...

નવેમ્બર 5, 2024 9:59 એ એમ (AM)

views 27

ભારતીય રેલવે દિવાળી અને છઠ પુજાનાં તહેવારને ધ્યાનમાં રાખીને દેશભરમાં વધારાની ટ્રેનો દોડાવી રહી છે

ભારતીય રેલવે દિવાળી અને છઠ પુજાનાં તહેવારને ધ્યાનમાં રાખીને દેશભરમાં વધારાની ટ્રેનો દોડાવી રહી છે. રેલવેએ તહેવારો દરમિયાન ઉધનામાં મુસાફરોની માંગને પૂરી કરવા માટે કુલ 104 ટ્રેન દોડાવી છે, જેમાં 44 હોલિડે સ્પેશ્યલ હતી. આમાંથી એક તૃતીયાંશ સંપૂર્ણપણે અનારક્ષિત હતી, જેને કારણે સામાન્ય શ્રેણીમાં યાત્રા કર...

નવેમ્બર 5, 2024 9:58 એ એમ (AM)

views 11

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે પ્રાથમિક શાળા-ટીમાણાનો‌ સાર્ધ શતાબ્દી મહોત્સવ યોજાયો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે પ્રાથમિક શાળા-ટીમાણાનો‌ સાર્ધ શતાબ્દી મહોત્સવ યોજાયો હતો. આ મહોત્સવમાં રાજ્યપાલે જણાવ્યું કે, શિક્ષણ થકી જ રાષ્ટ્રનું નિર્માણ થાય છે. તેમણે બાળકોને સારુ શિક્ષણ અને સારા સંસ્કાર આપી ચારિત્ર્યવાન અને શક્તિશાળી રાષ્ટ્રનું ...

નવેમ્બર 5, 2024 9:57 એ એમ (AM)

views 11

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાવરકુંડલા ખાતે 122 કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમરેલી જિલ્લાની મુલાકાત લેશે. મુખ્યમંત્રી સાવરકુંડલા ખાતે 122 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે તથા સાવરકુંડલા ખાતે વિવિધ ધાર્મિક સ્થળો અને હૉસ્પિટલની મુલાકાત લેશે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ચાડીયા મુકામે જળસિંચન માતૃ વંદના કાર્યક્રમ યોજાશે સાવરક...

નવેમ્બર 4, 2024 7:38 પી એમ(PM)

views 9

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં ગુંછળી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે અંદાજે 250 કિલો વજનના અલૌકિક ઘંટનું અનાવરણ કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં ગુંછળી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે અંદાજે 250 કિલો વજનના અલૌકિક ઘંટનું અનાવરણ કર્યું હતું. મંદિરમાં મહારૂદ્રી યજ્ઞ અને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુંછળી ખાતે પણ રામેશ્વર મહાદેવ મંદિર 300 વર્ષ જૂનું છે, જેનું...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.